સંચયન-૮: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 634: Line 634:


== ॥ કલાજગત ॥ ==
== ॥ કલાજગત ॥ ==
<center><big><big>{{color|#000066|સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો }}</big></big>
<center><big><big>{{color|#000066|સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો }}</big></big><br>
<big>{{Color|#0066cc|'''હરીશ મીનાશ્રુ '''}}</big></center>
<big>{{Color|#0066cc|'''હરીશ મીનાશ્રુ '''}}</big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
 
જ્ઞાનવિજ્ઞાનનો કોઈપણ વિષય, એક સંકુલ મંજૂષા કે સંચય જેવો હોય છે. કોઈ કૂંચીથી કશું ખૂલે ખરું પણ એની સાથે જ બીજા ઘણાં બધાં બંધ ખાનાં જોવા મળે, જેની કૂંચી હજી શોધવાની હોય, ને શક્ય છે કે ચોરખાનું તો જડે જ નહીં! એટલે કળા કે જ્ઞાનની મીમાંસા કરનાર કબીર સાહેબની જેમ ખાતરીપૂર્વક એવું ન કહી શકે કે ‘કહે કબીર નિર્ભય હો હંસા, કુંજી બતા દૂં તાલા ખૂલન કી’.
જ્ઞાનવિજ્ઞાનનો કોઈપણ વિષય, એક સંકુલ મંજૂષા કે સંચય જેવો હોય છે. કોઈ કૂંચીથી કશું ખૂલે ખરું પણ એની સાથે જ બીજા ઘણાં બધાં બંધ ખાનાં જોવા મળે, જેની કૂંચી હજી શોધવાની હોય, ને શક્ય છે કે ચોરખાનું તો જડે જ નહીં! એટલે કળા કે જ્ઞાનની મીમાંસા કરનાર કબીર સાહેબની જેમ ખાતરીપૂર્વક એવું ન કહી શકે કે ‘કહે કબીર નિર્ભય હો હંસા, કુંજી બતા દૂં તાલા ખૂલન કી’.
વિષ્ણુધર્મોત્તરપુરાણની રૂપકકથા કળાભાવન બાબતે આપણને સર્વાશ્લેષી બનવા સૂચવે છે કારણ કે કોઈ કળા અન્ય કળાઓથી પૃથક નથી, બધી કળાઓ આંતરસંબંધે બંધાયેલી છે. આપણે પણ એ ભૂમિકા પર સ્થિર રહીને વાત માંડવાની છે સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધની. સાહિત્ય અને દૃશ્યકળાઓ બન્ને ગહન અને સંકુલ કળાપ્રકારો છે ને બંનેના આંતરસંબંધો પણ એટલા જ ગહન અને સંકુલ છે. સાહિત્ય જ્ઞાનસંવેદનની મનોસૃષ્ટ અને મનોસંવેદ્ય કળા છે, અપ્રત્યક્ષ છે. એને દેહ કરતાં મનનું આલંબન વિશેષ છે. દૃશ્યકળાઓ મૂલત: દૃષ્ટિની કળાઓ છે, મુખ્યત્વે દૃષ્ટિની ઇન્દ્રિય પર નિર્ભર  છે, એ પ્રત્યક્ષતાને સાધવા મથે છે. આપણે વાત કરવાની છે અમૂર્ત અને મૂર્ત વચ્ચેના, અદૃશ્ય અને દૃશ્ય વચ્ચેના, લક્ષ અને વાચ્ય વચ્ચેનાં આંતરસંબંધની.
વિષ્ણુધર્મોત્તરપુરાણની રૂપકકથા કળાભાવન બાબતે આપણને સર્વાશ્લેષી બનવા સૂચવે છે કારણ કે કોઈ કળા અન્ય કળાઓથી પૃથક નથી, બધી કળાઓ આંતરસંબંધે બંધાયેલી છે. આપણે પણ એ ભૂમિકા પર સ્થિર રહીને વાત માંડવાની છે સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધની. સાહિત્ય અને દૃશ્યકળાઓ બન્ને ગહન અને સંકુલ કળાપ્રકારો છે ને બંનેના આંતરસંબંધો પણ એટલા જ ગહન અને સંકુલ છે. સાહિત્ય જ્ઞાનસંવેદનની મનોસૃષ્ટ અને મનોસંવેદ્ય કળા છે, અપ્રત્યક્ષ છે. એને દેહ કરતાં મનનું આલંબન વિશેષ છે. દૃશ્યકળાઓ મૂલત: દૃષ્ટિની કળાઓ છે, મુખ્યત્વે દૃષ્ટિની ઇન્દ્રિય પર નિર્ભર  છે, એ પ્રત્યક્ષતાને સાધવા મથે છે. આપણે વાત કરવાની છે અમૂર્ત અને મૂર્ત વચ્ચેના, અદૃશ્ય અને દૃશ્ય વચ્ચેના, લક્ષ અને વાચ્ય વચ્ચેનાં આંતરસંબંધની.

Navigation menu