32,222
edits
(+૧) |
(+૧) |
||
| Line 3: | Line 3: | ||
'''દીકરીયાળ''' (જિતેન્દ્ર પટેલ; ‘૨૦૦૧ની શ્રેષ્ઠ વાર્તાઓ', સં. રમણ સોની, ૨૦૦૨) જેરામ-સમુને સાત દીકરિયુંનો ઘાઘરિયો ઘેર છે. એમનાં ટાણાંપ્રસંગ ઉકેલવામાં કંતાઈ જવાયું છે. એમની નાનકી બે-જીવી છે. એનું કાંઈ પચ્ચી-પચ્ચાસમાં પૂરું નથી થવાનું - આ અભાગણિયું જીવવા નહીં દે - એમ મૂંઝાતી સમુને જેરામ નાનીને ઘરેથી આવેલો કાગળ વાંચી સંભળાવતાં, નાનીનો દીકરો વળી ગયો - એને સારા સમાચાર ગણે છે – ત્યારે સમુ કહે છે હવે આગળ બોલશો મા, હું યે મનેખ છું. મને ય રુદિયું છે... વિપન્નતાથી રહેસાંતી સમુ મૂએલા ભાણેજડા પાછળ પોક મૂકી રડી પડે છે. <br>{{right|'''ઈ.'''}}<br> | '''દીકરીયાળ''' (જિતેન્દ્ર પટેલ; ‘૨૦૦૧ની શ્રેષ્ઠ વાર્તાઓ', સં. રમણ સોની, ૨૦૦૨) જેરામ-સમુને સાત દીકરિયુંનો ઘાઘરિયો ઘેર છે. એમનાં ટાણાંપ્રસંગ ઉકેલવામાં કંતાઈ જવાયું છે. એમની નાનકી બે-જીવી છે. એનું કાંઈ પચ્ચી-પચ્ચાસમાં પૂરું નથી થવાનું - આ અભાગણિયું જીવવા નહીં દે - એમ મૂંઝાતી સમુને જેરામ નાનીને ઘરેથી આવેલો કાગળ વાંચી સંભળાવતાં, નાનીનો દીકરો વળી ગયો - એને સારા સમાચાર ગણે છે – ત્યારે સમુ કહે છે હવે આગળ બોલશો મા, હું યે મનેખ છું. મને ય રુદિયું છે... વિપન્નતાથી રહેસાંતી સમુ મૂએલા ભાણેજડા પાછળ પોક મૂકી રડી પડે છે. <br>{{right|'''ઈ.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દાદા | ||
|next = ક્રાઈસ્ટ | |next = દૂસરો ક્રાઈસ્ટ | ||
}} | }} | ||