ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 87: Line 87:
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવે કાવ્યશાસ્ત્રના કોઈ ને કોઈ પ્રશ્નની ચર્ચાવિચારણા કરતાં, અને પ્રસંગોપાત્ત ગ્રંથોનાં અવલોકનોમાં, યથાવકાશ, પોતાની કાવ્યભાવના સ્પષ્ટ કરી લેવાના પ્રયાસો કર્યા છે. એમાં કેટલીક વાર એમ બન્યું છે કે નિરૂપ્યમાણ વિષયના સંદર્ભમાં કવિતાની વ્યાખ્યા કરતાં તેમણે કવિતાના એક યા બીજા તત્ત્વ પર ભાર મૂક્યો હોય. આમ છતાં, આ વિષયની તેમની સમગ્ર ચર્ચાવિચારણામાં તેમનો આગવો કાવ્યવિચાર અનુસ્યૂત રહ્યો છે. એટલે અહીં આપણો પ્રયત્ન તો ભિન્ન ભિન્ન લખાણોમાં કંઈક વ્યસ્ત રૂપમાં પડેલી એ વિષયની ચર્ચાવિચારણાને એકસાથે મૂકી અવલોકવાનો રહેશે.
નરસિંહરાવે કાવ્યશાસ્ત્રના કોઈ ને કોઈ પ્રશ્નની ચર્ચાવિચારણા કરતાં, અને પ્રસંગોપાત્ત ગ્રંથોનાં અવલોકનોમાં, યથાવકાશ, પોતાની કાવ્યભાવના સ્પષ્ટ કરી લેવાના પ્રયાસો કર્યા છે. એમાં કેટલીક વાર એમ બન્યું છે કે નિરૂપ્યમાણ વિષયના સંદર્ભમાં કવિતાની વ્યાખ્યા કરતાં તેમણે કવિતાના એક યા બીજા તત્ત્વ પર ભાર મૂક્યો હોય. આમ છતાં, આ વિષયની તેમની સમગ્ર ચર્ચાવિચારણામાં તેમનો આગવો કાવ્યવિચાર અનુસ્યૂત રહ્યો છે. એટલે અહીં આપણો પ્રયત્ન તો ભિન્ન ભિન્ન લખાણોમાં કંઈક વ્યસ્ત રૂપમાં પડેલી એ વિષયની ચર્ચાવિચારણાને એકસાથે મૂકી અવલોકવાનો રહેશે.
(અ) રમણભાઈ નીલકંઠની જેમ નરસિંહરાવે પણ, કવિતાની ઉત્પત્તિ તો કવિની ભાવાનુભૂતિમાંથી જ થાય એ ખ્યાલ આરંભથી જ પ્રતિષ્ઠિત કર્યો છે. પોતાના સમયની દલપતશૈલીની સ્થૂળ ઝડઝમકવાળી રચનાઓનો તેમણે ય પ્રબળ વિરોધ કર્યો છે. “એક ચિત્ર જોઈ સૂઝેલા વિચાર” એ લેખમાં૬૬<ref>૬૬. મનોમુકુર ભા. ૧માં ગ્રંથસ્થ લેખ.</ref> તેમણે સ્થૂળ કરામતવાળી ચિત્રકલાનો તેમ કાવ્યકલાનો સ્પષ્ટ તિરસ્કાર કર્યો છે. “અનેકાર્થ ચમત્કૃતિપરાયણ અર્ધકાવ્યો”ને અનુલક્ષીને ટીકા કરતાં તેઓ કવિતાના સાચા સ્વરૂપનો ખ્યાલ પણ વણી લે છે : “....હાવાં અનેકાર્થ પદ્યો કરવાં એ ગુજરાતીમાં તો અકવિત્વ જ ઉત્પન્ન કરશે. ખરા કવિ થવાની ઇચ્છા રાખનારે પ્રથમથી જ આ અનેકાર્થના ગારુડિખેલને સર્પવત્‌ તજવો જોઈએ.... હાવી યુક્તિઓ હૃદયના કોઈ ભાવને સ્પર્શ ન કરતાં માત્ર બુદ્ધિને જ ચમત્કાર કરે છે; અને તે હલકા પ્રકારનો જ. ગણિત વગેરે બુદ્ધિપરાયણ શાસ્ત્રનું મુખ્ય સંબોધ્ય બુદ્ધિ હોવાથી એક ઉદાહરણ તથા સિદ્ધાંત અનેક પ્રકારે કરાય—ઇત્યાદિથી થતી તેમની ચમત્કૃતિ ઊંચા પ્રકારની થાય છે. પણ કવિતાનું મુખ્ય સંબોધ્ય હૃદય-ભાવ હોવાથી, હેમાં બુદ્ધિચમત્કારના ખેલ દાખલ કરવાથી નિસ્તેજતા, અધમતા, આવે છે. હાવાં ત્રિમૂર્તિ ચિત્ર જેવાં ચિત્રનું દર્શન અને હાવાં અનેકાર્થ ખેલવાળાં પદ્યનું શ્રવણ તે માત્ર વૈચિત્ર્યથી બુદ્ધિને કાંઈક ગમ્મત આપે છે; હૃદયવાદ્યના કોઈ પણ ગંભીર અથવા આનંદવાદી ભાવતન્તુમાં પ્રતિધ્વનિ ઉત્પન્ન નથી કરતાં.”૬૭<ref>૬૭. મનોમુકુર : ગ્રંથ ૧માં : પૃ. ૧૩૬</ref> નરસિંહરાવની આરંભકાલીન ચર્ચામાં, આમ, દલપતશૈલીની સ્થૂળ અર્થચમત્કૃતિનો વિરોધ થયો છે. કવિતાનું જીવિત તો કવિહૃદયમાંથી સ્પંદિત “ગંભીર અથવા આનંદવાદી ભાવતંતુ” છે, બૌદ્ધિક રચનાચાતુરી નહિ, એ વિચાર તેઓ અહીં રેખાંકિત કરી આપે છે.
