નાટક વિશે/અભિપ્રેત પ્રતીત થયું છે?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 56: Line 56:
પુરોવચનમાં ક્યાંક નાટકમાં ન હોય કે અન્યને ન જડે એવું પણ મુ. શ્રી રસિકભાઈએ જોયું છે. ક્યાંક એમને પોતાને જ કશું ખૂટતું લાગ્યું હોય એમ વરતાય છે. પણ એવા પ્રસંગોએ મીઠી મમતા પૂર્વક મુ. શ્રી રસિકભાઈએ લખ્યું છે. એવું લખવાનું એમણે ટાળ્યું નથી, અને પોતાની શંકા પ્રગટ કર્યા વિના પણ એ રહ્યા નથી. એક રીતે પુરોવચનમાં મુ. શ્રી રસિકભાઈએ પ્રશ્ર્નાર્થનો અત્યંત વિચક્ષણ ઉપયોગ કરીને પ્રશ્નાર્થને જ જાણે આશ્ચર્યચિહ્ન બનાવ્યું છે પણ એ એમની મીઠી રીત– કે રીતિ (?) છે. `પરિત્રાણ’નું સર્વ રીતે સ્વાગત.
પુરોવચનમાં ક્યાંક નાટકમાં ન હોય કે અન્યને ન જડે એવું પણ મુ. શ્રી રસિકભાઈએ જોયું છે. ક્યાંક એમને પોતાને જ કશું ખૂટતું લાગ્યું હોય એમ વરતાય છે. પણ એવા પ્રસંગોએ મીઠી મમતા પૂર્વક મુ. શ્રી રસિકભાઈએ લખ્યું છે. એવું લખવાનું એમણે ટાળ્યું નથી, અને પોતાની શંકા પ્રગટ કર્યા વિના પણ એ રહ્યા નથી. એક રીતે પુરોવચનમાં મુ. શ્રી રસિકભાઈએ પ્રશ્ર્નાર્થનો અત્યંત વિચક્ષણ ઉપયોગ કરીને પ્રશ્નાર્થને જ જાણે આશ્ચર્યચિહ્ન બનાવ્યું છે પણ એ એમની મીઠી રીત– કે રીતિ (?) છે. `પરિત્રાણ’નું સર્વ રીતે સ્વાગત.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu