સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/સ્વાધ્યાયલોક (નિરંજન ભગત): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૪) સ્વાધ્યાયલોક- ૫<br>રસપ્રદ, પણ તોષપ્રદ નહીં}}
{{Heading|(૪) સ્વાધ્યાયલોક- ૫<br>રસપ્રદ, પણ તોષપ્રદ નહીં}}
[[File:Raman-Soani.jpg|center|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વાધ્યાયલોક'ના આઠ ગ્રંથોના એકસામટા પ્રકાશને નિરંજન ભગતના સાડા ચાર દાયકાના સળંગ વિવેચનકાર્યને સુલભ કરી આપ્યું છે એથી સાહિત્ય-સામાન્ય વિશેની; અંગ્રેજી, યુરોપીય અને ગુજરાતી સાહિત્ય વિશેની એમની વિચારણાને એક સાથે તપાસવાનું શક્ય બન્યું છે. એમનું મોટાભાગનું વિવેચન પરિસંવાદો, સાહિત્ય-સમારોહો આદિમાં કરેલાં વક્તવ્યો રૂપે થયેલું છે. એક પ્રભાવક વક્તા તરીકે, એક શિક્ષક-વક્તા રૂપે એ વર્ષોથી પ્રતિષ્ઠિત હોઈ હવે આ મુદ્રિત ગ્રંથો રૂપે મળતો એમનો સ્વાધ્યાય જિજ્ઞાસા જગાડનારો બને એ સ્વાભાવિક છે. એલિયટ, ઑડેન આદિ લેખકો વિશેના તથા એમની કૃતિઓ વિશેના, કૃતિના સાક્ષાત્ પરિચયમાં મૂકી આપનારા, એમના અભ્યાસલેખો ઘણાંના સ્મરણમાં રહી ગયેલા હશે.
સ્વાધ્યાયલોક'ના આઠ ગ્રંથોના એકસામટા પ્રકાશને નિરંજન ભગતના સાડા ચાર દાયકાના સળંગ વિવેચનકાર્યને સુલભ કરી આપ્યું છે એથી સાહિત્ય-સામાન્ય વિશેની; અંગ્રેજી, યુરોપીય અને ગુજરાતી સાહિત્ય વિશેની એમની વિચારણાને એક સાથે તપાસવાનું શક્ય બન્યું છે. એમનું મોટાભાગનું વિવેચન પરિસંવાદો, સાહિત્ય-સમારોહો આદિમાં કરેલાં વક્તવ્યો રૂપે થયેલું છે. એક પ્રભાવક વક્તા તરીકે, એક શિક્ષક-વક્તા રૂપે એ વર્ષોથી પ્રતિષ્ઠિત હોઈ હવે આ મુદ્રિત ગ્રંથો રૂપે મળતો એમનો સ્વાધ્યાય જિજ્ઞાસા જગાડનારો બને એ સ્વાભાવિક છે. એલિયટ, ઑડેન આદિ લેખકો વિશેના તથા એમની કૃતિઓ વિશેના, કૃતિના સાક્ષાત્ પરિચયમાં મૂકી આપનારા, એમના અભ્યાસલેખો ઘણાંના સ્મરણમાં રહી ગયેલા હશે.

Navigation menu