(અ) રમણભાઈ નીલકંઠની જેમ નરસિંહરાવે પણ, કવિતાની ઉત્પત્તિ તો કવિની ભાવાનુભૂતિમાંથી જ થાય એ ખ્યાલ આરંભથી જ પ્રતિષ્ઠિત કર્યો છે. પોતાના સમયની દલપતશૈલીની સ્થૂળ ઝડઝમકવાળી રચનાઓનો તેમણે ય પ્રબળ વિરોધ કર્યો છે. “એક ચિત્ર જોઈ સૂઝેલા વિચાર” એ લેખમાં૬૬<ref>મનોમુકુર ભા. ૧માં ગ્રંથસ્થ લેખ.</ref> તેમણે સ્થૂળ કરામતવાળી ચિત્રકલાનો તેમ કાવ્યકલાનો સ્પષ્ટ તિરસ્કાર કર્યો છે. “અનેકાર્થ ચમત્કૃતિપરાયણ અર્ધકાવ્યો”ને અનુલક્ષીને ટીકા કરતાં તેઓ કવિતાના સાચા સ્વરૂપનો ખ્યાલ પણ વણી લે છે : “....હાવાં અનેકાર્થ પદ્યો કરવાં એ ગુજરાતીમાં તો અકવિત્વ જ ઉત્પન્ન કરશે. ખરા કવિ થવાની ઇચ્છા રાખનારે પ્રથમથી જ આ અનેકાર્થના ગારુડિખેલને સર્પવત્‌ તજવો જોઈએ.... હાવી યુક્તિઓ હૃદયના કોઈ ભાવને સ્પર્શ ન કરતાં માત્ર બુદ્ધિને જ ચમત્કાર કરે છે; અને તે હલકા પ્રકારનો જ. ગણિત વગેરે બુદ્ધિપરાયણ શાસ્ત્રનું મુખ્ય સંબોધ્ય બુદ્ધિ હોવાથી એક ઉદાહરણ તથા સિદ્ધાંત અનેક પ્રકારે કરાય—ઇત્યાદિથી થતી તેમની ચમત્કૃતિ ઊંચા પ્રકારની થાય છે. પણ કવિતાનું મુખ્ય સંબોધ્ય હૃદય-ભાવ હોવાથી, હેમાં બુદ્ધિચમત્કારના ખેલ દાખલ કરવાથી નિસ્તેજતા, અધમતા, આવે છે. હાવાં ત્રિમૂર્તિ ચિત્ર જેવાં ચિત્રનું દર્શન અને હાવાં અનેકાર્થ ખેલવાળાં પદ્યનું શ્રવણ તે માત્ર વૈચિત્ર્યથી બુદ્ધિને કાંઈક ગમ્મત આપે છે; હૃદયવાદ્યના કોઈ પણ ગંભીર અથવા આનંદવાદી ભાવતન્તુમાં પ્રતિધ્વનિ ઉત્પન્ન નથી કરતાં.<ref>મનોમુકુર : ગ્રંથ ૧માં : પૃ. ૧૩૬</ref> નરસિંહરાવની આરંભકાલીન ચર્ચામાં, આમ, દલપતશૈલીની સ્થૂળ અર્થચમત્કૃતિનો વિરોધ થયો છે. કવિતાનું જીવિત તો કવિહૃદયમાંથી સ્પંદિત “ગંભીર અથવા આનંદવાદી ભાવતંતુ” છે, બૌદ્ધિક રચનાચાતુરી નહિ, એ વિચાર તેઓ અહીં રેખાંકિત કરી આપે છે.
(બ) ઈ.સ. ૧૮૯૮માં લખાયેલા “કવિતા અને સંગીત” નામના લેખમાં તેમણે પ્રસંગોપાત્ત પોતાને ઇષ્ટ કાવ્યભાવના ટૂંકમાં રજૂ કરી છે. એમાં, સંસ્કૃત આલંકારિકો વિશ્વનાથ અને જગન્નાથની કાવ્યવ્યાખ્યાઓનો આધાર લઈ તેમણે તેનું સ્વકીય અર્થદર્શન રજૂ કર્યું છે. તેઓ કહે છે : “વાક્યં રસાત્મકં કાવ્યમ્‌”, “રસાત્મક વાક્ય તે કાવ્ય” એમ કાવ્યનું લક્ષણ સાહિત્યદર્પણકાર આપે છે. ‘રમણીયાર્થપ્રતિપાદક શબ્દઃ કાવ્યમ્‌” “રમણીય અર્થનો બોધ કરનાર શબ્દ તે કાવ્ય,” એમ જગન્નાથ પંડિત પોતાના ‘રસગંગાધર’ નામના ગ્રંથમાં કાવ્યનું લક્ષણ બતાવે છે. બંને લક્ષણનું સ્થૂલ તાત્પર્ય બહુ અંશે જુદું નથી. આ લક્ષણ ઉપરથી ફલિત થતી મુખ્ય બે વાતો ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. એક તો એ કે કવિત્વનું જીવાતુભૂત તત્ત્વ, રસ અર્થાત્‌ સર્વ પ્રકારના ભાવ વગેરે વિશેષ હૃદયક્ષોભની દશા, અને તે રસ અથવા દશાની રમણીયતામાં છે. અને બીજું એ રમણીય તત્ત્વનું મૂર્ત રૂપ અમુક પ્રકારની શબ્દરચનામાં આવે છે. આ શબ્દરચના એટલે સ્વર, Sound નહિ, પરંતુ મનના વિચારનું પ્રદર્શન કરનાર અર્થવત્‌ શબ્દ. મતલબ કે, કવિતાનાં ઉપાદાન (૧) રસ, અને (૨) શબ્દ, રસ તે અમૂર્ત અંશ અને શબ્દ તે મૂર્ત અંશ, એ બે છે.”૬૮<ref>૬૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૭</ref>
