31,397
edits
No edit summary |
(+1) |
||
| Line 49: | Line 49: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હુંય ભલા માણસ, માણસ છું. | {{Block center|'''<poem>હુંય ભલા માણસ, માણસ છું. | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
લાખ્ખો વરસ તણો વારસ છું | લાખ્ખો વરસ તણો વારસ છું | ||
| Line 55: | Line 55: | ||
ક્ષણની ધોરી ધબકતી નસ છું! | ક્ષણની ધોરી ધબકતી નસ છું! | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
કાળકાટ પર એવી જણસ છું.</poem>}} | કાળકાટ પર એવી જણસ છું.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 126: | Line 126: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જુઓ પર્ણે ફૂલે | {{Block center|'''<poem>જુઓ પર્ણે ફૂલે | ||
કશા વર્ણે ઝૂલે સમય નિજ છંદે અનુકૂલે! | કશા વર્ણે ઝૂલે સમય નિજ છંદે અનુકૂલે! | ||
અને આ ભૃંગોનાં ગીત ઊઘડતાં શાં દલદલે! | અને આ ભૃંગોનાં ગીત ઊઘડતાં શાં દલદલે! | ||
ઉઘાડું આંખો તો સજલ ઘનના આવરણમાં! | ઉઘાડું આંખો તો સજલ ઘનના આવરણમાં! | ||
બધાં અંગો રંગો થઈ ઊઘડતાં ઇન્દ્રધનુમાં! | બધાં અંગો રંગો થઈ ઊઘડતાં ઇન્દ્રધનુમાં! | ||
{{gap| | {{gap|6em}}* | ||
વાલમનો વારવાર કાગળ વાંચું ને | વાલમનો વારવાર કાગળ વાંચું ને | ||
હું તો સોનેરી શાઈ જોઈ રાચું; | હું તો સોનેરી શાઈ જોઈ રાચું; | ||
અણભાળી આંગળીના મીઠા મરોડમાં | અણભાળી આંગળીના મીઠા મરોડમાં | ||
મરડાતું મન મારું કાચું.</poem>}} | મરડાતું મન મારું કાચું.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મને આ પ્રીતિનું વળગણુ પુરાણું પ્રિયતમે’ એમ કહેનાર કવિ પ્રણયની વિવિધ ભાવભંગિઓ ન આલેખે તો જ આશ્ચર્ય થાય. સંસ્કૃતઘાટીનાં શૃંગારકાવ્યો આપવાની ફાવટ કવિને છે. ‘અભિસાર’ તો નિતાન્ત એ શૈલીનું જ છે. ‘તરસી તરસી’, ‘કાગળ’, ‘છેવટનું ગીત’ પણ ખાસ ઉલ્લેખ માગી લે છે. પરંતુ હવે વિષાદનો ભાવ ઘેરો બને છે. ‘સળગેલાં સુખડાંની તાપણીએ બેઠી, હવે છેવટનું ફૂંકી છાણું!’માં એ માર્મિક પણ બને છે. ‘જાતકકથા’માં તે કહે છે : | ‘મને આ પ્રીતિનું વળગણુ પુરાણું પ્રિયતમે’ એમ કહેનાર કવિ પ્રણયની વિવિધ ભાવભંગિઓ ન આલેખે તો જ આશ્ચર્ય થાય. સંસ્કૃતઘાટીનાં શૃંગારકાવ્યો આપવાની ફાવટ કવિને છે. ‘અભિસાર’ તો નિતાન્ત એ શૈલીનું જ છે. ‘તરસી તરસી’, ‘કાગળ’, ‘છેવટનું ગીત’ પણ ખાસ ઉલ્લેખ માગી લે છે. પરંતુ હવે વિષાદનો ભાવ ઘેરો બને છે. ‘સળગેલાં સુખડાંની તાપણીએ બેઠી, હવે છેવટનું ફૂંકી છાણું!’માં એ માર્મિક પણ બને છે. ‘જાતકકથા’માં તે કહે છે : | ||
| Line 144: | Line 144: | ||
પ્રિય પાત્રથી મન વાળી લીધા પછી પણ શેષ તો રહે છે વેદના જ : | પ્રિય પાત્રથી મન વાળી લીધા પછી પણ શેષ તો રહે છે વેદના જ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>એમ અમે વાળી લીધું તમારાથી મન, | {{Block center|'''<poem>એમ અમે વાળી લીધું તમારાથી મન, | ||
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.</poem>}} | આંખથી વિખૂટું જેમ એક અઁસવન.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉશનસ્ અને જયંત પાઠક–આપણા આ બંને કવિઓની કવિતામાં રહેલું કેટલુંક સામ્ય તરત અભ્યાસીઓના ખ્યાલમાં આવશે. બંને પ્રણય અને પ્રકૃતિનાં વિવિધ રૂપો આલેખે છે ત્યારે ધીંગી બળકટ ઊર્મિઓને શબ્દબદ્ધ કરે છે. બંને રાગાવેગનાં ચિત્રો આપે છે; બંનેને બાળપણનું આકર્ષણ છે પણ નિરૂપણરીતિ પરત્વે ઉશનસનો વિશેષ બરછટતામાં છે જ્યારે જયંત પાઠકનો પરિષ્કૃતિમાં પ્રગટ થાય છે. | ઉશનસ્ અને જયંત પાઠક–આપણા આ બંને કવિઓની કવિતામાં રહેલું કેટલુંક સામ્ય તરત અભ્યાસીઓના ખ્યાલમાં આવશે. બંને પ્રણય અને પ્રકૃતિનાં વિવિધ રૂપો આલેખે છે ત્યારે ધીંગી બળકટ ઊર્મિઓને શબ્દબદ્ધ કરે છે. બંને રાગાવેગનાં ચિત્રો આપે છે; બંનેને બાળપણનું આકર્ષણ છે પણ નિરૂપણરીતિ પરત્વે ઉશનસનો વિશેષ બરછટતામાં છે જ્યારે જયંત પાઠકનો પરિષ્કૃતિમાં પ્રગટ થાય છે. | ||