સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/વિવેચનમાં કટોકટી?: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ)|મણિલાલ હ. પટેલ}}
{{Heading|સિદ્ધાંતવિચાર|() વિવેચનમાં કટોકટી?}}


{{Poem2Open}}
{{Poem2Open}}
સિદ્ધાંતવિચાર
(૧) વિવેચનમાં કટોકટી?
ગુજરાતી વિવેચનમાં ક્યાં કોને કયા પ્રકારની કટોકટી વરતાય છે? બહુ ઓછા લોકોને આવી કશી ચિંતા હોય છે. જો તોદોરોવ જેવા આજે પણ એમ કહેતા હોય કે વિઘટન-પુનર્નિર્મિતિ, સંરચનાવાદ કે સંકેતશાસ્ત્રની ચર્ચા માત્ર યુનિવર્સિટી પૂરતી મર્યાદિત છે, મોટા ભાગની પ્રજાને આ બધા પ્રશ્નોમાં કશો જ રસ નથી, તો આપણી યુનિવર્સિટીઓમાં-કૉલેજોમાં સાહિત્યના ઘણાખરા શિક્ષકોને આવા પ્રશ્નો ક્યારેય નડયા ન હતા અને કદાચ નડવાના પણ નથી. આ વાતાવરણ પોતે જ એક કટોકટીનું સૂચક નથી? મિલાન કુંડેરા જેવા નવલકથાકારને તો ભય છે કે સરમુખત્યારશાહી જ નહીં પણ આપણી ટેકનોલોજીપ્રધાન સંસ્કૃતિ આપણને નર્યા વર્તમાનવાદી બનાવીને સમગ્ર ભૂતકાળ આપણી પાસેથી ઝૂંટવી લેવા માગે છે, આપણને વિસ્મૃતિના ભોગ બનાવીને એ અવસ્થાને નિર્દોષ, શિશુસહજ મનાવવામાં આવે છે. આ પરિસ્થિતિ માત્ર સાહિત્યજગતની જ નહીં પણ સમગ્ર સાંસ્કૃતિક જીવનની કટોકટી તરફ આપણને ધકેલી રહી છે. આને પરિણામે સર્જાશે લાંબા ગાળાની સુષુપ્તાવસ્થા અને છેવટે મૃતાવસ્થા.
ગુજરાતી વિવેચનમાં ક્યાં કોને કયા પ્રકારની કટોકટી વરતાય છે? બહુ ઓછા લોકોને આવી કશી ચિંતા હોય છે. જો તોદોરોવ જેવા આજે પણ એમ કહેતા હોય કે વિઘટન-પુનર્નિર્મિતિ, સંરચનાવાદ કે સંકેતશાસ્ત્રની ચર્ચા માત્ર યુનિવર્સિટી પૂરતી મર્યાદિત છે, મોટા ભાગની પ્રજાને આ બધા પ્રશ્નોમાં કશો જ રસ નથી, તો આપણી યુનિવર્સિટીઓમાં-કૉલેજોમાં સાહિત્યના ઘણાખરા શિક્ષકોને આવા પ્રશ્નો ક્યારેય નડયા ન હતા અને કદાચ નડવાના પણ નથી. આ વાતાવરણ પોતે જ એક કટોકટીનું સૂચક નથી? મિલાન કુંડેરા જેવા નવલકથાકારને તો ભય છે કે સરમુખત્યારશાહી જ નહીં પણ આપણી ટેકનોલોજીપ્રધાન સંસ્કૃતિ આપણને નર્યા વર્તમાનવાદી બનાવીને સમગ્ર ભૂતકાળ આપણી પાસેથી ઝૂંટવી લેવા માગે છે, આપણને વિસ્મૃતિના ભોગ બનાવીને એ અવસ્થાને નિર્દોષ, શિશુસહજ મનાવવામાં આવે છે. આ પરિસ્થિતિ માત્ર સાહિત્યજગતની જ નહીં પણ સમગ્ર સાંસ્કૃતિક જીવનની કટોકટી તરફ આપણને ધકેલી રહી છે. આને પરિણામે સર્જાશે લાંબા ગાળાની સુષુપ્તાવસ્થા અને છેવટે મૃતાવસ્થા.
આપણા સમગ્ર જીવનમાં સાહિત્ય – કળા વિશે જે પુનર્વિચાર થઈ રહ્યો છે તેને કારણે ઘણા ગંભીર પ્રશ્નો જન્મ્યા – જેનો થોડો ઘણો ચિતાર ‘સાહિત્યનો મૃત્યુઘંટ?', 'રૂપરચનાથી વિઘટન સુધી' જેવા લેખોમાં આપ્યો છે એટલે તેનું પુનરાવર્તન નહીં કરું. કેટલાંક દેખીતાં કે વ્યાવહારિક કારણોસર રમાતા ખેલોમાંથી કટોકટીનાં કારણો મળે પણ એની ચર્ચા શાસ્ત્રીય ન ગણાય એટલે એ ટાળીએ. વિવેચનની કટોકટી માટે જાગતિક પરિવેશ, ભારતીય પરિવેશ અને છેવટે પ્રાદેશિક પરિવેશ સુધી આવી પહોંચવું જોઈએ. ભારતીય ભાષાઓનાં સામયિકોની, અને એ ભાષાઓની અપૂરતી જાણકારીને કારણે આ વચલી કડીની વાત નહીં કરી શકાય.