(બ) ઈ.સ. ૧૮૯૮માં લખાયેલા “કવિતા અને સંગીત” નામના લેખમાં તેમણે પ્રસંગોપાત્ત પોતાને ઇષ્ટ કાવ્યભાવના ટૂંકમાં રજૂ કરી છે. એમાં, સંસ્કૃત આલંકારિકો વિશ્વનાથ અને જગન્નાથની કાવ્યવ્યાખ્યાઓનો આધાર લઈ તેમણે તેનું સ્વકીય અર્થદર્શન રજૂ કર્યું છે. તેઓ કહે છે : “વાક્યં રસાત્મકં કાવ્યમ્‌”, “રસાત્મક વાક્ય તે કાવ્ય” એમ કાવ્યનું લક્ષણ સાહિત્યદર્પણકાર આપે છે. ‘રમણીયાર્થપ્રતિપાદક શબ્દઃ કાવ્યમ્‌” “રમણીય અર્થનો બોધ કરનાર શબ્દ તે કાવ્ય,” એમ જગન્નાથ પંડિત પોતાના ‘રસગંગાધર’ નામના ગ્રંથમાં કાવ્યનું લક્ષણ બતાવે છે. બંને લક્ષણનું સ્થૂલ તાત્પર્ય બહુ અંશે જુદું નથી. આ લક્ષણ ઉપરથી ફલિત થતી મુખ્ય બે વાતો ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. એક તો એ કે કવિત્વનું જીવાતુભૂત તત્ત્વ, રસ અર્થાત્‌ સર્વ પ્રકારના ભાવ વગેરે વિશેષ હૃદયક્ષોભની દશા, અને તે રસ અથવા દશાની રમણીયતામાં છે. અને બીજું એ રમણીય તત્ત્વનું મૂર્ત રૂપ અમુક પ્રકારની શબ્દરચનામાં આવે છે. આ શબ્દરચના એટલે સ્વર, Sound નહિ, પરંતુ મનના વિચારનું પ્રદર્શન કરનાર અર્થવત્‌ શબ્દ. મતલબ કે, કવિતાનાં ઉપાદાન (૧) રસ, અને (૨) શબ્દ, રસ તે અમૂર્ત અંશ અને શબ્દ તે મૂર્ત અંશ, એ બે છે.<ref>મનોમુકુર : ભા. ૪ : પૃ. ૭</ref>
નરસિહંરાવની પ્રસ્તુત અવતરણની કાવ્યવિચારણા અનેક દૃષ્ટિએ મહત્ત્વની છે. પ્રથમ તો, તેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંથી વિશ્વનાથને અભિમત રસતત્ત્વ અને જગન્નાથને અભિમત રમણીયતાને સાંકળી આગવો કાવ્યવિચાર પ્રતિપાદિત કરવા ચાહ્યો છે એ કારણે. બીજું, તેઓ કવિતાના ‘અમૂર્ત’ અને ‘મૂર્ત’ એ બંને અંશોને પોતાની વ્યાખ્યામાં પ્રતિષ્ઠિત કરવા ચાહે છે. ત્રીજું, કવિતાના રસતત્ત્વને તેઓ કવિહૃદયના ક્ષોભ કે ભાવતત્ત્વ સાથે સાંકળી લેવાનો પ્રયત્ન કરે છે. ચોથું, કવિતાના રસતત્ત્વની પ્રતિષ્ઠા કરતી વેળાએ પણ તેઓ શબ્દના અર્થતત્ત્વનું ગૌરવ ઓછું કરતા નથી. આ સર્વ મુદ્દાઓ લક્ષમાં લેતાં એમ કહી શકાય કે તેમની કાવ્યભાવના કવિતાનો શક્ય તેટલો સર્વગ્રાહી ખ્યાલ પ્રગટ કરવા ચાહે છે. આપણે તેમની સૌંદર્યમીમાંસાની વિચારણા કરતાં નોંધ્યું હતું કે તેમની કાવ્યભાવના કવિતાનો શક્ય તેટલો સર્વગ્રાહી ખ્યાલ પ્રગટ કરવા ચાહે છે. આપણે તેમની સૌંદર્યમીમાંસાની વિચારણા કરતાં નોંધ્યું હતું કે તેઓ સર્જકની ભાવના સાથે કૃતિની ‘સમપ્રમાણતા’ (કૃતિના બાહ્ય રૂપની આકૃતિ) એ બંને પાસાંનો યોગ કરવા ચાહે છે. અહીં તેઓ કવિતાની વિચારણામાં, કવિતાના સૂક્ષ્મ અંશ લેખે રસ અથવા રમણીયતા અને સ્થૂળ દેહ લેખે શબ્દાર્થની રમણીય રચના એ બંનેનો યોગ ચાહે છે. તેમની આ વિચારણા તેમની સૌંદર્યમીમાંસાના આનુષંગિક ફલ જેવી છે.
