31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડેડાટ}} | {{Heading|કડેડાટ|ઝવેરચંદ મેઘાણી}} | ||
'''કડેડાટ''' (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ', ૧૯૭૨) દરજણ દેરાણી-જેઠાણી સૂરજ અને સંતોક માની જણી બહેનો જેમ જીવતી હતી. લડાઈના સમયમાં ગામડું મૂકી લશ્કરના ડ્રેસ સીવવા મુંબઈ ગયેલા પતિ પાછળ ગયેલી એ બંનેમાંથી સૂરજ ક્ષયમાં પટકાઈ ગામ પાછી આવે છે. સંતોકના હાથની સેવાના ઓરતા સાથે સૂરજ કડેડાટ મૃત્યુ પામી છે. સંતોકને સૂરજની ચાકરી કરવાની મનાઈ એના પતિએ જ ફરમાવેલી એવી વિગત સાથે પૂરી થતી વાર્તામાં કડેડાટ તૂટી રહેલા માનવ્યનું નિરૂપણ સરસ રીતે થયું છે. | '''કડેડાટ''' (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ', ૧૯૭૨) દરજણ દેરાણી-જેઠાણી સૂરજ અને સંતોક માની જણી બહેનો જેમ જીવતી હતી. લડાઈના સમયમાં ગામડું મૂકી લશ્કરના ડ્રેસ સીવવા મુંબઈ ગયેલા પતિ પાછળ ગયેલી એ બંનેમાંથી સૂરજ ક્ષયમાં પટકાઈ ગામ પાછી આવે છે. સંતોકના હાથની સેવાના ઓરતા સાથે સૂરજ કડેડાટ મૃત્યુ પામી છે. સંતોકને સૂરજની ચાકરી કરવાની મનાઈ એના પતિએ જ ફરમાવેલી એવી વિગત સાથે પૂરી થતી વાર્તામાં કડેડાટ તૂટી રહેલા માનવ્યનું નિરૂપણ સરસ રીતે થયું છે. <br> {{right|'''ર.'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||