આપણા સમગ્ર જીવનમાં સાહિત્ય – કળા વિશે જે પુનર્વિચાર થઈ રહ્યો છે તેને કારણે ઘણા ગંભીર પ્રશ્નો જન્મ્યા – જેનો થોડો ઘણો ચિતાર ‘સાહિત્યનો મૃત્યુઘંટ?', 'રૂપરચનાથી વિઘટન સુધી' જેવા લેખોમાં આપ્યો છે એટલે તેનું પુનરાવર્તન નહીં કરું. કેટલાંક દેખીતાં કે વ્યાવહારિક કારણોસર રમાતા ખેલોમાંથી કટોકટીનાં કારણો મળે પણ એની ચર્ચા શાસ્ત્રીય ન ગણાય એટલે એ ટાળીએ. વિવેચનની કટોકટી માટે જાગતિક પરિવેશ, ભારતીય પરિવેશ અને છેવટે પ્રાદેશિક પરિવેશ સુધી આવી પહોંચવું જોઈએ. ભારતીય ભાષાઓનાં સામયિકોની, અને એ ભાષાઓની અપૂરતી જાણકારીને કારણે આ વચલી કડીની વાત નહીં કરી શકાય.
સુરેશ જોષીના 'કિંચિત્'માં એક લેખનું નામ છે ‘યોજકસ્તત્ર દુર્લભ'. એમને તો આ પરિસ્થિતિ ભારે આઘાતજનક અને નિરાશાજનક લાગી હતી. ત્યારે તો સ્વપ્નેય ખ્યાલ ન હતો કે અનુઆધુનિક વિચારકોનો એક વર્ગ એ પરિસ્થિતિને ભારે આવકારદાયક લેખશે. માનવીનું જે કંઈ છે તે પરાભૌતિક તેજથી ઝળહળવું જોઈએ એવું માનનારા દાર્શનિક કવિ ડબલ્યુ. બી. યેટ્સની ખૂબ જ જાણીતી રચના 'ધ સેકન્ડ કીંગ'માં આપણી વૈશ્વિક કટોકટીનું ચિત્ર અત્યન્ત સામર્થ્યપૂર્ણ પ્રતીકો દ્વારા આલેખાયું છે. તેનો આરંભ જુઓ –
સુરેશ જોષીના 'કિંચિત્'માં એક લેખનું નામ છે ‘યોજકસ્તત્ર દુર્લભ'. એમને તો આ પરિસ્થિતિ ભારે આઘાતજનક અને નિરાશાજનક લાગી હતી. ત્યારે તો સ્વપ્નેય ખ્યાલ ન હતો કે અનુઆધુનિક વિચારકોનો એક વર્ગ એ પરિસ્થિતિને ભારે આવકારદાયક લેખશે. માનવીનું જે કંઈ છે તે પરાભૌતિક તેજથી ઝળહળવું જોઈએ એવું માનનારા દાર્શનિક કવિ ડબલ્યુ. બી. યેટ્સની ખૂબ જ જાણીતી રચના 'ધ સેકન્ડ કીંગ'માં આપણી વૈશ્વિક કટોકટીનું ચિત્ર અત્યન્ત સામર્થ્યપૂર્ણ પ્રતીકો દ્વારા આલેખાયું છે. તેનો આરંભ જુઓ –
Turning and turning in the widening gybe
{{Poem2Close}}
{{Block center|'''<poem>Turning and turning in the widening gybe
The falcon cannot hear the falconer;
The falcon cannot hear the falconer;
Things fall apart; the center cannot hold;
Things fall apart; the center cannot hold;
Line 16: Line 15:
The ceremony of innocence is drowned;
The ceremony of innocence is drowned;
The best lack all conviction, while the worst
The best lack all conviction, while the worst
Are full of passionate intensity.