નરસિહંરાવની પ્રસ્તુત અવતરણની કાવ્યવિચારણા અનેક દૃષ્ટિએ મહત્ત્વની છે. પ્રથમ તો, તેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંથી વિશ્વનાથને અભિમત રસતત્ત્વ અને જગન્નાથને અભિમત રમણીયતાને સાંકળી આગવો કાવ્યવિચાર પ્રતિપાદિત કરવા ચાહ્યો છે એ કારણે. બીજું, તેઓ કવિતાના ‘અમૂર્ત’ અને ‘મૂર્ત’ એ બંને અંશોને પોતાની વ્યાખ્યામાં પ્રતિષ્ઠિત કરવા ચાહે છે. ત્રીજું, કવિતાના રસતત્ત્વને તેઓ કવિહૃદયના ક્ષોભ કે ભાવતત્ત્વ સાથે સાંકળી લેવાનો પ્રયત્ન કરે છે. ચોથું, કવિતાના રસતત્ત્વની પ્રતિષ્ઠા કરતી વેળાએ પણ તેઓ શબ્દના અર્થતત્ત્વનું ગૌરવ ઓછું કરતા નથી. આ સર્વ મુદ્દાઓ લક્ષમાં લેતાં એમ કહી શકાય કે તેમની કાવ્યભાવના કવિતાનો શક્ય તેટલો સર્વગ્રાહી ખ્યાલ પ્રગટ કરવા ચાહે છે. આપણે તેમની સૌંદર્યમીમાંસાની વિચારણા કરતાં નોંધ્યું હતું કે તેમની કાવ્યભાવના કવિતાનો શક્ય તેટલો સર્વગ્રાહી ખ્યાલ પ્રગટ કરવા ચાહે છે. આપણે તેમની સૌંદર્યમીમાંસાની વિચારણા કરતાં નોંધ્યું હતું કે તેઓ સર્જકની ભાવના સાથે કૃતિની ‘સમપ્રમાણતા’ (કૃતિના બાહ્ય રૂપની આકૃતિ) એ બંને પાસાંનો યોગ કરવા ચાહે છે. અહીં તેઓ કવિતાની વિચારણામાં, કવિતાના સૂક્ષ્મ અંશ લેખે રસ અથવા રમણીયતા અને સ્થૂળ દેહ લેખે શબ્દાર્થની રમણીય રચના એ બંનેનો યોગ ચાહે છે. તેમની આ વિચારણા તેમની સૌંદર્યમીમાંસાના આનુષંગિક ફલ જેવી છે.
પ્રસ્તુત લેખ “કવિતા અને સંગીત”માં અન્ય એક પ્રસંગે કવિતા અને સંગીતકલાના ઊગમની અછડતી વિચારણા કરતાં તેઓ કહે છે : “જેમ ભાવોર્મિનું પ્રદર્શન કરવાનું કાર્ય કવિતા અને સંગીત બંને કરે છે તેમ એ બંનેની ઉત્પત્તિ ભાવના સંચલનમાં જ છે. કવિતાને સંબંધે જોઈશું તો હૃદયના ભાવમય ક્ષોભ વિના હેની ઉત્પત્તિ ખરી કવિતાની ઉત્પત્તિ સંભવતી જ નથી. ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌’ એ કવિતાના લક્ષણમાં રસનો અંશ આવશ્યક છે, અને તે ભાવસંચલનમાંથી જ ઉત્પન્ન થાય છે.”૬૯<ref>૬૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref> અહીં તેઓ, રમણભાઈ નીલકંઠની જેમ, કવિતાની ઉત્પત્તિ “હૃદયના ભાવમય ક્ષોભ”માંથી થાય એમ સ્વીકારે છે. કવિતાનું જીવિત રસતત્ત્વ એ “ભાવમય ક્ષોભ”માંથી નિષ્પન્ન થાય છે. એ રીતે કવિતાના રસતત્ત્વને તેના સર્જકની ભાવાનુભૂતિ જોડે સંબંધ છે એ ખ્યાલ પણ સૂચવાયો છે. અહીં પણ તેમણે વિશ્વનાથની કાવ્યવ્યાખ્યાનું સમર્થન મેળવ્યું છે તે લક્ષપાત્ર છે.
પ્રસ્તુત લેખ “કવિતા અને સંગીત”માં અન્ય એક પ્રસંગે કવિતા અને સંગીતકલાના ઊગમની અછડતી વિચારણા કરતાં તેઓ કહે છે : “જેમ ભાવોર્મિનું પ્રદર્શન કરવાનું કાર્ય કવિતા અને સંગીત બંને કરે છે તેમ એ બંનેની ઉત્પત્તિ ભાવના સંચલનમાં જ છે. કવિતાને સંબંધે જોઈશું તો હૃદયના ભાવમય ક્ષોભ વિના હેની ઉત્પત્તિ ખરી કવિતાની ઉત્પત્તિ સંભવતી જ નથી. ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌’ એ કવિતાના લક્ષણમાં રસનો અંશ આવશ્યક છે, અને તે ભાવસંચલનમાંથી જ ઉત્પન્ન થાય છે.<ref>મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref> અહીં તેઓ, રમણભાઈ નીલકંઠની જેમ, કવિતાની ઉત્પત્તિ “હૃદયના ભાવમય ક્ષોભ”માંથી થાય એમ સ્વીકારે છે. કવિતાનું જીવિત રસતત્ત્વ એ “ભાવમય ક્ષોભ”માંથી નિષ્પન્ન થાય છે. એ રીતે કવિતાના રસતત્ત્વને તેના સર્જકની ભાવાનુભૂતિ જોડે સંબંધ છે એ ખ્યાલ પણ સૂચવાયો છે. અહીં પણ તેમણે વિશ્વનાથની કાવ્યવ્યાખ્યાનું સમર્થન મેળવ્યું છે તે લક્ષપાત્ર છે.
