31,661
edits
(+1) |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી. | નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી. | ||
એસ્કાઈલસના જન્મ અને જીવન દરમયાન આવી હાલત હતી. આગળ જે ત્રિભેટાનો ઉલ્લેખ કર્યો તે માત્ર બાહ્ય આક્રમણ અને પરદેશી સ્વતંત્રતા ઝૂંટવી લ્યે એનો જ ત્રિભેટો ન હતો. એ ત્રિભેટાનો એક ફાંટો એટલે પૂરું ઉઘડેલું નહીં, છતાં અપાર શક્યતાઓ ધરાવતું એક લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ–નાટક. | એસ્કાઈલસના જન્મ અને જીવન દરમયાન આવી હાલત હતી. આગળ જે ત્રિભેટાનો ઉલ્લેખ કર્યો તે માત્ર બાહ્ય આક્રમણ અને પરદેશી સ્વતંત્રતા ઝૂંટવી લ્યે એનો જ ત્રિભેટો ન હતો. એ ત્રિભેટાનો એક ફાંટો એટલે પૂરું ઉઘડેલું નહીં, છતાં અપાર શક્યતાઓ ધરાવતું એક લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ–નાટક. | ||
થેસ્પીસે ચીંધેલા માર્ગે આગળ વધીને એસ્કાઈલસે ટ્રેજેડીને ઘડી, તખ્તાને ઘણીઘણી નવરીતિઓ આપી એ જોઈએ એ પહેલાં, એસ્કાઈલસના વિચારોનો પુદ્ગળ બાંધનાર કયાં બલાબલો હતાં તે જોવું જરૂરી છે. વાસ્તવમાં પોતાને મળેલા સાહિત્યસ્વરૂપને પોતે શા માટે આવું રૂપ આપ્યું, એ દ્વારા પોતે શું કહેવા માગે છે, એ જાણવું જરૂરી છે | થેસ્પીસે ચીંધેલા માર્ગે આગળ વધીને એસ્કાઈલસે ટ્રેજેડીને ઘડી, તખ્તાને ઘણીઘણી નવરીતિઓ આપી એ જોઈએ એ પહેલાં, એસ્કાઈલસના વિચારોનો પુદ્ગળ બાંધનાર કયાં બલાબલો હતાં તે જોવું જરૂરી છે. વાસ્તવમાં પોતાને મળેલા સાહિત્યસ્વરૂપને પોતે શા માટે આવું રૂપ આપ્યું, એ દ્વારા પોતે શું કહેવા માગે છે, એ જાણવું જરૂરી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''(૪)''' | '''(૪)''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||