Are full of passionate intensity.</poem>'''}}
{{Poem2Open}}
સાહિત્યિક સંકુલતા-સમૃદ્ધિને સંકેતવ્યવસ્થામાં હ્રસ્વ કરી નાખવા માગતી અને કશા પ્રકારની વિશિષ્ટતામાં શ્રદ્ધા નહીં રાખવા માગતી અનુઆધુનિક વિવેચના મૂલ્યોના પ્રશ્નોને હવે દેશવટો આપવા માગે છે. પરિણામે કાવ્યાત્મક સત્ય, સૌંદર્યના પ્રશ્નોને બાજુ પર મૂકી દેવામાં આવે છે. ભાષાકીય સંરચનાઓને લગતી વિચારણાઓમાં મહત્ત્વનું પ્રદાન કરનાર તોદોરોવ તેમના છેલ્લા લેખમાં પ્રવર્તમાન સાહિત્યવિવેચનની અરાજકતાભરી ચર્ચા કર્યા પછી કહે છે: 'Poetry is or is also - a search for truth and for values; there is no shame in acknowledging this and in seeking to understand how-in concrete terms it comes about.' ('Essays in Criticism', એપ્રિલ-૧૯૮૮)
સાહિત્યિક સંકુલતા-સમૃદ્ધિને સંકેતવ્યવસ્થામાં હ્રસ્વ કરી નાખવા માગતી અને કશા પ્રકારની વિશિષ્ટતામાં શ્રદ્ધા નહીં રાખવા માગતી અનુઆધુનિક વિવેચના મૂલ્યોના પ્રશ્નોને હવે દેશવટો આપવા માગે છે. પરિણામે કાવ્યાત્મક સત્ય, સૌંદર્યના પ્રશ્નોને બાજુ પર મૂકી દેવામાં આવે છે. ભાષાકીય સંરચનાઓને લગતી વિચારણાઓમાં મહત્ત્વનું પ્રદાન કરનાર તોદોરોવ તેમના છેલ્લા લેખમાં પ્રવર્તમાન સાહિત્યવિવેચનની અરાજકતાભરી ચર્ચા કર્યા પછી કહે છે: 'Poetry is or is also - a search for truth and for values; there is no shame in acknowledging this and in seeking to understand how-in concrete terms it comes about.' ('Essays in Criticism', એપ્રિલ-૧૯૮૮)
સાહિત્યવિવેચનને જો માનવતાવાદી વિદ્યાશાખા તરીકે ન સ્વીકારો તો આપણી કટોકટી વધારે ફાલવા માંડે છે. પછી માનવીય અનુભૂતિ, કળાગત વાસ્તવિકતાઓને આકાર આપતી સર્જકપ્રતિભાનું હીનીકરણ, અવમૂલ્યન થવા માંડે છે. પણ કળાકૃતિના અસ્તિત્વનો જેના ઉપર આધાર છે એવાં બે મૂળભૂત ગૃહીતો - સર્જકપક્ષે રૂપસર્જન અને ભાવકપક્ષે રસાનુભવ - નો સ્વીકાર કર્યા વિના કોઈ સાહિત્યચિંતન શક્ય ન બને; ભલે ઝીરો ડિગ્રી રાઈટીંગવાળા આ વાતનો અસ્વીકાર કરે. આ ક્ષણે આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર ગુજરાતી સાહિત્યવિવેચનમાંથી મેળવીને ઊભા થતા ચિત્ર સાથે પાશ્ચાત્ય અનુઆધુનિક વિવેચનને સરખાવીએ તો શું પરિણામ આવે તેની વાત કરીએ.
સાહિત્યવિવેચનને જો માનવતાવાદી વિદ્યાશાખા તરીકે ન સ્વીકારો તો આપણી કટોકટી વધારે ફાલવા માંડે છે. પછી માનવીય અનુભૂતિ, કળાગત વાસ્તવિકતાઓને આકાર આપતી સર્જકપ્રતિભાનું હીનીકરણ, અવમૂલ્યન થવા માંડે છે. પણ કળાકૃતિના અસ્તિત્વનો જેના ઉપર આધાર છે એવાં બે મૂળભૂત ગૃહીતો - સર્જકપક્ષે રૂપસર્જન અને ભાવકપક્ષે રસાનુભવ - નો સ્વીકાર કર્યા વિના કોઈ સાહિત્યચિંતન શક્ય ન બને; ભલે ઝીરો ડિગ્રી રાઈટીંગવાળા આ વાતનો અસ્વીકાર કરે. આ ક્ષણે આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર ગુજરાતી સાહિત્યવિવેચનમાંથી મેળવીને ઊભા થતા ચિત્ર સાથે પાશ્ચાત્ય અનુઆધુનિક વિવેચનને સરખાવીએ તો શું પરિણામ આવે તેની વાત કરીએ.
Line 37: Line 37:
'મેઘદૂતના મૂળમાં જ્ઞાન નથી, કામ છે, ચૈતન્ય છે. 'મેઘદૂત' માણસની પ્રાણશક્તિનું કાવ્ય છે, એક વાઇટલ પોએમ છે.'
'મેઘદૂતના મૂળમાં જ્ઞાન નથી, કામ છે, ચૈતન્ય છે. 'મેઘદૂત' માણસની પ્રાણશક્તિનું કાવ્ય છે, એક વાઇટલ પોએમ છે.'
સમગ્રતા, સૌન્દર્યનિર્માણ, કવિકર્મની વિભાવનાઓ શું સૂચવી જાય છે? સાથે જ, આખો લેખ વાંચતાં આપણા મન ઉપર કઈ છાપ પડે છે? 'મેઘદૂત' વાંચીને સિતાંશુ યશશ્ચન્દ્રને એ કૃતિમાં સાકારિત થયેલી અનુભૂતિની એક આગવી અનુભૂતિ થઈ. એક ચૈતન્ય સામે બીજું ચૈતન્ય. આ બે ચૈતન્યના સન્નિકર્ષમાંથી જન્મતું અભિજ્ઞાન કૃતિના અત્યાર સુધી નહીં આલોકિત થયેલા પ્રદેશને પહેલી વાર આલોકિત કરી બતાવે છે; આ વિવેચનની ભાષા અસ્તિત્વની અને એની સાથે થતા અભિજ્ઞાનની વાત કરે છે.
