33,794
edits
(checked text replacement) |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
દૂરનાં ગામોની કૉલેજોમાં ગ્રંથાલયો ખપજોગાં પુસ્તકો પણ ધરાવતાં નથી. અધ્યાપકને પણ પાઠયપુસ્તક વિના ચલાવી લેવું પડે છે. (કેટલાકને એનો કશો રંજ પણ થતો નથી. નહીં તો પોતે ય વસાવી શકે.) આ અધ્યાપકોને સજજ ને વરિષ્ઠ અધ્યાપકો સાથેની ચર્ચા-વિચારણા દ્વારા મળતું કોઈ પ્રતિપોષણ પણ સુલભ નથી. એવી અનિવાર્યતા કેટલાને લાગતી હશે એય પ્રશ્ન છે). આપણા સાહિત્ય-શિક્ષણ-લક્ષી પરિસંવાદો, ચર્ચાસત્રોમાં મધ્યકાલીન સાહિત્યના વિષયને ઓછું સ્થાન મળે છે. આમ, બધું ઠીકઠીક અટકેલું છે એટલે કેટલુંક ઠિંગરાતું પણ જાય છે. | દૂરનાં ગામોની કૉલેજોમાં ગ્રંથાલયો ખપજોગાં પુસ્તકો પણ ધરાવતાં નથી. અધ્યાપકને પણ પાઠયપુસ્તક વિના ચલાવી લેવું પડે છે. (કેટલાકને એનો કશો રંજ પણ થતો નથી. નહીં તો પોતે ય વસાવી શકે.) આ અધ્યાપકોને સજજ ને વરિષ્ઠ અધ્યાપકો સાથેની ચર્ચા-વિચારણા દ્વારા મળતું કોઈ પ્રતિપોષણ પણ સુલભ નથી. એવી અનિવાર્યતા કેટલાને લાગતી હશે એય પ્રશ્ન છે). આપણા સાહિત્ય-શિક્ષણ-લક્ષી પરિસંવાદો, ચર્ચાસત્રોમાં મધ્યકાલીન સાહિત્યના વિષયને ઓછું સ્થાન મળે છે. આમ, બધું ઠીકઠીક અટકેલું છે એટલે કેટલુંક ઠિંગરાતું પણ જાય છે. | ||
ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે. | ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે. | ||
<nowiki>*</nowiki> આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :- | <nowiki>*</nowiki> આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 30: | Line 31: | ||
:પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી- | :પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી- | ||
:ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮, | :ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮, | ||
:મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), | :મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), ૧૯૫૨. | ||
:શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩. | :શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩. | ||
:શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪,</poem> | :શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪,</poem> | ||