31,395
edits
No edit summary |
No edit summary |
||
| Line 178: | Line 178: | ||
‘ભીષ્મની બાણશૈય્યા’ (૧-૩)માં પન્નાલાલે મહાભારતના એક અગ્રણી પાત્ર ભીષ્મનો વૃત્તાંત રજૂ કર્યો છે. મહાભારતનું આ પાત્ર વિદ્વાનોને ઠીક ઠીક મૂંઝવનારું બન્યું છે. પન્નાલાલે ભીષ્મના વ્યક્તિત્વ અને જીવનકાર્યને આગવી રીતે ઘટાવ્યું છે ને મૂલવ્યું છે. આશ્ચર્ય લાગે એવી વાત તો એ છે તેમણે અહીં ભીષ્મને જિતવતી સાથે પરણાવ્યા છે, અને એ નારીપાત્ર સાથેના વાર્તાલાપ દ્વારા ભીષ્મના જીવનકાર્યના – તેના વાણીવર્તનના – કેટલાક ખુલાસાઓ રજૂ કર્યા છે. એ રીતે એ પાત્ર આપણે માટે ઘણું પારદર્શી બન્યું છે. | ‘ભીષ્મની બાણશૈય્યા’ (૧-૩)માં પન્નાલાલે મહાભારતના એક અગ્રણી પાત્ર ભીષ્મનો વૃત્તાંત રજૂ કર્યો છે. મહાભારતનું આ પાત્ર વિદ્વાનોને ઠીક ઠીક મૂંઝવનારું બન્યું છે. પન્નાલાલે ભીષ્મના વ્યક્તિત્વ અને જીવનકાર્યને આગવી રીતે ઘટાવ્યું છે ને મૂલવ્યું છે. આશ્ચર્ય લાગે એવી વાત તો એ છે તેમણે અહીં ભીષ્મને જિતવતી સાથે પરણાવ્યા છે, અને એ નારીપાત્ર સાથેના વાર્તાલાપ દ્વારા ભીષ્મના જીવનકાર્યના – તેના વાણીવર્તનના – કેટલાક ખુલાસાઓ રજૂ કર્યા છે. એ રીતે એ પાત્ર આપણે માટે ઘણું પારદર્શી બન્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||