સમગ્રતા, સૌન્દર્યનિર્માણ, કવિકર્મની વિભાવનાઓ શું સૂચવી જાય છે? સાથે જ, આખો લેખ વાંચતાં આપણા મન ઉપર કઈ છાપ પડે છે? 'મેઘદૂત' વાંચીને સિતાંશુ યશશ્ચન્દ્રને એ કૃતિમાં સાકારિત થયેલી અનુભૂતિની એક આગવી અનુભૂતિ થઈ. એક ચૈતન્ય સામે બીજું ચૈતન્ય. આ બે ચૈતન્યના સન્નિકર્ષમાંથી જન્મતું અભિજ્ઞાન કૃતિના અત્યાર સુધી નહીં આલોકિત થયેલા પ્રદેશને પહેલી વાર આલોકિત કરી બતાવે છે; આ વિવેચનની ભાષા અસ્તિત્વની અને એની સાથે થતા અભિજ્ઞાનની વાત કરે છે.
એ વાત દ્વારા કાવ્યાત્મક સત્યના પ્રશ્નો પણ ઊભા કરે છે. સંરચનાવાદી વ્યવસ્થાના કોઈ નિયમો 'મેઘદૂત'ના હાર્દને આ રીતે પ્રગટ કરી શક્યા હોત ખરા?
એ વાત દ્વારા કાવ્યાત્મક સત્યના પ્રશ્નો પણ ઊભા કરે છે. સંરચનાવાદી વ્યવસ્થાના કોઈ નિયમો 'મેઘદૂત'ના હાર્દને આ રીતે પ્રગટ કરી શક્યા હોત ખરા?
હવે આનાથી જુદા જ પ્રકારની ભાષા ઉચ્ચારતા ચન્દ્રકાન્ત ટોપીવાળાનો લેખ 'કવિતા અને સંવ્યય' લઈએ. થર્મોડાયનેમિક્સ કે કાર્નિવલવાળી ભૂમિકાને બાજુ પર રાખીને કેટલાંક વિધાનો જોઈએ :
હવે આનાથી જુદા જ પ્રકારની ભાષા ઉચ્ચારતા ચન્દ્રકાન્ત ટોપીવાળાનો લેખ 'કવિતા અને સંવ્યય' લઈએ. થર્મોડાયનેમિક્સ કે કાર્નિવલવાળી ભૂમિકાને બાજુ પર રાખીને કેટલાંક વિધાનો જોઈએ :
‘અન્ય કલાઓની જેમ સાહિત્યની કલા પણ એક દૂરત્વ સર્જવા માગે છે અને એ દૂરત્વ સર્જવા માટે ભાષાની વ્યવસ્થા ઉપર એ પોતાની અલાયદી વ્યવસ્થા લાદવા પ્રયત્ન કરે છે.'
‘અન્ય કલાઓની જેમ સાહિત્યની કલા પણ એક દૂરત્વ સર્જવા માગે છે અને એ દૂરત્વ સર્જવા માટે ભાષાની વ્યવસ્થા ઉપર એ પોતાની અલાયદી વ્યવસ્થા લાદવા પ્રયત્ન કરે છે.'
'આથી જ તો કવિતાનો ઇતિહાસ એ સતત પ્રણાલીઓને સ્થાપિત કે વિસ્થાપિત કરવાનો ઇતિહાસ છે!’
‘આથી જ તો કવિતાનો ઇતિહાસ એ સતત પ્રણાલીઓને સ્થાપિત કે વિસ્થાપિત કરવાનો ઇતિહાસ છે!’
આગવી વ્યવસ્થા દ્વારા કશીક વિશિષ્ટતાનો સ્વીકાર થાય છે અને સાથે સાથે ઐતિહાસિક પરંપરાઓનાં પ્રસ્થાનબિંદુઓનો પણ પ્રત્યક્ષ સ્વીકાર છે.
આગવી વ્યવસ્થા દ્વારા કશીક વિશિષ્ટતાનો સ્વીકાર થાય છે અને સાથે સાથે ઐતિહાસિક પરંપરાઓનાં પ્રસ્થાનબિંદુઓનો પણ પ્રત્યક્ષ સ્વીકાર છે.
આ વિવેચક 'અન્યાધાન' શીર્ષક હેઠળ જે ગણાવે છે તે જુઓ – ‘પ્રસ્તુતના સન્દર્ભમાં અપ્રસ્તુતનું ગ્રહણ, અન્ય તરફ સહેતુક સંક્રમણ, પ્રતીક-કલ્પન સુધી એનું વિઘટન અને વિસ્તરણ.' આ પરિભાષા અને વિભાવના શું સૂચવે છે? પ્રતીક-કલ્પનની ચર્ચા તમને પુરાકલ્પન, મીથ સુધી લઈ જશે . વળી પોતાની વાતને હંમેશાં મૂર્ત પદ્ધતિથી રજૂ કરવાની એક અનુકરણીય પ્રણાલીવાળા ચન્દ્રકાન્ત ટોપીવાળા રાજેન્દ્ર શુકલની કવિતાની જે ચર્ચા કરે છે તે જુઓ. વિવેચક ક્યાંય પણ કૃતિની બહાર જતા નથી. તેમણે સંવ્યય અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓની જે યાદી બનાવી છે તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કૃતિનિષ્ઠ વિવેચનની સૈદ્ધાન્તિક ભૂમિકાનો સ્વીકાર છે; અહીં ભાષાકર્મની વાતને પ્રાધાન્ય આપીને તથા ભાષાવિજ્ઞાનની ખપ પૂરતી મદદ લઈને પોતાની વાતને વધારે વસ્તુલક્ષી બનાવવાનો પ્રયત્ન છે અને સાથે સાથે કૃતિની સમૃદ્ધિનો અને વિવેચનાની મર્યાદાનો નમ્ર સ્વીકાર છે.
