અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/આત્માનાં ખંડેર: યથાર્થનો સેતુબન્ધ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 14: Line 14:


{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક સમજ્યાં જવું શક્ય જે.
{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈ ય તે. (સોનેટ-૧૭)</poem>'''}}
અજાણ રમવું કશું! સમજવું રિબાઈ ય તે. (સોનેટ-૧૭)</poem>'''}}{{Poem2Open}}


આવા સ્વીકારને પરાજય ન કહીએ, એને જીવનનું એક યથાર્થ દર્શન કહીએ, જીવનની એક ઉપલબ્ધિ કહીએ, આધ્યાત્મિક અનુભૂતિ કહીએ. સામાન્યતઃ ‘નિશીથ’ની કવિતાના ને વિશેષતઃ ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સંદર્ભમાં કવિની કેફિયત મહત્ત્વતી, દ્યોતક હોઈ અહીં ઉતારીએ. “…અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી બંને યથાર્થના સેતુથી સંધાય છે. સોનેટમાળાના (‘આત્માનાં ખંડેર’) અંત ભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ (Nihilism), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અગેના પરાજયવાદ (Defeatism) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિઃસારતાવાદ (The absurd), અસ્તિત્વવાદ (Existentialism) એ બધાંનાં ઇંગિતો છે, પણ પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટીપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મકળે ચિરો યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.” (કવિનો શબ્દ, સં. સુરેશ દલાલ પૃ. ૨૩૭) કવિનું આ દર્શન ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સમસ્ત રચનાપ્રપંચમાં કેવી રીતે પ્રત્યક્ષ ને સિદ્ધ થતું આવે છે, કેવી રીતે નિખરી આવે છે એ જોવું રસપ્રદ થાય એમ છે.
આવા સ્વીકારને પરાજય ન કહીએ, એને જીવનનું એક યથાર્થ દર્શન કહીએ, જીવનની એક ઉપલબ્ધિ કહીએ, આધ્યાત્મિક અનુભૂતિ કહીએ. સામાન્યતઃ ‘નિશીથ’ની કવિતાના ને વિશેષતઃ ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સંદર્ભમાં કવિની કેફિયત મહત્ત્વતી, દ્યોતક હોઈ અહીં ઉતારીએ. “…અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી બંને યથાર્થના સેતુથી સંધાય છે. સોનેટમાળાના (‘આત્માનાં ખંડેર’) અંત ભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ (Nihilism), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અગેના પરાજયવાદ (Defeatism) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિઃસારતાવાદ (The absurd), અસ્તિત્વવાદ (Existentialism) એ બધાંનાં ઇંગિતો છે, પણ પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટીપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મકળે ચિરો યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.” (કવિનો શબ્દ, સં. સુરેશ દલાલ પૃ. ૨૩૭) કવિનું આ દર્શન ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સમસ્ત રચનાપ્રપંચમાં કેવી રીતે પ્રત્યક્ષ ને સિદ્ધ થતું આવે છે, કેવી રીતે નિખરી આવે છે એ જોવું રસપ્રદ થાય એમ છે.
