ચિરકુમારસભા/૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 15: Line 15:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘જોઉં કોણ આવે તારી પાસે!’
‘જોઉં કોણ આવે તારી પાસે!’
તું રહેવાની એકેશ્વરી,
તું રહેવાની એકેશ્વરી,
એક હું રહેવાનો પાસે! -જોઉંo
એક હું રહેવાનો પાસે! -જોઉંo
</poem>
</poem>
Line 132: Line 129:


‘અભય દિયો તો બોલું મારી વિશ કી!’
‘અભય દિયો તો બોલું મારી વિશ કી!’
</poem>


{{Poem2Open}}
મૃત્યુંજય મનમાં મનમાં એની વાહવાહ પોકારવા લાગ્યો.  
મૃત્યુંજય મનમાં મનમાં એની વાહવાહ પોકારવા લાગ્યો.  
</poem>
{{Poem2Open}}


અક્ષયે મૃત્યુંજયને ગોદો મારી કહ્યું: ‘ગાવા લાગો, તમેય ભેગા ગાવા લાગો!’
અક્ષયે મૃત્યુંજયને ગોદો મારી કહ્યું: ‘ગાવા લાગો, તમેય ભેગા ગાવા લાગો!’
Line 398: Line 395:


મિટાવ મારી તર્સ!
મિટાવ મારી તર્સ!
</poem>


{{Poem2Open}}
પુરબાલા ગુસ્સે થઈને જતી રહી.
પુરબાલા ગુસ્સે થઈને જતી રહી.
</poem>
{{Poem2Open}}


અક્ષયે શૈલબાલાને હિંમત આપતાં કહ્યું: ‘ગભરાવાનું કારણ નથી.ગુસ્સો થવાથી મન સાફ થઈ જશે—જરા પસ્તાવોે પણ થશે—એ વખતે ખરી તક હશે.’
અક્ષયે શૈલબાલાને હિંમત આપતાં કહ્યું: ‘ગભરાવાનું કારણ નથી.ગુસ્સો થવાથી મન સાફ થઈ જશે—જરા પસ્તાવોે પણ થશે—એ વખતે ખરી તક હશે.’
Line 461: Line 458:
તેમ વધુ આગમાં પડે!
તેમ વધુ આગમાં પડે!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, આ કાગળનું ભૂંગળું શાનું છે?  
શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, આ કાગળનું ભૂંગળું શાનું છે?  


Line 471: Line 468:
અક્ષયે કહ્યું: ‘તમે ચાર બહેનોએ મળીને મારી સ્મરણશક્તિને એવી કબજે કરી લીધી છે કે મને બીજું યાદ જ નથી રહેતું.
અક્ષયે કહ્યું: ‘તમે ચાર બહેનોએ મળીને મારી સ્મરણશક્તિને એવી કબજે કરી લીધી છે કે મને બીજું યાદ જ નથી રહેતું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>


Line 476: Line 474:


ન ભૂલ્યું, ન ભૂલ્યું એક એ ચંદ્રાનન!’
ન ભૂલ્યું, ન ભૂલ્યું એક એ ચંદ્રાનન!’
</poem>
</poem>


Navigation menu