32,505
edits
(+૧) |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
આ ઉપરાંત વિવેચનનો એક ચોથો પ્રકાર ૫ણ કલ્પી શકાય – ‘વિવેચનનું વિવેચન', એ પણ ઉમાશંકરે ખેડેલો છે. ‘વિવેચકની સાધના’ એ લેખમાં એમણે શ્રી વિષ્ણુભાઈની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું વિવેચન કરેલું છે. ‘કવિતાશિક્ષક બળવંતરાય'માં બળવંતરાયના કવિતાવિષયક વિચારોની પરીક્ષા કરેલી છે. | આ ઉપરાંત વિવેચનનો એક ચોથો પ્રકાર ૫ણ કલ્પી શકાય – ‘વિવેચનનું વિવેચન', એ પણ ઉમાશંકરે ખેડેલો છે. ‘વિવેચકની સાધના’ એ લેખમાં એમણે શ્રી વિષ્ણુભાઈની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું વિવેચન કરેલું છે. ‘કવિતાશિક્ષક બળવંતરાય'માં બળવંતરાયના કવિતાવિષયક વિચારોની પરીક્ષા કરેલી છે. | ||
૧. સાધારણીકરણ એ ઇમેજિનેશન નથી. સાધારણ્ય સામાન્ય નથી. સાધારણ્ય માટે અસાધારણ – લોકોત્તરનો ત્યાગ અપેક્ષિત નથી. સાધારણ્યને લીધે જ લોકોત્તરનું નિરૂપણ શક્ય છે. | ૧. સાધારણીકરણ એ ઇમેજિનેશન નથી. સાધારણ્ય સામાન્ય નથી. સાધારણ્ય માટે અસાધારણ – લોકોત્તરનો ત્યાગ અપેક્ષિત નથી. સાધારણ્યને લીધે જ લોકોત્તરનું નિરૂપણ શક્ય છે. | ||
'''ટ્રૅજડી'''ને અંતે અસ્વસ્થતા નહિ, ૫ણ શમ. | |||
રસાભાસ વિશેની ગેરસમજ. | '''રસાભાસ''' વિશેની ગેરસમજ. | ||
'''રસસિદ્ધાંત'''ની કસોટીએ આધુનિક સંવિદલક્ષી કાવ્યોને ચડાવવામાં બેહૂદાપણું જોયું હતું. ૫ણ તે બરાબર નથી. | |||
કાવ્યાનુભવનું ફલ આનંદ કે દર્શન, દર્શન એ ઉત્તર સ્થિતિ છે. | '''કાવ્યાનુભવનું ફલ''' આનંદ કે દર્શન, દર્શન એ ઉત્તર સ્થિતિ છે. | ||
વિવેચન એ સર્જન નથી એવા નિર્ણય ઉપર પાછળથી આવ્યા.<ref>આ આખું લખાણ ભાષણ માટેનું ટાંચણ માત્ર છે.</ref> | '''વિવેચન એ સર્જન નથી''' એવા નિર્ણય ઉપર પાછળથી આવ્યા.<ref>આ આખું લખાણ ભાષણ માટેનું ટાંચણ માત્ર છે.</ref> | ||
૨. ગદ્યમાં વિચારનું પ્રાધાન્ય હેાય છે એટલું જ ‘ભણકાર’માં નિરૂપણ છે. ‘લિરિક'માં ઊર્મિપ્રધાન તે જ ઉત્તમ કવિતા નહિ – એવું પ્રતિપાદન છે. ‘કવિતાસમૃદ્ધિ'માં વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જ્ઞાતિની ગણાવી. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં મેધા કરતાં પ્રતિભાને ઊંચે સ્થાને મૂકી પણ ૫છી તરત જ કહ્યું કે તમે જેને ઉત્તમ કાવ્ય કહેશો તે વિચારપ્રધાન છે એમ હું સાબિત કરી આપીશ. આ ખંડદર્શને એમના વિવેચનને દૂષિત બનાવ્યું. પ્રવાહિતાનો આગ્રહ ૫ણ ગુજરાતી ભાષાની પ્રકૃતિની અવગણના કરનારો છે. અંગ્રેજી છંદ પ્રયત્ન ઉપર છે, રચાયેલા આપણા માત્રા ઉપર. | ૨. ગદ્યમાં વિચારનું પ્રાધાન્ય હેાય છે એટલું જ ‘ભણકાર’માં નિરૂપણ છે. ‘લિરિક'માં ઊર્મિપ્રધાન તે જ ઉત્તમ કવિતા નહિ – એવું પ્રતિપાદન છે. ‘કવિતાસમૃદ્ધિ'માં વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જ્ઞાતિની ગણાવી. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં મેધા કરતાં પ્રતિભાને ઊંચે સ્થાને મૂકી પણ ૫છી તરત જ કહ્યું કે તમે જેને ઉત્તમ કાવ્ય કહેશો તે વિચારપ્રધાન છે એમ હું સાબિત કરી આપીશ. આ ખંડદર્શને એમના વિવેચનને દૂષિત બનાવ્યું. પ્રવાહિતાનો આગ્રહ ૫ણ ગુજરાતી ભાષાની પ્રકૃતિની અવગણના કરનારો છે. અંગ્રેજી છંદ પ્રયત્ન ઉપર છે, રચાયેલા આપણા માત્રા ઉપર. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||