31,439
edits
(+1) |
No edit summary |
||
| Line 40: | Line 40: | ||
કલાનંદ સાથે ઘણી વાર બીજા આનંદો પણ ભળેલા હોય છે, અને તેમને જુદા પાડવાની જરૂર છે. કલાકાર જ્યારે સંવેદનને આકારિત કરી કલાકૃતિનું નિર્માણ કરે છે ત્યારે તેને જે આનંદ થાય છે તે શુદ્ધ કલાનંદ હોય છે. પણ કોઈ આખા દિવસનો થાકેલો માણસ નાટક જોવા જાય છે ત્યારે કલાનંદની સાથે વિશ્રાંતિનો, બે ઘડી વિનોદનો આનંદ પણ તે અનુભવે છે. પણ એ બેને એક માનવા ન જોઈએ. | કલાનંદ સાથે ઘણી વાર બીજા આનંદો પણ ભળેલા હોય છે, અને તેમને જુદા પાડવાની જરૂર છે. કલાકાર જ્યારે સંવેદનને આકારિત કરી કલાકૃતિનું નિર્માણ કરે છે ત્યારે તેને જે આનંદ થાય છે તે શુદ્ધ કલાનંદ હોય છે. પણ કોઈ આખા દિવસનો થાકેલો માણસ નાટક જોવા જાય છે ત્યારે કલાનંદની સાથે વિશ્રાંતિનો, બે ઘડી વિનોદનો આનંદ પણ તે અનુભવે છે. પણ એ બેને એક માનવા ન જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''આભાસી લાગણી''' | {{center|'''આભાસી લાગણી'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ કહેવાય છે કે કલાકૃતિની આકૃતિ જોઈને જે આનંદ થાય છે, તે સિવાય તેના વસ્તુમાંથી પણ એક પ્રકારનો આનંદ આવે છે અથવા દુઃખ થાય છે. નાટકનાં પાત્રો સાથે આપણે હસીએ, રડીએ કે ભય અનુભવીએ છીએ. પણ આ લાગણીઓ વ્યવહારજગતની લાગણીઓ જેવી નથી હોતી. વ્યવહારજગતમાં ઉત્પન્ન થતી લાગણી કરતાં નાટકમાં ઉત્પન્ન થતી લાગણી વધુ હળવી, ઉપરછલ્લી અને ક્ષણિક હોય છે. એને લાગણી ન કહેતાં ‘આભાસી લાગણી’ (અપેરન્ટ ફીલિંગ) કહેવી જોઈએ. ક્રોચેને મતે વ્યવહારજીવનની લાગણી વધુ તીવ્ર હોય છે કારણ, તે આકારિત થયેલી નથી હોતી. કલાકૃતિમાંની લાગણી ક્ષીણ લાગે છે કારણ, તે આકારિત થયેલી હોય છે. કલાકાર પોતાની ઉત્કટ લાગણીને તાટસ્થપૂર્વક આકાર આપે છે તેનું એ પરિણામ છે. | એમ કહેવાય છે કે કલાકૃતિની આકૃતિ જોઈને જે આનંદ થાય છે, તે સિવાય તેના વસ્તુમાંથી પણ એક પ્રકારનો આનંદ આવે છે અથવા દુઃખ થાય છે. નાટકનાં પાત્રો સાથે આપણે હસીએ, રડીએ કે ભય અનુભવીએ છીએ. પણ આ લાગણીઓ વ્યવહારજગતની લાગણીઓ જેવી નથી હોતી. વ્યવહારજગતમાં ઉત્પન્ન થતી લાગણી કરતાં નાટકમાં ઉત્પન્ન થતી લાગણી વધુ હળવી, ઉપરછલ્લી અને ક્ષણિક હોય છે. એને લાગણી ન કહેતાં ‘આભાસી લાગણી’ (અપેરન્ટ ફીલિંગ) કહેવી જોઈએ. ક્રોચેને મતે વ્યવહારજીવનની લાગણી વધુ તીવ્ર હોય છે કારણ, તે આકારિત થયેલી નથી હોતી. કલાકૃતિમાંની લાગણી ક્ષીણ લાગે છે કારણ, તે આકારિત થયેલી હોય છે. કલાકાર પોતાની ઉત્કટ લાગણીને તાટસ્થપૂર્વક આકાર આપે છે તેનું એ પરિણામ છે. | ||