આ વિવેચક 'અન્યાધાન' શીર્ષક હેઠળ જે ગણાવે છે તે જુઓ – ‘પ્રસ્તુતના સન્દર્ભમાં અપ્રસ્તુતનું ગ્રહણ, અન્ય તરફ સહેતુક સંક્રમણ, પ્રતીક-કલ્પન સુધી એનું વિઘટન અને વિસ્તરણ.' આ પરિભાષા અને વિભાવના શું સૂચવે છે? પ્રતીક-કલ્પનની ચર્ચા તમને પુરાકલ્પન, મીથ સુધી લઈ જશે . વળી પોતાની વાતને હંમેશાં મૂર્ત પદ્ધતિથી રજૂ કરવાની એક અનુકરણીય પ્રણાલીવાળા ચન્દ્રકાન્ત ટોપીવાળા રાજેન્દ્ર શુકલની કવિતાની જે ચર્ચા કરે છે તે જુઓ. વિવેચક ક્યાંય પણ કૃતિની બહાર જતા નથી. તેમણે સંવ્યય અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓની જે યાદી બનાવી છે તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કૃતિનિષ્ઠ વિવેચનની સૈદ્ધાન્તિક ભૂમિકાનો સ્વીકાર છે; અહીં ભાષાકર્મની વાતને પ્રાધાન્ય આપીને તથા ભાષાવિજ્ઞાનની ખપ પૂરતી મદદ લઈને પોતાની વાતને વધારે વસ્તુલક્ષી બનાવવાનો પ્રયત્ન છે અને સાથે સાથે કૃતિની સમૃદ્ધિનો અને વિવેચનાની મર્યાદાનો નમ્ર સ્વીકાર છે.
સુમન શાહે ‘સંરચના અને સંરચન'માં અનુઆધુનિક ચિંતકોની ભૂમિકાઓથી ગુજરાતી વાચકોને પરિચિત કરવાનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કર્યો છે. પૂર્વાર્ધને બાજુ પર રાખીને ગુજરાતી કૃતિઓની ચર્ચા કરતા ઉત્તરાર્ધને ધ્યાનમાં લેતાં આટલાં ગૃહીતો સ્પષ્ટ થાય છે :
સુમન શાહે ‘સંરચના અને સંરચન'માં અનુઆધુનિક ચિંતકોની ભૂમિકાઓથી ગુજરાતી વાચકોને પરિચિત કરવાનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કર્યો છે. પૂર્વાર્ધને બાજુ પર રાખીને ગુજરાતી કૃતિઓની ચર્ચા કરતા ઉત્તરાર્ધને ધ્યાનમાં લેતાં આટલાં ગૃહીતો સ્પષ્ટ થાય છે :
૧. 'સર્જકતાને કારણે સામગ્રી કળામાં રૂપાંતરિત થતી હોય છે.' (૧૭૨)
૧. 'સર્જકતાને કારણે સામગ્રી કળામાં રૂપાંતરિત થતી હોય છે.' (૧૭૨)
આ સર્જકતાની વિભાવના પણ તેમણે સ્પષ્ટ કરી આપી છે-‘શબ્દને જીવંતતા નવ્ય અર્થ આપવાનું કર્મ એટલે સર્જકતા.'
આ સર્જકતાની વિભાવના પણ તેમણે સ્પષ્ટ કરી આપી છે-‘શબ્દને જીવંતતા નવ્ય અર્થ આપવાનું કર્મ એટલે સર્જકતા.'
રૂપરચનાની ભાષાનો, શબ્દશક્તિનો અને તેના પગલે પગલે અર્થઘટનની પ્રવૃત્તિનો અહીં સ્વીકાર છે.
રૂપરચનાની ભાષાનો, શબ્દશક્તિનો અને તેના પગલે પગલે અર્થઘટનની પ્રવૃત્તિનો અહીં સ્વીકાર છે.