(ક) ઈ.સ. ૧૯૨૧માં લખાયેલા “કાવ્યની શરીરઘટના” નામના લેખમાં નરસિંહરાવે કાર્લાઇલની કાવ્યવ્યાખ્યાનો આધાર લઈ પોતાની વિચારણા વિકસાવી છે. કાર્લાઇલના જ શબ્દોને ભૂમિકામાં સ્વીકારીને તેઓ કહે છે : “Poetry, therefore, we will call Musical Thought”. “સંગીતમય વિચાર” આ શબ્દયુગ્મમાં ‘રમણીયાર્થપ્રતિપાદક શબ્દઃ’ એ લક્ષણનાં અંગ અર્કરૂપે સબળ શક્તિથી સમાયાં છે : Musical શબ્દમાં સૌંદર્ય, રમણીયતા, તેમજ પ્રગટ શબ્દસ્વરૂપનો સમાવેશ થવાની સાથે, thought શબ્દમાં વાણીના પ્રાણરૂપ અર્થનું નિદર્શન થયું છે; તે સાથે Musical શબ્દમાં રહેલું સૌંદર્યભાવનાનું સ્વરૂપ જેમ વિચારને તેમજ વાણીને બંનેને લાગુ પડી, કાવ્યના સૌંદર્યતત્ત્વ જોડે, ભાવના દ્વારા તેમજ પ્રગટ વાણીરૂપ દ્વારા, રહેલો સંબંધ સૂચવાય છે. આમ ત્યારે કવિતાના તત્ત્વનું સ્વરૂપ સૌંદર્યને બીજ રૂપે, પોતાના જીવન આપનાર આત્મા રૂપે સ્વીકારે છે, તેથી પ્રકટીકરણ જે વાણીમાં થાય તે પણ સુંદરતાનું સ્વરૂપ જ આપોઆપ લેશે; તે ઉપરાંત એ વાણી જે વિશેષ શરીરઘટનામાં કવિત્વને મૂકશે તે પણ સૌંદર્યને અનુકૂળ, સૌંદર્યના ઉપાદાનથી જ ઘડાયેલી, સ્વતઃસિદ્ધ જ થશે. અર્થાત્‌ છંદ જેવું કોઈક સુંદરતાનું ભાન કરાવનારું રૂપ, કવિત્વને મૂર્ત થવા માટે, કાવ્યના પ્રત્યક્ષ દર્શન માટે આવશ્યક છે. એટલું જ નહિ, પણ એ છંદનો આકૃતિ બંધ સ્વયંભૂ રીતે જ ઘડાય છે. કવિતાનું સ્વયંભૂ (spontaneous) સ્વરૂપ આમ હેની ઉત્પત્તિથી માંડીને, વાણી અને શરીરઘટના સુધી સર્વત્ર વ્યાપી રહે છે. આ કારણથી જ ખરા કવિત્વને કલાવિધાનમાં પ્રગટ કરનાર કવિને છંદ તે બંધનરૂપ, બેડીરૂપ, હોય એમ અનુભવ થતો જ નથી. જે રીતે સુંદર ભાવના, વિચાર, સુંદરરૂપ આપોઆપ માગી લે છે, તેમ અથવા તેથી વિશેષ રૂપે એ સુંદરરૂપ ઘડતો નથી, કવિત્વ પોતાની મેળે જ તે ઘડી લે છે. મેઘધનુષ્યની રંગની રચનામાં રંગના સૌંદર્ય સાથે જ હેની કમાન જેવી આકૃતિની ઘટના સૌંદર્યના અંગ તરીકે આપોઆપ જ રચાય છે. પૃથ્વીના ભ્રમણની સાથે જ એની સુરેખ ગોલાકૃતિ ઘડાય છે. એક માત્ર ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્ય શરીરઘટનામાં જ માત્ર ચારુતા હોય અને કવિત્વરૂપી અંદરના તત્ત્વમાં સૌંદર્યની ભાવના ના હોય, તો તે વ્યર્થ જ છે : સજીવન દેહમાં સૌંદર્ય તે જ સૌંદર્ય”૭૦<ref>૭૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૮૦–૨૮૧</ref> (અહીં અંતની ચર્ચામાં નરસિંહરાવની નિરૂપણશૈલી કવિત્વમય ઝાંય ધારણ કરે છે. આપણે આ પ્રકરણના આરંભમાં પ્રાસ્તાવિક ચર્ચા કરતાં એમ નોંધ્યું છે કે નરસિંહરાવની કાવ્યવિચારણા સ્થાને સ્થાને કવિત્વમય શૈલીમાં પ્રગટ થતી રહેલી છે. તેનું એક વધુ સમર્થન અહીં મળે છે.)  
(ક) ઈ.સ. ૧૯૨૧માં લખાયેલા “કાવ્યની શરીરઘટના” નામના લેખમાં નરસિંહરાવે કાર્લાઇલની કાવ્યવ્યાખ્યાનો આધાર લઈ પોતાની વિચારણા વિકસાવી છે. કાર્લાઇલના જ શબ્દોને ભૂમિકામાં સ્વીકારીને તેઓ કહે છે : “Poetry, therefore, we will call Musical Thought”. “સંગીતમય વિચાર” આ શબ્દયુગ્મમાં ‘રમણીયાર્થપ્રતિપાદક શબ્દઃ’ એ લક્ષણનાં અંગ અર્કરૂપે સબળ શક્તિથી સમાયાં છે : Musical શબ્દમાં સૌંદર્ય, રમણીયતા, તેમજ પ્રગટ શબ્દસ્વરૂપનો સમાવેશ થવાની સાથે, thought શબ્દમાં વાણીના પ્રાણરૂપ અર્થનું નિદર્શન થયું છે; તે સાથે Musical શબ્દમાં રહેલું સૌંદર્યભાવનાનું સ્વરૂપ જેમ વિચારને તેમજ વાણીને બંનેને લાગુ પડી, કાવ્યના સૌંદર્યતત્ત્વ જોડે, ભાવના દ્વારા તેમજ પ્રગટ વાણીરૂપ દ્વારા, રહેલો સંબંધ સૂચવાય છે. આમ ત્યારે કવિતાના તત્ત્વનું સ્વરૂપ સૌંદર્યને બીજ રૂપે, પોતાના જીવન આપનાર આત્મા રૂપે સ્વીકારે છે, તેથી પ્રકટીકરણ જે વાણીમાં થાય તે પણ સુંદરતાનું સ્વરૂપ જ આપોઆપ લેશે; તે ઉપરાંત એ વાણી જે વિશેષ શરીરઘટનામાં કવિત્વને