32,505
edits
(+1) |
No edit summary |
||
| Line 37: | Line 37: | ||
૨. મનોવૈજ્ઞાનિક શોધની આ પદ્ધતિએ psychotherapyની રીત પણ આ સંજ્ઞાથી સૂચવાય છે. દર્દીનું અજ્ઞાત મન પોતાની અંદર જે રીતે કશાક પીડાકારી વૃત્તિવલણનો સામનો કરે, ઇપ્સિત પદાર્થનું અન્ય કશાકમાં transference કરે અને પોતાની ઇચ્છાનું અન્યમાં આરોપણ કરે - એ રીતનું અર્થઘટન એમાં અભિપ્રેત છે. ટૂંકમાં, દર્દીની મનોરુગ્ણતાનો મનોવિશ્લેષણની પદ્ધતિએ જે રીતે ઉપચાર કરવામાં આવે છે તેને માટે આ સંજ્ઞા પ્રયોજાતી રહી છે. | ૨. મનોવૈજ્ઞાનિક શોધની આ પદ્ધતિએ psychotherapyની રીત પણ આ સંજ્ઞાથી સૂચવાય છે. દર્દીનું અજ્ઞાત મન પોતાની અંદર જે રીતે કશાક પીડાકારી વૃત્તિવલણનો સામનો કરે, ઇપ્સિત પદાર્થનું અન્ય કશાકમાં transference કરે અને પોતાની ઇચ્છાનું અન્યમાં આરોપણ કરે - એ રીતનું અર્થઘટન એમાં અભિપ્રેત છે. ટૂંકમાં, દર્દીની મનોરુગ્ણતાનો મનોવિશ્લેષણની પદ્ધતિએ જે રીતે ઉપચાર કરવામાં આવે છે તેને માટે આ સંજ્ઞા પ્રયોજાતી રહી છે. | ||
૩. મનોવિશ્લેષણની પદ્ધતિએ દર્દીઓની તપાસ અને ઉપચાર કરતાં જે કંઈ વિચારણાઓ ચાલી અને તેને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો રૂપે જે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સાની વિચારસરણીઓનો સમૂહ પ્રાપ્ત થયો છે તે સમગ્ર વિચારધારાઓને ય આ સંજ્ઞા લાગુ પડાય છે. | ૩. મનોવિશ્લેષણની પદ્ધતિએ દર્દીઓની તપાસ અને ઉપચાર કરતાં જે કંઈ વિચારણાઓ ચાલી અને તેને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો રૂપે જે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સાની વિચારસરણીઓનો સમૂહ પ્રાપ્ત થયો છે તે સમગ્ર વિચારધારાઓને ય આ સંજ્ઞા લાગુ પડાય છે. | ||
મનોવિશ્લેષણવાદ : પાયાની વિભાવનાઓ, સાહિત્યવિચારણાના સંદર્ભે તપાસ : | {{Poem2Close}} | ||
'''મનોવિશ્લેષણવાદ : પાયાની વિભાવનાઓ, સાહિત્યવિચારણાના સંદર્ભે તપાસ : ''' | |||
{{Poem2Open}} | |||
મનોવિશ્લેષણવાદી વિચારણાઓને સાહિત્યવિચારણાઓના સંદર્ભે લાગુ પાડવાના ઉપક્રમો ખૂબ જ જટિલ અને અટપટા રહ્યા છે. ફ્રોય્ડની પોતાની મનોવિશ્લેષણવાદી વિચારણાઓનું માળખું પણ ઓછું જટિલ નથી. તેમની લાંબા સમય સુધી ચાલતી રહેલી ખોજમાં એ માળખાની અંતર્ગત પરિવર્તન થયું જ છે. બલકે પાયાની વિભાવનાઓમાં ઓછેવત્તે અંશે નવસંસ્કરણ થતું રહ્યું દેખાય છે. તેમના મનોવૈજ્ઞાનિક વિચારમાળખામાં, આંતરવિકાસના મુખ્ય ત્રણ તબક્કાઓ દેખાય છે. | મનોવિશ્લેષણવાદી વિચારણાઓને સાહિત્યવિચારણાઓના સંદર્ભે લાગુ પાડવાના ઉપક્રમો ખૂબ જ જટિલ અને અટપટા રહ્યા છે. ફ્રોય્ડની પોતાની મનોવિશ્લેષણવાદી વિચારણાઓનું માળખું પણ ઓછું જટિલ નથી. તેમની લાંબા સમય સુધી ચાલતી રહેલી ખોજમાં એ માળખાની અંતર્ગત પરિવર્તન થયું જ છે. બલકે પાયાની વિભાવનાઓમાં ઓછેવત્તે અંશે નવસંસ્કરણ થતું રહ્યું દેખાય છે. તેમના મનોવૈજ્ઞાનિક વિચારમાળખામાં, આંતરવિકાસના મુખ્ય ત્રણ તબક્કાઓ દેખાય છે. | ||
૧. ૧૮૯૦–૧૯૨૩નો તબક્કો : આ ગાળામાં માનવચિત્તનાં બે વિશ્વો(spheres)નો મુખ્યત્વે સ્વીકાર છે. એક conscious mind – જાગૃત ચિત્ત; બે, unconscious mind – અજાગૃત ચિત્ત. આ ગાળાની મનોવૈજ્ઞાનિક વિચારણાઓ Id-Psychology તરીકે ઓળખાય છે. | ૧. ૧૮૯૦–૧૯૨૩નો તબક્કો : આ ગાળામાં માનવચિત્તનાં બે વિશ્વો(spheres)નો મુખ્યત્વે સ્વીકાર છે. એક conscious mind – જાગૃત ચિત્ત; બે, unconscious mind – અજાગૃત ચિત્ત. આ ગાળાની મનોવૈજ્ઞાનિક વિચારણાઓ Id-Psychology તરીકે ઓળખાય છે. | ||