Line 55: Line 54:
આ વિધાનોમાંનું પહેલું વિધાન અતિવ્યાપ્તિયુક્ત અને ગર્ભિત અર્થમાં આદેશાત્મક છે. પણ એ મુદ્દો બાજુ પર રાખો. આ બંને વિધાન સાચાં હોઈ શકે પણ એક જ નિબંધમાં સાચાં હોઈ શકે? કારણ કે આગળ જતાં તો સુમન શાહ 'કલાનુભવ અને રસતત્ત્વ જેવાં નિરપેક્ષ મૂલ્યોને વરેલા વિવેચકોને' આવકારે છે. (૧૯૭)
આ વિધાનોમાંનું પહેલું વિધાન અતિવ્યાપ્તિયુક્ત અને ગર્ભિત અર્થમાં આદેશાત્મક છે. પણ એ મુદ્દો બાજુ પર રાખો. આ બંને વિધાન સાચાં હોઈ શકે પણ એક જ નિબંધમાં સાચાં હોઈ શકે? કારણ કે આગળ જતાં તો સુમન શાહ 'કલાનુભવ અને રસતત્ત્વ જેવાં નિરપેક્ષ મૂલ્યોને વરેલા વિવેચકોને' આવકારે છે. (૧૯૭)
૬. 'કાવ્યરચયિતાનો પૂર્વપરિચય હાથ પરની કૃતિને સમજવામાં મદદ કરે છે અથવા તો કાવ્યભોક્તાની પરિમાર્જિત રુચિ જ એના દલેદલને ખોલી શકે છે એમ કહેનારું સિદ્ધાન્તવિવેચન દેખાતી રીતે જ કૃતિની સર્વોપરિતાને લેખે લગાડતું નથી. કૃતિનાં તમામ તત્ત્વોની સ્વાયત્ત સંબંધ ભૂમિકાને એ ભ્રાન્તિપૂર્વક અવગણે છે. સંરચનાવાદી દર્શને સમ્બન્ધ ભૂમિકાની સ્વાયત્ત અને કેન્દ્રવર્તી સત્તાનો અનર્ગળ મહિમા કર્યો છે.’
૬. 'કાવ્યરચયિતાનો પૂર્વપરિચય હાથ પરની કૃતિને સમજવામાં મદદ કરે છે અથવા તો કાવ્યભોક્તાની પરિમાર્જિત રુચિ જ એના દલેદલને ખોલી શકે છે એમ કહેનારું સિદ્ધાન્તવિવેચન દેખાતી રીતે જ કૃતિની સર્વોપરિતાને લેખે લગાડતું નથી. કૃતિનાં તમામ તત્ત્વોની સ્વાયત્ત સંબંધ ભૂમિકાને એ ભ્રાન્તિપૂર્વક અવગણે છે. સંરચનાવાદી દર્શને સમ્બન્ધ ભૂમિકાની સ્વાયત્ત અને કેન્દ્રવર્તી સત્તાનો અનર્ગળ મહિમા કર્યો છે.’
કૃતિની સર્વોપરિતાનો ખ્યાલ કૃતિનિષ્ઠ વિવેચન તરફ લઈ જાય. તમામ સંબંધોવાળી સ્વાયત્ત ભૂમિકાનો ખ્યાલ 'અખંડ પુદ્ગળ'ની ભૂમિકા તરફ લઈ જાય. પણ કેન્દ્રવર્તી સત્તાનો સ્વીકાર સંરચનાવાદ કરે છે ખરો?
કૃતિની સર્વોપરિતાનો ખ્યાલ કૃતિનિષ્ઠ વિવેચન તરફ લઈ જાય. તમામ સંબંધોવાળી સ્વાયત્ત ભૂમિકાનો ખ્યાલ ‘અખંડ પુદ્ગળ'ની ભૂમિકા તરફ લઈ જાય. પણ કેન્દ્રવર્તી સત્તાનો સ્વીકાર સંરચનાવાદ કરે છે ખરો?
રાધેશ્યામ શર્મા ઉમાશંકર જોશીની ‘છેલ્લું છાણું' વાર્તાના આસ્વાદમાં વૈયક્તિક પ્રતિભા પુરસ્કારે છે તે પણ આની સાથે સરખાવવા જેવું છે. પરિસ્થિતિ એવી જણાય છે કે કૃતિને અથવા સર્જકને પામવાની- સમજવાની આપણી મથામણો જે સ્વરૂપની છે તેની સાથે સંરચનાવાદને – ખાસ તો અનુઆધુનિક સંરચનાવાદને સંબંધ નથી. હવે જો આવો સંબંધ ટકાવવો, દૃઢાવવો, વિસ્તારવો હોય તો પછી વિવેંચનમાં જે ભાષા આપણે પ્રયોજીએ છીએ તે ન ચાલે, એનું આમૂલ પરિવર્તન કરવું પડે; જે કરવાની તૈયારી આપણામાંથી બહુ ઓછાની હશે. જો કોઈ એમ કહે કે આ વિવેચના પરંપરાવાદી છે, આધુનિક અનુઆધુનિક યુગમાં આવું બહુ ન ચાલે, તો વળી કટોકટી ઘેરી બને. આવે વખતે આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સાહિત્યવિવેચન અથવા સૌન્દર્યશાસ્ત્ર સ્થૂળ અર્થમાં વિજ્ઞાન નથી. અહીં તો પરસ્પરવિરોધી વિભાવનાઓ, અભિગમો, પદ્ધતિઓને પણ સ્થાન છે.
