31,377
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading| ૨૦૫. વૉલ્તેરની કથાઓ |}} | {{Heading| ૨૦૫. વૉલ્તેરની કથાઓ |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url= | |||
}} | |||
<br> | |||
૨૦૫. વૉલ્તેરની કથાઓ • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘જો ઈશ્વર હયાતી ન ધરાવતો હોય તો એને ક્યાંકથી ઊભો કરવો જોઈએ’; ‘તમે જે કહો છો એની સાથે હું સંમત નથી પણ તમારા એ કહેવાના અધિકારનો હું મરીને પણ બચાવ કરું’, ‘કલમનો ઉપયોગ કરો અને યુદ્ધ શરૂ કરો’— આ પ્રસિદ્ધ ઉક્તિઓ બીજા કોઈની નથી પણ આન્દ્રે મારો જેને ફ્રાન્સનો આધ્યાત્મિક પિતા’ કહે છે એ ફ્રેન્ચ ફિસૂફ, ઇતિહાસકાર, નિબંધકાર, કથાકાર વૉલ્તેરની છે. આ વૉલ્તેરને ફ્રાન્સના ક્રાન્તિવીરોએ પાછળથી પોતાનો નાયક જાહેર કરેલો, કારણ વિચારોના સ્વાતંત્ર્ય માટે અને માનવ અધિકાર માટે વૉલ્તેર છેવટ સુધી એક સક્રિય બુદ્ધિજીવી તરીકે ઝઝૂમતો રહેલો. | ‘જો ઈશ્વર હયાતી ન ધરાવતો હોય તો એને ક્યાંકથી ઊભો કરવો જોઈએ’; ‘તમે જે કહો છો એની સાથે હું સંમત નથી પણ તમારા એ કહેવાના અધિકારનો હું મરીને પણ બચાવ કરું’, ‘કલમનો ઉપયોગ કરો અને યુદ્ધ શરૂ કરો’— આ પ્રસિદ્ધ ઉક્તિઓ બીજા કોઈની નથી પણ આન્દ્રે મારો જેને ફ્રાન્સનો આધ્યાત્મિક પિતા’ કહે છે એ ફ્રેન્ચ ફિસૂફ, ઇતિહાસકાર, નિબંધકાર, કથાકાર વૉલ્તેરની છે. આ વૉલ્તેરને ફ્રાન્સના ક્રાન્તિવીરોએ પાછળથી પોતાનો નાયક જાહેર કરેલો, કારણ વિચારોના સ્વાતંત્ર્ય માટે અને માનવ અધિકાર માટે વૉલ્તેર છેવટ સુધી એક સક્રિય બુદ્ધિજીવી તરીકે ઝઝૂમતો રહેલો. | ||