મૂકશે તે પણ સૌંદર્યને અનુકૂળ, સૌંદર્યના ઉપાદાનથી જ ઘડાયેલી, સ્વતઃસિદ્ધ જ થશે. અર્થાત્‌ છંદ જેવું કોઈક સુંદરતાનું ભાન કરાવનારું રૂપ, કવિત્વને મૂર્ત થવા માટે, કાવ્યના પ્રત્યક્ષ દર્શન માટે આવશ્યક છે. એટલું જ નહિ, પણ એ છંદનો આકૃતિ બંધ સ્વયંભૂ રીતે જ ઘડાય છે. કવિતાનું સ્વયંભૂ (spontaneous) સ્વરૂપ આમ હેની ઉત્પત્તિથી માંડીને, વાણી અને શરીરઘટના સુધી સર્વત્ર વ્યાપી રહે છે. આ કારણથી જ ખરા કવિત્વને કલાવિધાનમાં પ્રગટ કરનાર કવિને છંદ તે બંધનરૂપ, બેડીરૂપ, હોય એમ અનુભવ થતો જ નથી. જે રીતે સુંદર ભાવના, વિચાર, સુંદરરૂપ આપોઆપ માગી લે છે, તેમ અથવા તેથી વિશેષ રૂપે એ સુંદરરૂપ ઘડતો નથી, કવિત્વ પોતાની મેળે જ તે ઘડી લે છે. મેઘધનુષ્યની રંગની રચનામાં રંગના સૌંદર્ય સાથે જ હેની કમાન જેવી આકૃતિની ઘટના સૌંદર્યના અંગ તરીકે આપોઆપ જ રચાય છે. પૃથ્વીના ભ્રમણની સાથે જ એની સુરેખ ગોલાકૃતિ ઘડાય છે. એક માત્ર ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્ય શરીરઘટનામાં જ માત્ર ચારુતા હોય અને કવિત્વરૂપી અંદરના તત્ત્વમાં સૌંદર્યની ભાવના ના હોય, તો તે વ્યર્થ જ છે : સજીવન દેહમાં સૌંદર્ય તે જ સૌંદર્ય”<ref>મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૮૦–૨૮૧</ref> (અહીં અંતની ચર્ચામાં નરસિંહરાવની નિરૂપણશૈલી કવિત્વમય ઝાંય ધારણ કરે છે. આપણે આ પ્રકરણના આરંભમાં પ્રાસ્તાવિક ચર્ચા કરતાં એમ નોંધ્યું છે કે નરસિંહરાવની કાવ્યવિચારણા સ્થાને સ્થાને કવિત્વમય શૈલીમાં પ્રગટ થતી રહેલી છે. તેનું એક વધુ સમર્થન અહીં મળે છે.)  
આ વિસ્તૃત અવતરણમાં નરસિંહરાવની કાવ્યભાવના વધુ સ્પષ્ટ રૂપમાં ઉપલબ્ધ બની છે. અહીં તેમની કાવ્યભાવનાનું હાર્દ વિશેષ રૂપમાં છતું થયું છે. તેઓ કાર્લાઇલની કાવ્યવ્યાખ્યાનું અર્થઘટન કરતાં કવિતાના સૌંદર્યતત્ત્વ કે રમણીયતાના તત્ત્વ પર વિશેષ ભાર મૂકે છે. એટલું જ નહિ, એ સૌંદર્ય કવિતાનાં સ્થૂળસૂક્ષ્મ અંગેઅંગમાં વ્યાપી રહે, એ ખ્યાલ પણ અહીં રેખાંકિત થયો છે. પરંતુ આપણે માટે એથીય મહત્ત્વની બાબત તો એ છે કે અહીં તેમણે કવિતાની સ્વયંભૂતા પર વિશેષ ભાર મૂક્યો છે. સાચું કવિત્વ સ્વયંભૂ પ્રગટ થતાં આપોઆપ રમણીય આકૃતિ ધારણ કરી રહે છે. કવિની મૂળ ભાવનામાં અનુસ્યૂત સૌંદર્ય (કે રમણીય તત્ત્વ) પોતે જ સુંદર શબ્દાર્થ અધિષ્ઠાન શોધી લે છે. નરસિંહરાવની કાવ્યચર્ચામાં આ વિલક્ષણ અંશ છે. અહીં એવો ખ્યાલ અભિમત છે કે સાચા કવિત્વની ક્ષણે કવિને આભાસપૂર્વક કશું જ સિદ્ધ કરવાનું હોતું નથી. કવિતાનો પદ્યબંધ સુધ્ધાં મૂળ કવિત્વમય ભાવને અનુરૂપ સધાતો આવે છે. અને આ કારણે કવિતામાં છંદોલય એ કોઈ રીતે કવિને માટે બંધન નથી જ.
આ વિસ્તૃત અવતરણમાં નરસિંહરાવની કાવ્યભાવના વધુ સ્પષ્ટ રૂપમાં ઉપલબ્ધ બની છે. અહીં તેમની કાવ્યભાવનાનું હાર્દ વિશેષ રૂપમાં છતું થયું છે. તેઓ કાર્લાઇલની કાવ્યવ્યાખ્યાનું અર્થઘટન કરતાં કવિતાના સૌંદર્યતત્ત્વ કે રમણીયતાના તત્ત્વ પર વિશેષ ભાર મૂકે છે. એટલું જ નહિ, એ સૌંદર્ય કવિતાનાં સ્થૂળસૂક્ષ્મ અંગેઅંગમાં વ્યાપી રહે, એ ખ્યાલ પણ અહીં રેખાંકિત થયો છે. પરંતુ આપણે માટે એથીય મહત્ત્વની બાબત તો એ છે કે અહીં તેમણે કવિતાની સ્વયંભૂતા પર વિશેષ ભાર મૂક્યો છે. સાચું કવિત્વ સ્વયંભૂ પ્રગટ થતાં આપોઆપ રમણીય આકૃતિ ધારણ કરી રહે છે. કવિની મૂળ ભાવનામાં અનુસ્યૂત સૌંદર્ય (કે રમણીય તત્ત્વ) પોતે જ સુંદર શબ્દાર્થ અધિષ્ઠાન શોધી લે છે. નરસિંહરાવની કાવ્યચર્ચામાં આ વિલક્ષણ અંશ છે. અહીં એવો ખ્યાલ અભિમત છે કે સાચા કવિત્વની ક્ષણે કવિને આભાસપૂર્વક કશું જ સિદ્ધ કરવાનું હોતું નથી. કવિતાનો પદ્યબંધ સુધ્ધાં મૂળ કવિત્વમય ભાવને અનુરૂપ સધાતો આવે છે. અને આ કારણે કવિતામાં છંદોલય એ કોઈ રીતે કવિને માટે બંધન નથી જ.
