31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કાંઠાનું જળ|કંદર્પ ર. દેસાઈ}} | {{Heading|કાંઠાનું જળ|કંદર્પ ર. દેસાઈ}} | ||
કાંઠાનું જળ (કંદર્પ ર. દેસાઈ; ‘કાંઠાનું જળ', ૨૦૦૦) કૈશોર્ય છોડી યૌવનના પગથિયે ઊભેલા કથાનાયક નાનભૈના બે જીવનપ્રસંગો - તળાવના કાંઠાના જળમાં ડૂબતી વેળા કાનમાં ભમરીઓ બોલી હતી તે તેમ જ પડોશી જશીબાના દેહસરોવરમાં ડૂબી જવાની ક્ષણે ફરી કાનમાં બોલેલી પેલી ભમરીઓની વચ્ચે વાર્તા સરજાઈ છે પણ કથાપ્રસંગો સરળ રેખિક ગતિએ ન આલેખાતો ચૈતસિક સમયને અનુસરે છે. કૈશોર્યનું યૌવનમાં થયેલું રૂપાંતરણ અહીં પ્રથમ જાતીય અનુભવના નિરૂપણથી સંવત તેમ જ કલાત્મક નીવડ્યું છે. <br> {{right|'''ઈ.'''}}<br> | '''કાંઠાનું જળ''' (કંદર્પ ર. દેસાઈ; ‘કાંઠાનું જળ', ૨૦૦૦) કૈશોર્ય છોડી યૌવનના પગથિયે ઊભેલા કથાનાયક નાનભૈના બે જીવનપ્રસંગો - તળાવના કાંઠાના જળમાં ડૂબતી વેળા કાનમાં ભમરીઓ બોલી હતી તે તેમ જ પડોશી જશીબાના દેહસરોવરમાં ડૂબી જવાની ક્ષણે ફરી કાનમાં બોલેલી પેલી ભમરીઓની વચ્ચે વાર્તા સરજાઈ છે પણ કથાપ્રસંગો સરળ રેખિક ગતિએ ન આલેખાતો ચૈતસિક સમયને અનુસરે છે. કૈશોર્યનું યૌવનમાં થયેલું રૂપાંતરણ અહીં પ્રથમ જાતીય અનુભવના નિરૂપણથી સંવત તેમ જ કલાત્મક નીવડ્યું છે. <br> {{right|'''ઈ.'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||