રાધેશ્યામ શર્મા ઉમાશંકર જોશીની ‘છેલ્લું છાણું' વાર્તાના આસ્વાદમાં વૈયક્તિક પ્રતિભા પુરસ્કારે છે તે પણ આની સાથે સરખાવવા જેવું છે. પરિસ્થિતિ એવી જણાય છે કે કૃતિને અથવા સર્જકને પામવાની- સમજવાની આપણી મથામણો જે સ્વરૂપની છે તેની સાથે સંરચનાવાદને – ખાસ તો અનુઆધુનિક સંરચનાવાદને સંબંધ નથી. હવે જો આવો સંબંધ ટકાવવો, દૃઢાવવો, વિસ્તારવો હોય તો પછી વિવેંચનમાં જે ભાષા આપણે પ્રયોજીએ છીએ તે ન ચાલે, એનું આમૂલ પરિવર્તન કરવું પડે; જે કરવાની તૈયારી આપણામાંથી બહુ ઓછાની હશે. જો કોઈ એમ કહે કે આ વિવેચના પરંપરાવાદી છે, આધુનિક અનુઆધુનિક યુગમાં આવું બહુ ન ચાલે, તો વળી કટોકટી ઘેરી બને. આવે વખતે આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સાહિત્યવિવેચન અથવા સૌન્દર્યશાસ્ત્ર સ્થૂળ અર્થમાં વિજ્ઞાન નથી. અહીં તો પરસ્પરવિરોધી વિભાવનાઓ, અભિગમો, પદ્ધતિઓને પણ સ્થાન છે.
ત્રીજી પેઢીની વિવેચનાની ભાષા પણ આ જ મુદ્દા પર ભાર મૂકે છે. અજિત ઠાકોર 'લઘરો'ની સમીક્ષામાં 'કથનરીતિ વડે કથયિતવ્યના રૂપાંતરણ'ની ‘રૂપનિર્માણની જવાબદારી'ની વાત કરે ને ‘કવિની સંવિત્તિ', 'કવિનું દર્શન' પણ ચર્ચે છે. મોહન પરમાર ‘ઇચ્છાવર'ની સમીક્ષામાં રૂપરચનાવાદનાં ગૃહીતોનો અલંકરણ પૂરતો ઉપયોગ કરીને સામગ્રીલક્ષી ચર્ચા કરે છે; પણ આવા કશા અલંકરણ વિના રમેશ દવે ‘કિલ્લો’ની સમીક્ષામાં વધુ વ્યવસ્થિત રીતે સામગ્રીલક્ષી ચર્ચા કરીને કૃતિની ભાષાને તપાસવાનો પ્રયાસ કરે છે. જોસેફ મેકવાનની કૃતિઓને આંખો મીંચીને આખું ગુજરાત વધાવતું હોય ત્યારે એમની કૃતિની મર્યાદાઓ તટસ્થતાથી, માર્મિકતાથી સ્પષ્ટપણે જાહેર કરવી જોઈએ – આવી એક જવાબદારી મણિલાલ પટેલ ‘વ્હાલનાં વલખાં'ની સમીક્ષા દ્વારા પાર પાડે છે, એ સમીક્ષાની ભાષા પણ રૂપરચનાવાદી છે. આ ભાષાનો ઉપયોગ તેઓ 'ખડકી'ની સમીક્ષામાં કોઈક કારણસર કરી શક્યા નથી. સનત્ ભટ્ટ 'કલ્પતરુ’ની સમીક્ષામાં રૂપરચનાવાદી અભિગમ પ્રયોજીને કાળયોજના, શૈલી, ઘટનાવિન્યાસની વિશિષ્ટ તરાહની સાભિપ્રાયતા ખૂબ જ સૂઝ સાથે ચર્ચે છે. ‘નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા'ના કિશોર જાદવનો અભિગમ તો સંપૂર્ણપણે રૂપરચનાવાદી છે. તેમનો એક લાક્ષણિક પરિછેદ જુઓ :
ત્રીજી પેઢીની વિવેચનાની ભાષા પણ આ જ મુદ્દા પર ભાર મૂકે છે. અજિત ઠાકોર 'લઘરો'ની સમીક્ષામાં 'કથનરીતિ વડે કથયિતવ્યના રૂપાંતરણ'ની ‘રૂપનિર્માણની જવાબદારી'ની વાત કરે ને ‘કવિની સંવિત્તિ', 'કવિનું દર્શન' પણ ચર્ચે છે. મોહન પરમાર ‘ઇચ્છાવર'ની સમીક્ષામાં રૂપરચનાવાદનાં ગૃહીતોનો અલંકરણ પૂરતો ઉપયોગ કરીને સામગ્રીલક્ષી ચર્ચા કરે છે; પણ આવા કશા અલંકરણ વિના રમેશ દવે ‘કિલ્લો’ની સમીક્ષામાં વધુ વ્યવસ્થિત રીતે સામગ્રીલક્ષી ચર્ચા કરીને કૃતિની ભાષાને તપાસવાનો પ્રયાસ કરે છે. જોસેફ મેકવાનની કૃતિઓને આંખો મીંચીને આખું ગુજરાત વધાવતું હોય ત્યારે એમની કૃતિની મર્યાદાઓ તટસ્થતાથી, માર્મિકતાથી સ્પષ્ટપણે જાહેર કરવી જોઈએ – આવી એક જવાબદારી મણિલાલ પટેલ ‘વ્હાલનાં વલખાં'ની સમીક્ષા દ્વારા પાર પાડે છે, એ સમીક્ષાની ભાષા પણ રૂપરચનાવાદી છે. આ ભાષાનો ઉપયોગ તેઓ 'ખડકી'ની સમીક્ષામાં કોઈક કારણસર કરી શક્યા નથી. સનત્ ભટ્ટ 'કલ્પતરુ’ની સમીક્ષામાં રૂપરચનાવાદી અભિગમ પ્રયોજીને કાળયોજના, શૈલી, ઘટનાવિન્યાસની વિશિષ્ટ તરાહની સાભિપ્રાયતા ખૂબ જ સૂઝ સાથે ચર્ચે છે. ‘નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા'ના કિશોર જાદવનો અભિગમ તો સંપૂર્ણપણે રૂપરચનાવાદી છે. તેમનો એક લાક્ષણિક પરિછેદ જુઓ :
Line 62: Line 61:
અત્યારે સર્જનાત્મક સાહિત્યમાં કટોકટી વરતાઈ રહ્યાનું ઘણા સ્વીકારશે. આ પરિસ્થિતિ સામે આપણો પ્રતિભાવ કેવો હતો એનો ઉત્તર ભાવિ વિવેચનાએ આપવો પડશે. સાહિત્યતત્ત્વને પારખ્યા વિના જ જે સર્જકભક્તિ પ્રગટી રહી છે તેનાં પરિણામો કલ્પી લેવાં જોઈએ. વળી બ. ક. ઠાકોરની જેમ ગુણ અને દોષ કોને કહેવા તેનું જાણે શાસ્ત્ર જ નથી એવું શા માટે ઉચ્ચારવું પડે છે? ઉત્તમ સાહિત્યકૃતિઓના પરિચય પછી જે પ્રકારનું વ્યક્તિત્વ પાંગરવું જોઈએ તે કેમ નથી પાંગરતું?
અત્યારે સર્જનાત્મક સાહિત્યમાં કટોકટી વરતાઈ રહ્યાનું ઘણા સ્વીકારશે. આ પરિસ્થિતિ સામે આપણો પ્રતિભાવ કેવો હતો એનો ઉત્તર ભાવિ વિવેચનાએ આપવો પડશે. સાહિત્યતત્ત્વને પારખ્યા વિના જ જે સર્જકભક્તિ પ્રગટી રહી છે તેનાં પરિણામો કલ્પી લેવાં જોઈએ. વળી બ. ક. ઠાકોરની જેમ ગુણ અને દોષ કોને કહેવા તેનું જાણે શાસ્ત્ર જ નથી એવું શા માટે ઉચ્ચારવું પડે છે? ઉત્તમ સાહિત્યકૃતિઓના પરિચય પછી જે પ્રકારનું વ્યક્તિત્વ પાંગરવું જોઈએ તે કેમ નથી પાંગરતું?
ગુજરાતી વિવેચનની હજુ ઘેરી કટોકટી શોધવા માગનારે તત્ત્વજ્ઞાનની મદદ લઈને આ વિવેચનની ભાષા તપાસવી જોઈએ. આ ભાષામાં પ્રયોજાતાં સંશ્લેષણાત્મક, વિશ્લેષણાત્મક, મૂલ્યવાચક, તુલનાત્મક, ઐતિહાસિક વાક્યોનો ઉપયોગ કઈ ભૂમિકાએ થાય છે તેનો ઉત્તર મેળવવો જોઈએ. વિવેચનની પાછળ રહેલી વૈચારિક ભૂમિકાઓ કયા પ્રકારની છે તેનો અભ્યાસ કરીને કેટલાક નિષ્કર્ષો ઉપર આવવું પડે. નહીંતર તો સામે તમસ છે અને તમસો મા જ્યોતિર્ગમયની વાત કહેનાર - સાંભળનાર કોઈ નથી.
ગુજરાતી વિવેચનની હજુ ઘેરી કટોકટી શોધવા માગનારે તત્ત્વજ્ઞાનની મદદ લઈને આ વિવેચનની ભાષા તપાસવી જોઈએ. આ ભાષામાં પ્રયોજાતાં સંશ્લેષણાત્મક, વિશ્લેષણાત્મક, મૂલ્યવાચક, તુલનાત્મક, ઐતિહાસિક વાક્યોનો ઉપયોગ કઈ ભૂમિકાએ થાય છે તેનો ઉત્તર મેળવવો જોઈએ. વિવેચનની પાછળ રહેલી વૈચારિક ભૂમિકાઓ કયા પ્રકારની છે તેનો અભ્યાસ કરીને કેટલાક નિષ્કર્ષો ઉપર આવવું પડે. નહીંતર તો સામે તમસ છે અને તમસો મા જ્યોતિર્ગમયની વાત કહેનાર - સાંભળનાર કોઈ નથી.
ડિસેમ્બર, ૧૯૮૭
‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ) પૃ. ૧ થી ૧૦
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|ડિસેમ્બર, ૧૯૮૭}}
{{right|‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ) પૃ. ૧ થી ૧૦ }}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu