સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/મધ્યકાલીન સાહિત્ય : અધ્યયન અને અધ્યાપન: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 24: Line 24:
ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે.
ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે.
<nowiki>*</nowiki> આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :-  
<nowiki>*</nowiki> આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :-  
જોટે, રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ૧થી૪, ૧૯૪૫-૧૯૫૯.
{{Poem2Close}}
ત્રિપાઠી, ગોવર્ધનરામ, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ પેર ઇન્ફ્લુઅન્સ ઓન ૫ સોસાયટી એન્ડ મોરલ્સ, ૧૯૯૪.
<poem>:જોટે, રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ૧થી૪, ૧૯૪૫-૧૯૫૯.
દેસાઈ, મોહનલાલ દલીચંદ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, ૧૯૩૩,
:ત્રિપાઠી, ગોવર્ધનરામ, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ પેર ઇન્ફ્લુઅન્સ ઓન ૫ સોસાયટી એન્ડ મોરલ્સ, ૧૯૯૪.
પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી-
:દેસાઈ, મોહનલાલ દલીચંદ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, ૧૯૩૩,
ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮,
:પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી-
મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), १९५२.
:ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮,
શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩.
:મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), १९५२.
શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪,
:શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩.
:શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪,</poem>
<nowiki>*</nowiki> ગુજરાતીનો અધ્યાપક સંઘના મોરબી-અધિવેશન (૨૦૦૫)માં રજૂ કરેલું વક્તવ્ય • અધીત, ૨૦૦૬
<nowiki>*</nowiki> ગુજરાતીનો અધ્યાપક સંઘના મોરબી-અધિવેશન (૨૦૦૫)માં રજૂ કરેલું વક્તવ્ય • અધીત, ૨૦૦૬
<nowiki>*</nowiki>અનંતરાય રાવળે 'નળાખ્યાન'ની એક આવૃત્તિમાં લખ્યું છે : 'પુસ્તકને બીજી આવૃત્તિ મુજબ યથાવત્ છાપતાં એની કિંમત વધી પડે તેવું હતું. આથી આ પુનર્મુદ્રણ વેળા 'પાઠાન્તરો'નો વિભાગ પ્રકાશકની માગણીને માન આપી કાઢી નાખવો પડયો છે.' વિવિધ હસ્તપ્રતોના પાઠ નોંધતું એમનું આ મૂલ્યવાન 'પાઠાન્તર' ૧૦૦ જેટલાં પાનાનું હતું !
<nowiki>*</nowiki>અનંતરાય રાવળે 'નળાખ્યાન'ની એક આવૃત્તિમાં લખ્યું છે : 'પુસ્તકને બીજી આવૃત્તિ મુજબ યથાવત્ છાપતાં એની કિંમત વધી પડે તેવું હતું. આથી આ પુનર્મુદ્રણ વેળા 'પાઠાન્તરો'નો વિભાગ પ્રકાશકની માગણીને માન આપી કાઢી નાખવો પડયો છે.' વિવિધ હસ્તપ્રતોના પાઠ નોંધતું એમનું આ મૂલ્યવાન 'પાઠાન્તર' ૧૦૦ જેટલાં પાનાનું હતું !
{{Poem2Close}}
{{right|'''‘મથવું ન મિથ્યા’ પૃ. ૧૬૬ થી ૧૭૨'''}}
{{right|'''‘મથવું ન મિથ્યા’ પૃ. ૧૬૬ થી ૧૭૨'''}}
<br>
<br>