વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલનો સમયસંદર્ભ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 39: Line 39:
અમુલખ છે અમૃતચોઘડિયું આજ,
અમુલખ છે અમૃતચોઘડિયું આજ,
અલબેલા મહારાજ!</poem>}}
અલબેલા મહારાજ!</poem>}}
{{Poem2Open}}


– એવી પ્રશસ્તિ કરતી વેળાએ ‘સુદર્શન’ ચક્ર નીચે મૂકી ઉપર ‘રામજી’ કોતરવાની વાત તેમણે કરી છે પણ ‘રામરાજ્ય’થી તો એ બ્રિટિશ અમલ કેટલાં જોજનો દૂર રહ્યો છે તે ઇતિહાસપ્રસિદ્ધ છે. દેશની રાજકીય આકાંક્ષાઓને ૧૮૮૫માં કૉંગ્રેસની સ્થાપનામાં મૂર્ત રૂપ મળ્યું, પણ કૉંગ્રેસ નામદાર અંગ્રેજ સરકારને વિનવણીઓ કરતી સંસ્થા જ બની રહી હતી. રાજકીય સ્વાતંત્ર્ય માટેની અભીપ્સા – કહો કે સારા દેશના ઉત્થાનની અભીપ્સા–વેગ પકડે છે ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ પાછા ફર્યા એ પછી. અને પછી તો અસહકારની લડતો આવી. આરંભમાં કવિ ગાંધીજી સાથે રહેલા પણ પછીનો ઇતિહાસ સૌ જાણે છે. કવિનું માનસ ક્રમશઃ ભ્રમમુક્ત બને છે અને ૧૯૨૭માં તો તે કહે છે :
– એવી પ્રશસ્તિ કરતી વેળાએ ‘સુદર્શન’ ચક્ર નીચે મૂકી ઉપર ‘રામજી’ કોતરવાની વાત તેમણે કરી છે પણ ‘રામરાજ્ય’થી તો એ બ્રિટિશ અમલ કેટલાં જોજનો દૂર રહ્યો છે તે ઇતિહાસપ્રસિદ્ધ છે. દેશની રાજકીય આકાંક્ષાઓને ૧૮૮૫માં કૉંગ્રેસની સ્થાપનામાં મૂર્ત રૂપ મળ્યું, પણ કૉંગ્રેસ નામદાર અંગ્રેજ સરકારને વિનવણીઓ કરતી સંસ્થા જ બની રહી હતી. રાજકીય સ્વાતંત્ર્ય માટેની અભીપ્સા – કહો કે સારા દેશના ઉત્થાનની અભીપ્સા–વેગ પકડે છે ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ પાછા ફર્યા એ પછી. અને પછી તો અસહકારની લડતો આવી. આરંભમાં કવિ ગાંધીજી સાથે રહેલા પણ પછીનો ઇતિહાસ સૌ જાણે છે. કવિનું માનસ ક્રમશઃ ભ્રમમુક્ત બને છે અને ૧૯૨૭માં તો તે કહે છે :

Navigation menu