દક્ષિણાયન/પ્રાસ્તાવિક (પહેલી આવૃત્તિ વેળાએ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 72: Line 72:
મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે!
મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે!


{{rh|૧૬-૪-૮૩<br>'''|પોંડિચેરી|'''||સુન્દરમ્}}
{{rh|૧૬-૪-૮૩'''|પોંડિચેરી|'''||સુન્દરમ્}}
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 179: Line 179:
હિન્દુ કળા સર્વથા બુદ્ધિનાં બંધનોમાંથી મુક્ત થઈ લાગે છે. તેમાં એકતા નથી અને તેને એકતાની જરૂર પણ નથી. પણ એટલા જ કારણે તે જ્યારે બુદ્ધિથી ૫૨ તત્ત્વોને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે, ત્યારે બીજી કોઈ પણ ચીજ કે વ્યક્તિ કરતાં વધારે સમર્થ રીતે તેને મૂર્તિમંત કરી શકે છે. કદાચ એકલી હિન્દુ કળા જ અદૃશ્ય વસ્તુઓને દૃશ્ય જગતમાં પ્રગટ કરવાને સફળ થઈ છે, ઑલિમ્પસની આખી દેવસેના કરતાંય નૃત્ય કરતા એકલા નટરાજમાં દિવ્યતાનું તત્ત્વ વધારે પ્રમાણમાં મૂર્ત થયેલું છે.
હિન્દુ કળા સર્વથા બુદ્ધિનાં બંધનોમાંથી મુક્ત થઈ લાગે છે. તેમાં એકતા નથી અને તેને એકતાની જરૂર પણ નથી. પણ એટલા જ કારણે તે જ્યારે બુદ્ધિથી ૫૨ તત્ત્વોને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે, ત્યારે બીજી કોઈ પણ ચીજ કે વ્યક્તિ કરતાં વધારે સમર્થ રીતે તેને મૂર્તિમંત કરી શકે છે. કદાચ એકલી હિન્દુ કળા જ અદૃશ્ય વસ્તુઓને દૃશ્ય જગતમાં પ્રગટ કરવાને સફળ થઈ છે, ઑલિમ્પસની આખી દેવસેના કરતાંય નૃત્ય કરતા એકલા નટરાજમાં દિવ્યતાનું તત્ત્વ વધારે પ્રમાણમાં મૂર્ત થયેલું છે.


{{rh|કાઉન્ટ હરમાન કેસરલિંગ<br>'''||'''||[ટ્રાવેલ ડાયરી ઑવ અ ફિલોસૉફર: પૃ. ૯૯]}}
{{rh|કાઉન્ટ હરમાન કેસરલિંગ'''||'''||[ટ્રાવેલ ડાયરી ઑવ અ ફિલોસૉફર: પૃ. ૯૯]}}
{{Poem2Close}}
{{Poem2Close}}


Navigation menu