Line 24: Line 24:
{{Block center|'''<poem>મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
{{Block center|'''<poem>મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
{{right|(સોનેટ-૬)}}</poem>'''}}
{{right|(સોનેટ-૬)}}</poem>'''}}{{Poem2Open}}


આ ઉરકુંજની, વ્યક્તિહૃદયની સંપત્તિ જગતમાં વેચવી છે, વહેંચવી છે, લૂંટાવવી છે. જેવું છે તેવું આ હૃદય, હૃદયનો પ્રેમ જગતને ચરણે ધરવો છે, પણ નાયકને સંકોચ છે, ન્યૂનતાની નમ્રતા સાથે એને અવગણનાને કે વગોવણીનો ભય પણ છે. એટલે જ નિજની હૃદયસંપત્તિને જગત સમક્ષ ખુલ્લી મૂકતાં તે આર્જવભરી વિનંતી કરે છે: ‘પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.” (સોનેટ-૭) અકિંચન, તુચ્છ, અલ્પસત્ત્વ છતાં મોંઘેરું એવું માનવહૃદય છે, એમાંથી ભલે જે મળે તે લેજો પણ એને કાચશોપીડશો નહિ. આવી ઉરની દેખાતી લઘુતામાં ખરેખર તો વિરાટનું દર્શન પામવાની ક્ષમતા રહેલી છે, અથવા એમ કે વિરાટનું દર્શન કરવા વિરાટ સ્વરૂપની અપેક્ષા નથી, આપણી અ૫ દૃષ્ટિશક્તિમાં પણ વિરાટનું આકલન કરવાનું સામર્થ્ય છે, એટલે અલ્પતા અંગે અસંતોષ સેવવાનું કારણ નથી. આખા વિશ્વને વ્યક્તિ એની સામેની સૃષ્ટિના આછાઓછા દર્શનથી પામી શકે છે ને એણે પામવું જોઈએ. કવિ મનુષ્યની આ અલ્પ પણ સર્વસમર્થ શક્તિને અનુલક્ષીને કહે છે:
આ ઉરકુંજની, વ્યક્તિહૃદયની સંપત્તિ જગતમાં વેચવી છે, વહેંચવી છે, લૂંટાવવી છે. જેવું છે તેવું આ હૃદય, હૃદયનો પ્રેમ જગતને ચરણે ધરવો છે, પણ નાયકને સંકોચ છે, ન્યૂનતાની નમ્રતા સાથે એને અવગણનાને કે વગોવણીનો ભય પણ છે. એટલે જ નિજની હૃદયસંપત્તિને જગત સમક્ષ ખુલ્લી મૂકતાં તે આર્જવભરી વિનંતી કરે છે: ‘પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.” (સોનેટ-૭) અકિંચન, તુચ્છ, અલ્પસત્ત્વ છતાં મોંઘેરું એવું માનવહૃદય છે, એમાંથી ભલે જે મળે તે લેજો પણ એને કાચશોપીડશો નહિ. આવી ઉરની દેખાતી લઘુતામાં ખરેખર તો વિરાટનું દર્શન પામવાની ક્ષમતા રહેલી છે, અથવા એમ કે વિરાટનું દર્શન કરવા વિરાટ સ્વરૂપની અપેક્ષા નથી, આપણી અ૫ દૃષ્ટિશક્તિમાં પણ વિરાટનું આકલન કરવાનું સામર્થ્ય છે, એટલે અલ્પતા અંગે અસંતોષ સેવવાનું કારણ નથી. આખા વિશ્વને વ્યક્તિ એની સામેની સૃષ્ટિના આછાઓછા દર્શનથી પામી શકે છે ને એણે પામવું જોઈએ. કવિ મનુષ્યની આ અલ્પ પણ સર્વસમર્થ શક્તિને અનુલક્ષીને કહે છે:


{{Block center|<poem>જહીં સ્થિર ઊભો તહીં જનસ્વભાવના કીમતી
{{Poem2Close}}{{Block center|'''<poem>જહીં સ્થિર ઊભો તહીં જનસ્વભાવના કીમતી
પ્રકાર બહુયે, કદાચ સહુયે વસ્યા, આંખ જો.
પ્રકાર બહુયે, કદાચ સહુયે વસ્યા, આંખ જો.
અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી
અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી
Line 38: Line 38:
