વીક્ષા અને નિરીક્ષા/શ્રી ઉમાશંકરનું વિવેચનકાર્ય : એક નોંધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 18: Line 18:
આ ઉપરાંત વિવેચનનો એક ચોથો પ્રકાર ૫ણ કલ્પી શકાય – ‘વિવેચનનું વિવેચન', એ પણ ઉમાશંકરે ખેડેલો છે. ‘વિવેચકની સાધના’ એ લેખમાં એમણે શ્રી વિષ્ણુભાઈની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું વિવેચન કરેલું છે. ‘કવિતાશિક્ષક બળવંતરાય'માં બળવંતરાયના કવિતાવિષયક વિચારોની પરીક્ષા કરેલી છે.
આ ઉપરાંત વિવેચનનો એક ચોથો પ્રકાર ૫ણ કલ્પી શકાય – ‘વિવેચનનું વિવેચન', એ પણ ઉમાશંકરે ખેડેલો છે. ‘વિવેચકની સાધના’ એ લેખમાં એમણે શ્રી વિષ્ણુભાઈની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું વિવેચન કરેલું છે. ‘કવિતાશિક્ષક બળવંતરાય'માં બળવંતરાયના કવિતાવિષયક વિચારોની પરીક્ષા કરેલી છે.
૧. સાધારણીકરણ એ ઇમેજિનેશન નથી. સાધારણ્ય સામાન્ય નથી. સાધારણ્ય માટે અસાધારણ – લોકોત્તરનો ત્યાગ અપેક્ષિત નથી. સાધારણ્યને લીધે જ લોકોત્તરનું નિરૂપણ શક્ય છે.
૧. સાધારણીકરણ એ ઇમેજિનેશન નથી. સાધારણ્ય સામાન્ય નથી. સાધારણ્ય માટે અસાધારણ – લોકોત્તરનો ત્યાગ અપેક્ષિત નથી. સાધારણ્યને લીધે જ લોકોત્તરનું નિરૂપણ શક્ય છે.
ટ્રૅજડીને અંતે અસ્વસ્થતા નહિ, ૫ણ શમ.
'''ટ્રૅજડી'''ને અંતે અસ્વસ્થતા નહિ, ૫ણ શમ.
રસાભાસ વિશેની ગેરસમજ.
'''રસાભાસ''' વિશેની ગેરસમજ.
રસસિદ્ધાંતની કસોટીએ આધુનિક સંવિદલક્ષી કાવ્યોને ચડાવવામાં બેહૂદાપણું જોયું હતું. ૫ણ તે બરાબર નથી.
'''રસસિદ્ધાંત'''ની કસોટીએ આધુનિક સંવિદલક્ષી કાવ્યોને ચડાવવામાં બેહૂદાપણું જોયું હતું. ૫ણ તે બરાબર નથી.
કાવ્યાનુભવનું ફલ આનંદ કે દર્શન, દર્શન એ ઉત્તર સ્થિતિ છે.  
'''કાવ્યાનુભવનું ફલ''' આનંદ કે દર્શન, દર્શન એ ઉત્તર સ્થિતિ છે.  
વિવેચન એ સર્જન નથી એવા નિર્ણય ઉપર પાછળથી આવ્યા.<ref>આ આખું લખાણ ભાષણ માટેનું ટાંચણ માત્ર છે.</ref>  
'''વિવેચન એ સર્જન નથી''' એવા નિર્ણય ઉપર પાછળથી આવ્યા.<ref>આ આખું લખાણ ભાષણ માટેનું ટાંચણ માત્ર છે.</ref>  
૨. ગદ્યમાં વિચારનું પ્રાધાન્ય હેાય છે એટલું જ ‘ભણકાર’માં નિરૂપણ છે. ‘લિરિક'માં ઊર્મિપ્રધાન તે જ ઉત્તમ કવિતા નહિ – એવું પ્રતિપાદન છે. ‘કવિતાસમૃદ્ધિ'માં વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જ્ઞાતિની ગણાવી. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં મેધા કરતાં પ્રતિભાને ઊંચે સ્થાને મૂકી પણ ૫છી તરત જ કહ્યું કે તમે જેને ઉત્તમ કાવ્ય કહેશો તે વિચારપ્રધાન છે એમ હું સાબિત કરી આપીશ. આ ખંડદર્શને એમના વિવેચનને દૂષિત બનાવ્યું. પ્રવાહિતાનો આગ્રહ ૫ણ ગુજરાતી ભાષાની પ્રકૃતિની અવગણના કરનારો છે. અંગ્રેજી છંદ પ્રયત્ન ઉપર છે, રચાયેલા આપણા માત્રા ઉપર.
૨. ગદ્યમાં વિચારનું પ્રાધાન્ય હેાય છે એટલું જ ‘ભણકાર’માં નિરૂપણ છે. ‘લિરિક'માં ઊર્મિપ્રધાન તે જ ઉત્તમ કવિતા નહિ – એવું પ્રતિપાદન છે. ‘કવિતાસમૃદ્ધિ'માં વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જ્ઞાતિની ગણાવી. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં મેધા કરતાં પ્રતિભાને ઊંચે સ્થાને મૂકી પણ ૫છી તરત જ કહ્યું કે તમે જેને ઉત્તમ કાવ્ય કહેશો તે વિચારપ્રધાન છે એમ હું સાબિત કરી આપીશ. આ ખંડદર્શને એમના વિવેચનને દૂષિત બનાવ્યું. પ્રવાહિતાનો આગ્રહ ૫ણ ગુજરાતી ભાષાની પ્રકૃતિની અવગણના કરનારો છે. અંગ્રેજી છંદ પ્રયત્ન ઉપર છે, રચાયેલા આપણા માત્રા ઉપર.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu