31,397
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
(+ Audio) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧૮૩. નવવધૂ (ઑસ્ટિન બુકેન્યા) |}} | {{Heading|૧૮૩. નવવધૂ (ઑસ્ટિન બુકેન્યા) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9f/Rachanavali_183.mp3 | |||
}} | |||
<br> | |||
૧૮૩. નવવધૂ (ઑસ્ટિન બુકેન્યા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કોઈના ઘર વિશે આપણને માત્ર ઉપરના છાપરા જેટલી ઉપલક જ ખબર હોય છે. ઘરમાં જે રહેતું હોય છે તેને જે ધૂળ અને જાળાં ક્યાં જામ્યાં છે તેની ખબર હોય છે.’ આ ઉક્તિ યુગાન્ડાના આફ્રિકી નાટકકાર ઑસ્ટિન બુકેન્યાના નાટક ‘નવવધૂ’ના એક પાત્રની છે. આપણી કેવી કરુણા છે કે દરેક માણસને અંદરથી સમજવો અઘરો છે. આપણને દરેક માણસની ઉપલક જ ખબર હોય છે. કોઈને અંદરથી જોઈ શકતા નથી. માણસ માત્રની આ વેદના તો ખરી જ, પણ એની સામે ઑસ્ટિન બુકેન્યાને એમ પણ કહેવું છે કે દરેક પ્રજા વિશે બહારથી તમે જે જાણો છો તે ઘરના છાપરાને જાણ્યા બરાબર છે. જ્યાં સુધી તમે પ્રજાના કે સંસ્કૃતિના ન હો ત્યાં સુધી તમે એનાં ધૂળ અને જાળાંને જોઈ શક્તા નથી. ઑસ્ટિન બુકેન્યા આપણને આફ્રિકી પ્રજાની સંસ્કૃતિઓના જગતમાં લઈ જવા મથે છે પણ સાથે ચેતવણી પણ આપે છે. કહે છે કે : ‘કેટલાક એમ કહે છે કે આફ્રિકા વિશેની નવલકથા વાંચવાથી આફ્રિકન જનજીવનનો તાગ મળી શકશે. તો એ વાતમાં કાંઈ માલ નથી કારણ સર્જનાત્મક નવલકથામાં સમાજનો વાસ્તવિક દસ્તાવેજ હોતો નથી. પણ આપણે ઑસ્ટિન બુકેન્યાને કહીશું કે અમારે આફ્રિકી જીવનનો દસ્તાવેજ નથી જોઈતો. દસ્તાવેજ તો છાપરું બતાવશે. અમને તો સર્જનાત્મક સાહિત્યનો ખપ છે, આખરે તો સર્જનાત્મક સાહિત્ય જ આપણને અંદર ઉતારી ધૂળ અને જાળાંની સાથે એની આંતરિક ખૂબીઓ બતાવશે. | ‘કોઈના ઘર વિશે આપણને માત્ર ઉપરના છાપરા જેટલી ઉપલક જ ખબર હોય છે. ઘરમાં જે રહેતું હોય છે તેને જે ધૂળ અને જાળાં ક્યાં જામ્યાં છે તેની ખબર હોય છે.’ આ ઉક્તિ યુગાન્ડાના આફ્રિકી નાટકકાર ઑસ્ટિન બુકેન્યાના નાટક ‘નવવધૂ’ના એક પાત્રની છે. આપણી કેવી કરુણા છે કે દરેક માણસને અંદરથી સમજવો અઘરો છે. આપણને દરેક માણસની ઉપલક જ ખબર હોય છે. કોઈને અંદરથી જોઈ શકતા નથી. માણસ માત્રની આ વેદના તો ખરી જ, પણ એની સામે ઑસ્ટિન બુકેન્યાને એમ પણ કહેવું છે કે દરેક પ્રજા વિશે બહારથી તમે જે જાણો છો તે ઘરના છાપરાને જાણ્યા બરાબર છે. જ્યાં સુધી તમે પ્રજાના કે સંસ્કૃતિના ન હો ત્યાં સુધી તમે એનાં ધૂળ અને જાળાંને જોઈ શક્તા નથી. ઑસ્ટિન બુકેન્યા આપણને આફ્રિકી પ્રજાની સંસ્કૃતિઓના જગતમાં લઈ જવા મથે છે પણ સાથે ચેતવણી પણ આપે છે. કહે છે કે : ‘કેટલાક એમ કહે છે કે આફ્રિકા વિશેની નવલકથા વાંચવાથી આફ્રિકન જનજીવનનો તાગ મળી શકશે. તો એ વાતમાં કાંઈ માલ નથી કારણ સર્જનાત્મક નવલકથામાં સમાજનો વાસ્તવિક દસ્તાવેજ હોતો નથી. પણ આપણે ઑસ્ટિન બુકેન્યાને કહીશું કે અમારે આફ્રિકી જીવનનો દસ્તાવેજ નથી જોઈતો. દસ્તાવેજ તો છાપરું બતાવશે. અમને તો સર્જનાત્મક સાહિત્યનો ખપ છે, આખરે તો સર્જનાત્મક સાહિત્ય જ આપણને અંદર ઉતારી ધૂળ અને જાળાંની સાથે એની આંતરિક ખૂબીઓ બતાવશે. | ||