સોનેટમાં જેમ અમુક પંક્તિઓ પછી એક ભાવવળાંક આવે છે, મોડ આવે છે, ફોટો આવે છે તેમ આ સેનેટમાળામાં ૧૧માં સોનેટથી કાવ્યનાયકની ભાવાનુભૂતિમાં એક વળાંક આવતા જોવાય છે. આગળનાં સોનેટમાં ને ખાસ કરીને ‘અશક્યાકાંક્ષા?’માં નાયકના ચિત્તમાં જે ઉત્સાહ-ઉલ્લાસ ને આશા-આકાંક્ષા સ્ફુરતાં જણાય છે તેના સામેના છેડેના ભાવો ‘આશા-કણી’માં પ્રગટ થાય છે. નાયકને સર્વત્ર નિરાશા, જાડ્ય, રુદન ને મરણ વ્યાપેલાં જણાય છે. એનો પરાજયનો ને નિઃસારતાનો ભાવ એટલો તો ઉત્કટ છે કે એ આત્મહત્યાનો પુરસ્કાર કરે છે ને આશામાં વ્યક્તિની આત્મહત્યા કરી લેવાની અશક્તિ જુએ છે. મૃત્યુનો ડર સેવનાર જિંદગી મૃત્યુનો જ અર્ક છે, નિચોડ છે, એટલે કે મૃત્યુ જ સર્વોપરિ છે એમ કહી એ જીવન ઉપર મૃત્યુના પ્રભુત્વને સ્થાપવા સુધી જાય છે. ૧૨મું સોનેટ ‘મૃત્યુ માંડે મીટ’ રચાયું છે ‘આશા-કણી’ પહેલાં, છેક ૧૯૩૦માં. કવિએ અહી એને ‘આશાકણી’ પછી મૂકીને મૃત્યુના પુરસ્કારના ભાવને વધુ તીવ્રોત્કટ કર્યો છે. મૃત્યુ વિશે નાયક હવે કોઈ ભ્રમમાં નથી. મૃત્યુ એટલે નવજન્મની ઉષા, અન્ય આનંદ પ્રવાસનો પંથ–એવા એવા ભ્રામક ખ્યાલોથી મુક્ત થઈને તે મૃત્યુને એની સમગ્ર રુદ્રતામાં, ભીષણતામાં સ્વીકારવા, ભેટવા તૈયાર થાય છે. ‘મુખ ઉઘાડ તુજ શાંતચિત્ત તવ દંત ગણીશ હું’ એ પંક્તિમાં કવિની મૃત્યુનો સામનો કરવાની તેના પર વિજય મેળવવાની એષણાનો નહિ પણ મૃત્યુને શાંતિથી સ્વીકારી લેવાની ધીરતા-દૃઢતાને ભાવ વ્યક્ત થાય છે. આ બન્ને સોનેટમાંના મૃત્યુ વિશેના ઉદ્ગારોમાં મૃત્યુના તટસ્થ તાત્ત્વિક દર્શન કરતાં વધારે તો તેનું ભાવપૃષ્ટ ભાવાવેશી ચિંતન રહેલું સમજાય છે.
સોનેટમાં જેમ અમુક પંક્તિઓ પછી એક ભાવવળાંક આવે છે, મોડ આવે છે, ફોટો આવે છે તેમ આ સેનેટમાળામાં ૧૧માં સોનેટથી કાવ્યનાયકની ભાવાનુભૂતિમાં એક વળાંક આવતા જોવાય છે. આગળનાં સોનેટમાં ને ખાસ કરીને ‘અશક્યાકાંક્ષા?’માં નાયકના ચિત્તમાં જે ઉત્સાહ-ઉલ્લાસ ને આશા-આકાંક્ષા સ્ફુરતાં જણાય છે તેના સામેના છેડેના ભાવો ‘આશા-કણી’માં પ્રગટ થાય છે. નાયકને સર્વત્ર નિરાશા, જાડ્ય, રુદન ને મરણ વ્યાપેલાં જણાય છે. એનો પરાજયનો ને નિઃસારતાનો ભાવ એટલો તો ઉત્કટ છે કે એ આત્મહત્યાનો પુરસ્કાર કરે છે ને આશામાં વ્યક્તિની આત્મહત્યા કરી લેવાની અશક્તિ જુએ છે. મૃત્યુનો ડર સેવનાર જિંદગી મૃત્યુનો જ અર્ક છે, નિચોડ છે, એટલે કે મૃત્યુ જ સર્વોપરિ છે એમ કહી એ જીવન ઉપર મૃત્યુના પ્રભુત્વને સ્થાપવા સુધી જાય છે. ૧૨મું સોનેટ ‘મૃત્યુ માંડે મીટ’ રચાયું છે ‘આશા-કણી’ પહેલાં, છેક ૧૯૩૦માં. કવિએ અહી એને ‘આશાકણી’ પછી મૂકીને મૃત્યુના પુરસ્કારના ભાવને વધુ તીવ્રોત્કટ કર્યો છે. મૃત્યુ વિશે નાયક હવે કોઈ ભ્રમમાં નથી. મૃત્યુ એટલે નવજન્મની ઉષા, અન્ય આનંદ પ્રવાસનો પંથ–એવા એવા ભ્રામક ખ્યાલોથી મુક્ત થઈને તે મૃત્યુને એની સમગ્ર રુદ્રતામાં, ભીષણતામાં સ્વીકારવા, ભેટવા તૈયાર થાય છે. ‘મુખ ઉઘાડ તુજ શાંતચિત્ત તવ દંત ગણીશ હું’ એ પંક્તિમાં કવિની મૃત્યુનો સામનો કરવાની તેના પર વિજય મેળવવાની એષણાનો નહિ પણ મૃત્યુને શાંતિથી સ્વીકારી લેવાની ધીરતા-દૃઢતાને ભાવ વ્યક્ત થાય છે. આ બન્ને સોનેટમાંના મૃત્યુ વિશેના ઉદ્ગારોમાં મૃત્યુના તટસ્થ તાત્ત્વિક દર્શન કરતાં વધારે તો તેનું ભાવપૃષ્ટ ભાવાવેશી ચિંતન રહેલું સમજાય છે.


{{Block center|<poem>અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો,
{{Poem2Close}}{{Block center|'''<poem>અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો,
મૃત્યુથી ત્રાસતાં તો યે જિંદગી અર્ક મૃત્યુનો.
મૃત્યુથી ત્રાસતાં તો યે જિંદગી અર્ક મૃત્યુનો.
{{right|(સોનેટ-૧૧)}}
{{right|(સોનેટ-૧૧)}}
Line 54: Line 54:
આમ નિર્ભાન્ત થવા કરતો નાયકને અહમ્ વળી એક વધુ આશા-અપેક્ષામાં લપટાય છે. એ હવે એની એકલતાને, એની જીવનવ્યર્થતાને ભૂલવા ને સાર્થક્ય પામવા પ્રકૃતિ પાસે જવાનો નિરધાર કરે છે ને જાય છે. જલનિધિ પાસે એ અમૃતની આશા રાખે છે, જગતથી થયેલા કૂડા અનુભવો ભૂલવાની ને આશ્વાસન પામવાની ખેવના રાખે છે, પણ જલનિધિ-પ્રકૃતિ પણ એને ઉપેક્ષાથી હતાશ કરી મૂકે છે. શાતા પામવા માટે સમુદ્રમાં ઝંપલાવનાર નાયકના દેહને કાંઠા ભણી પાછો હડસેલીને સમુદ્ર ભણે છે:
આમ નિર્ભાન્ત થવા કરતો નાયકને અહમ્ વળી એક વધુ આશા-અપેક્ષામાં લપટાય છે. એ હવે એની એકલતાને, એની જીવનવ્યર્થતાને ભૂલવા ને સાર્થક્ય પામવા પ્રકૃતિ પાસે જવાનો નિરધાર કરે છે ને જાય છે. જલનિધિ પાસે એ અમૃતની આશા રાખે છે, જગતથી થયેલા કૂડા અનુભવો ભૂલવાની ને આશ્વાસન પામવાની ખેવના રાખે છે, પણ જલનિધિ-પ્રકૃતિ પણ એને ઉપેક્ષાથી હતાશ કરી મૂકે છે. શાતા પામવા માટે સમુદ્રમાં ઝંપલાવનાર નાયકના દેહને કાંઠા ભણી પાછો હડસેલીને સમુદ્ર ભણે છે:


{{Block center|<poem>‘જા રે તારે જગ, ઉભયથી કે ન સંબંધ મારે.’
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જા રે તારે જગ, ઉભયથી કે ન સંબંધ મારે.’
{{right|(સોનેટ-૧૩)}}</poem>}}
{{right|(સોનેટ-૧૩)}}</poem>}}
નિરાશા, હતાશા, ઉપેક્ષા, વૈફલ્યથી ઘવાયેલું વ્યક્તિત્વ હવે મનુષ્યને લાચાર બિચારો જુએ છે. આ જગતમાં એણે કેટકેટલા સપ્રયત્નો કર્યા, સૌન્દર્યની, પ્રેમની કેટકેટલી ઝંખના ને સાધના કરી, પણ એ બધું અવરથા ગયું, એટલું જ નહિ એમ કરતાં જે આભાસનું, ભ્રાન્તિનું સુખ હતું તે પણ ગયું. આખરે નિયતિએ, વિષમ વિરોધી તત્ત્વો–સત્ત્વોએ એને છેતર્યો, એની પાસેથી મૃગજળની રમ્ય ભ્રમણા પણ ખૂંચવી લીધી.
નિરાશા, હતાશા, ઉપેક્ષા, વૈફલ્યથી ઘવાયેલું વ્યક્તિત્વ હવે મનુષ્યને લાચાર બિચારો જુએ છે. આ જગતમાં એણે કેટકેટલા સપ્રયત્નો કર્યા, સૌન્દર્યની, પ્રેમની કેટકેટલી ઝંખના ને સાધના કરી, પણ એ બધું અવરથા ગયું, એટલું જ નહિ એમ કરતાં જે આભાસનું, ભ્રાન્તિનું સુખ હતું તે પણ ગયું. આખરે નિયતિએ, વિષમ વિરોધી તત્ત્વો–સત્ત્વોએ એને છેતર્યો, એની પાસેથી મૃગજળની રમ્ય ભ્રમણા પણ ખૂંચવી લીધી.


{{Block center|<poem>બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;
{{Poem2Close}}{{Block center|'''<poem>બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;
વૃથા યત્ને ખુએ મૃગજળની યે રમ્ય ભ્રમણા.
વૃથા યત્ને ખુએ મૃગજળની યે રમ્ય ભ્રમણા.
{{right|(સોનેટ-૧૪)}}</poem>}}
{{right|(સોનેટ-૧૪)}}</poem>}}
Line 64: Line 64:
આવા અનુભવને અંતે એ એક સમજણમાં આવીને ઠરે છે. આ સમજણ એટલે જીવન નહિ, પણ મૃત્યુ, સુખ નહિ, પણ દુઃખ જ યથાર્થ છે. આનંદો બધા અસત્ છે, મિથ્યા છે ને એ મિથ્યાના સુખની મદિરા કરતાં તો યથાર્થના દુ:ખનાં આંસુ જ વધારે સારાં એવી સમજ એનામાં ઊગે છે. આ યથાર્થના અસ્વીકારમાં રહેલી વંચનાની અકળામણમાં એ જાણે પોતાને જ ટોકતો હોય, ઠપકો આપતો હોય એમ કહે છે:
આવા અનુભવને અંતે એ એક સમજણમાં આવીને ઠરે છે. આ સમજણ એટલે જીવન નહિ, પણ મૃત્યુ, સુખ નહિ, પણ દુઃખ જ યથાર્થ છે. આનંદો બધા અસત્ છે, મિથ્યા છે ને એ મિથ્યાના સુખની મદિરા કરતાં તો યથાર્થના દુ:ખનાં આંસુ જ વધારે સારાં એવી સમજ એનામાં ઊગે છે. આ યથાર્થના અસ્વીકારમાં રહેલી વંચનાની અકળામણમાં એ જાણે પોતાને જ ટોકતો હોય, ઠપકો આપતો હોય એમ કહે છે:


{{Block center|<poem>અસત્ આનંદોની પરબ રચી વહેંચો ન મદિરા,
{{Poem2Close}}{{Block center|'''<poem>અસત્ આનંદોની પરબ રચી વહેંચો ન મદિરા,
ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં.
ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં.
{{right|(સોનેટ-૧૫)}}</poem>}}
{{right|(સોનેટ-૧૫)}}</poem>}}
Line 70: Line 70:
૧૬મા સોનેટ ‘અફર એક ઉષા’ના સ્વતંત્ર સોનેટ ઘટક તરીકે નભવા સંબંધમાં કવિને ભલે અંદેશો હોય (જુઓ. ‘નિશીથ’ ત્રી.આ.નું વિવરણ, પૃ. ૧૭૨), પણ માલામાં આ કૃતિ પ્રથમ સોનેટ ‘ઊગી ઉષા’ના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની છે. બન્ને સેનેટની કલ્પન–સામગ્રીની સમાનતા ને ભાવ-વિરોધ સમગ્ર સોનેટમાલાના વસ્તુ-વિષયનું કેન્દ્ર છે. જે ભૂમિ ઉપર ઊભા રહીને નાયકે પોતાના અહમ્‌નો વિસ્તાર અનુભવ્યો હતો, વિજેતા થવાનો ઓરતો સેવ્યો હતો તે જ ભૂમિ હવે જીવન અને જગતના પ્રાપ્ત અનુભવે પછી એને ખંડેર લાગે છે. અહમ્‌ને જે પછાડ મળી તેનાથી હતપ્રભ થઈને હવે એ રૂદનનો આશ્રય લે છે, દિલાસો શોધે છે. આ દિલાસો ગીતમાંથી મેળવવો એ મથે છે, પણ માત્ર ખંડેરનું કરુણ ગીત એને આશ્વાસન આપી શકે એમ નથી. હાર ખાઈને નાયક ગીત ગાવામાં દિલાસો શોધીને અટકી ગયા હોત તે તો માળાનું આ છેલ્લું સોનેટ હોત, પણ એમ બન્યું નથી. પછડાટમાંથી ઊભા થઈને એણે જીવનને માર્ગ શોધવાનો છે, ને એ માર્ગે ગતિ કરવાની છે. આ માર્ગ, આવા માર્ગની સમજ એ અંતે પામે છે. ૧૭મા છેલ્લા સોનેટ ‘યથાર્થ જ સુપથ એક’માં કવિએ એવી સમજને નાયકના સંકલ્પરૂપે રજૂ કરી છે. હવે માણસ, પ્રકૃતિ કે નિયતિ પાસે કશી આશા અપેક્ષા રાખવાની નથી, એમના થકી મળેલી ઉપેક્ષા, અવગણના, વિફલતાને ગાયાં કરવાનું વ્યર્થ છે; કટુ અનુભવો વિશે ફરિયાદ કર્યા કરવાને પણ કશો અર્થ નથી. હવે રાવફરિયાદ, અજંપો, શક્તિની યાચના, આદર્શ, દુરિતલોપની ઝંખના—બધું છોડીને યથાર્થના સ્વીકારમાં જ સમાધાન શોધવું રહ્યું. એ જ ઇષ્ટ છે, એ જ અનિવાર્ય છે ને એ જ ભાવિ જીવનના પંથનું પ્રેરક ચાલક તત્ત્વ, બલ બની શકે એમ છે. નાયક જાણે એક નિર્ણય-નિશ્ચય જાહેર કરતા હોય એમ કહે છે:
૧૬મા સોનેટ ‘અફર એક ઉષા’ના સ્વતંત્ર સોનેટ ઘટક તરીકે નભવા સંબંધમાં કવિને ભલે અંદેશો હોય (જુઓ. ‘નિશીથ’ ત્રી.આ.નું વિવરણ, પૃ. ૧૭૨), પણ માલામાં આ કૃતિ પ્રથમ સોનેટ ‘ઊગી ઉષા’ના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની છે. બન્ને સેનેટની કલ્પન–સામગ્રીની સમાનતા ને ભાવ-વિરોધ સમગ્ર સોનેટમાલાના વસ્તુ-વિષયનું કેન્દ્ર છે. જે ભૂમિ ઉપર ઊભા રહીને નાયકે પોતાના અહમ્‌નો વિસ્તાર અનુભવ્યો હતો, વિજેતા થવાનો ઓરતો સેવ્યો હતો તે જ ભૂમિ હવે જીવન અને જગતના પ્રાપ્ત અનુભવે પછી એને ખંડેર લાગે છે. અહમ્‌ને જે પછાડ મળી તેનાથી હતપ્રભ થઈને હવે એ રૂદનનો આશ્રય લે છે, દિલાસો શોધે છે. આ દિલાસો ગીતમાંથી મેળવવો એ મથે છે, પણ માત્ર ખંડેરનું કરુણ ગીત એને આશ્વાસન આપી શકે એમ નથી. હાર ખાઈને નાયક ગીત ગાવામાં દિલાસો શોધીને અટકી ગયા હોત તે તો માળાનું આ છેલ્લું સોનેટ હોત, પણ એમ બન્યું નથી. પછડાટમાંથી ઊભા થઈને એણે જીવનને માર્ગ શોધવાનો છે, ને એ માર્ગે ગતિ કરવાની છે. આ માર્ગ, આવા માર્ગની સમજ એ અંતે પામે છે. ૧૭મા છેલ્લા સોનેટ ‘યથાર્થ જ સુપથ એક’માં કવિએ એવી સમજને નાયકના સંકલ્પરૂપે રજૂ કરી છે. હવે માણસ, પ્રકૃતિ કે નિયતિ પાસે કશી આશા અપેક્ષા રાખવાની નથી, એમના થકી મળેલી ઉપેક્ષા, અવગણના, વિફલતાને ગાયાં કરવાનું વ્યર્થ છે; કટુ અનુભવો વિશે ફરિયાદ કર્યા કરવાને પણ કશો અર્થ નથી. હવે રાવફરિયાદ, અજંપો, શક્તિની યાચના, આદર્શ, દુરિતલોપની ઝંખના—બધું છોડીને યથાર્થના સ્વીકારમાં જ સમાધાન શોધવું રહ્યું. એ જ ઇષ્ટ છે, એ જ અનિવાર્ય છે ને એ જ ભાવિ જીવનના પંથનું પ્રેરક ચાલક તત્ત્વ, બલ બની શકે એમ છે. નાયક જાણે એક નિર્ણય-નિશ્ચય જાહેર કરતા હોય એમ કહે છે:


{{Block center|<poem>યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
{{Poem2Close}}{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.
{{right|(સોનેટ-૧૭)}}</poem>}}
{{right|(સોનેટ-૧૭)}}</poem>}}

Navigation menu