(ડ) ઈ.સ. ૧૯૨૮માં લખાયેલા લેખ “અર્વાચીન ગુજરાતી કવિતાસાહિત્ય’માં તેઓ કવિતાની વ્યાખ્યા કરતાં તેના એક બીજા પાસાને કેન્દ્રમાં આણે છે. મેથ્યુ આર્નોલ્ડે કવિતાને અનુલક્ષીને કહેલું : Poetry is a criticism of life : અહીં એ કાવ્યવ્યાખ્યાનો અર્થ ઘટાવતાં તેઓ કહે છે : “કવિતાનાં અનેક લક્ષણો પક્ષદર્શન કરનારાં અપાયાં છે : ‘વાક્યં રસાત્મકં કાવ્યં, અદોષો શબ્દાર્થોસગુણો રમણીયપ્રતિપાદકઃ શબ્દઃ’ ઇત્યાદિ... કવિતાના એકબીજા જ વ્યાપારદર્શનનો આજ ઉપયોગ કરીશું. “Poetry is a criticism of life : “માનવજીવનની અન્વીક્ષા તે કવિતા” આમ કહેવામાં આવ્યું છે. “જીવનનું સુંદર વાણીમાં અન્વીક્ષણ” એમ “સુંદર વાણી” એ અંશ ઉમેર્યાથી ઉનતા કાંઈક પુરાશે. એ પરિપૂર્તતિને પરિણામે એક દિશામાં તત્ત્વજ્ઞાનનો બહિષ્કાર થશે, તો બીજી દિશામાં શુષ્ક ગદ્યનો પણ પરિહાર થશે.. મુખ્ય વાત તો “જીવનનું અન્વીક્ષણ” એ વસ્તુમાં આવે છે. કવિનું હૃદય માનવજીવનનાં સુખદુઃખ, આશાનિરાશા, જ્યોતિઅંધકાર-એ સર્વ તરફ સહાનુભૂતિની વૃત્તિ રાખનારું હોય, કવિનામાં આત્મા જેવી વસ્તુ, જીવંત જાગ્રત આત્મા જેવી વસ્તુ, હોય ત્યારે જ આ કવિતાનું પ્રત્યક્ષીકરણ સંભવે. પરંતુ હજી એક અંશ બાકી છે. માનવ આ જગતમાં એકલો ઊભો નથી; આસપાસ રહેલા જગતના વાતાવરણથી વેષ્ટિત છે; અને તેથી જગત, બાહ્ય પ્રકૃતિ, તે પણ માનવના જીવનની સાથે જ સંકળાયેલી હોઈ કવિતાના વિષયમાં પ્રવિષ્ટ થાય છે. જીવ અને જગતનું સુંદર વાણીમાં અન્વીક્ષણ તે કવિતા. એમ કહેવાથી વિશેષ પરિપૂર્તિ થશે. કવિના હૃદયની, કવિના આત્માની, જીવન અને પ્રકૃતિ તરફ અમુક ધન્ય પ્રેરણાથી થતી વૃત્તિમાં કવિતાનો જન્મ થાય છે.”૭૧<ref>૭૧. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૧૨</ref>
(ડ) ઈ.સ. ૧૯૨૮માં લખાયેલા લેખ “અર્વાચીન ગુજરાતી કવિતાસાહિત્ય’માં તેઓ કવિતાની વ્યાખ્યા કરતાં તેના એક બીજા પાસાને કેન્દ્રમાં આણે છે. મેથ્યુ આર્નોલ્ડે કવિતાને અનુલક્ષીને કહેલું : Poetry is a criticism of life : અહીં એ કાવ્યવ્યાખ્યાનો અર્થ ઘટાવતાં તેઓ કહે છે : “કવિતાનાં અનેક લક્ષણો પક્ષદર્શન કરનારાં અપાયાં છે : ‘વાક્યં રસાત્મકં કાવ્યં, અદોષો શબ્દાર્થોસગુણો રમણીયપ્રતિપાદકઃ શબ્દઃ’ ઇત્યાદિ... કવિતાના એકબીજા જ વ્યાપારદર્શનનો આજ ઉપયોગ કરીશું. “Poetry is a criticism of life : “માનવજીવનની અન્વીક્ષા તે કવિતા” આમ કહેવામાં આવ્યું છે. “જીવનનું સુંદર વાણીમાં અન્વીક્ષણ” એમ “સુંદર વાણી” એ અંશ ઉમેર્યાથી ઉનતા કાંઈક પુરાશે. એ પરિપૂર્તતિને પરિણામે એક દિશામાં તત્ત્વજ્ઞાનનો બહિષ્કાર થશે, તો બીજી દિશામાં શુષ્ક ગદ્યનો પણ પરિહાર થશે.. મુખ્ય વાત તો “જીવનનું અન્વીક્ષણ” એ વસ્તુમાં આવે છે. કવિનું હૃદય માનવજીવનનાં સુખદુઃખ, આશાનિરાશા, જ્યોતિઅંધકાર-એ સર્વ તરફ સહાનુભૂતિની વૃત્તિ રાખનારું હોય, કવિનામાં આત્મા જેવી વસ્તુ, જીવંત જાગ્રત આત્મા જેવી વસ્તુ, હોય ત્યારે જ આ કવિતાનું પ્રત્યક્ષીકરણ સંભવે. પરંતુ હજી એક અંશ બાકી છે. માનવ આ જગતમાં એકલો ઊભો નથી; આસપાસ રહેલા જગતના વાતાવરણથી વેષ્ટિત છે; અને તેથી જગત, બાહ્ય પ્રકૃતિ, તે પણ માનવના જીવનની સાથે જ સંકળાયેલી હોઈ કવિતાના વિષયમાં પ્રવિષ્ટ થાય છે. જીવ અને જગતનું સુંદર વાણીમાં અન્વીક્ષણ તે કવિતા. એમ કહેવાથી વિશેષ પરિપૂર્તિ થશે. કવિના હૃદયની, કવિના આત્માની, જીવન અને પ્રકૃતિ તરફ અમુક ધન્ય પ્રેરણાથી થતી વૃત્તિમાં કવિતાનો જન્મ થાય છે.<ref>મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૧૨</ref>
પ્રસ્તુત કાવ્યવિચારમાં નરસિંહરાવે જુદો જ અભિગમ દાખવ્યો છે. મેથ્યુ આર્નોલ્ડનું કથન “માનવજીવનની અન્વીક્ષા તે કવિતા” એ નરસિંહરાવને ન્યૂનતાવાળું લાગ્યું છે. કવિતાના સૌંદર્યતત્ત્વનો એમાં નિર્દેશ નથી. એટલે તેઓ આર્નોલ્ડના વિધાનને મઠારી લેતાં કહે છે : “જીવ અને જગતનું સુંદર વાણીમાં અન્વીક્ષણ તે કવિતા.” કવિતાની ‘અન્વીક્ષા’ તો ‘સુંદર’ વાણીમાં જ હોય, એટલે કે, કવિતાનું મૂળભૂત સ્વરૂપ તો સૌંદર્ય છે. એ સૌંદર્યતત્ત્વનો નિર્દેશ કરવાને તેમણે કવિતાના અધિષ્ઠાનભૂત વાઙ્‌મયરૂપની સુંદરતાનો આગ્રહ રાખ્યો. એ જ રીતે માનવજીવનનો નિર્દેશ તેઓએ “જીવ અને જગત” એ શબ્દો દ્વારા કર્યો છે. કવિની કવિત્વમય ‘પ્રેરણા’ સ્વયંભૂ હોય એ ખરું, પરંતુ એ ‘પ્રેરણા’ની ક્ષણે કવિચિત્ત બાહ્ય પ્રકૃતિના પદાર્થો જોડે અનુસંધાન કેળવી રહ્યું હોય છે. કવિની એ ‘પ્રેરણા’ એ તેના સર્જકચિત્તનો કોઈ નિરપેક્ષ ભાવ નથી. એમાં બાહ્ય પ્રકૃતિનું રહસ્ય આકલિત થતું હોય છે. એટલે કવિતાની ‘અન્વીક્ષા’ તે કવિ પૂરતી સીમિત નથી, તે “જીવ અને જગત” એમ સમસ્ત વિશ્વને સ્પર્શે છે. નરસિંહરાવની પ્રસ્તુત કાવ્યચર્ચામાં કવિતાની રમણીયતા ઉપરાંત તેની બોધરૂપતાનો ખ્યાલ ભારપૂર્વક રજૂ થયો છે. કવિનો પ્રેરણાનુભવ એ વિશિષ્ટ પ્રકારે વિશ્વજીવનનો રહસ્યબોધ ઉપલબ્ધ કરે છે એ હકીકત અહીં ભારપૂર્વક રજૂ થઈ છે. આગળ ઉપર તેમણે કવિને દૃષ્ટા પુરુષ લેખવ્યો છે. અહીં એ કવિદૃષ્ટા વિશ્વજીવનનાં રહસ્યોની સહજોપલબ્ધિ કરી આપે છે એ પાસા પર પ્રકાશ પાડ્યો છે.
પ્રસ્તુત કાવ્યવિચારમાં નરસિંહરાવે જુદો જ અભિગમ દાખવ્યો છે. મેથ્યુ આર્નોલ્ડનું કથન “માનવજીવનની અન્વીક્ષા તે કવિતા” એ નરસિંહરાવને ન્યૂનતાવાળું લાગ્યું છે. કવિતાના સૌંદર્યતત્ત્વનો એમાં નિર્દેશ નથી. એટલે તેઓ આર્નોલ્ડના વિધાનને મઠારી લેતાં કહે છે : “જીવ અને જગતનું સુંદર વાણીમાં અન્વીક્ષણ તે કવિતા.” કવિતાની ‘અન્વીક્ષા’ તો ‘સુંદર’ વાણીમાં જ હોય, એટલે કે, કવિતાનું મૂળભૂત સ્વરૂપ તો સૌંદર્ય છે. એ સૌંદર્યતત્ત્વનો નિર્દેશ કરવાને તેમણે કવિતાના અધિષ્ઠાનભૂત વાઙ્‌મયરૂપની સુંદરતાનો આગ્રહ રાખ્યો. એ જ રીતે માનવજીવનનો નિર્દેશ તેઓએ “જીવ અને જગત” એ શબ્દો દ્વારા કર્યો છે. કવિની કવિત્વમય ‘પ્રેરણા’ સ્વયંભૂ હોય એ ખરું, પરંતુ એ ‘પ્રેરણા’ની ક્ષણે કવિચિત્ત બાહ્ય પ્રકૃતિના પદાર્થો જોડે અનુસંધાન કેળવી રહ્યું હોય છે. કવિની એ ‘પ્રેરણા’ એ તેના સર્જકચિત્તનો કોઈ નિરપેક્ષ ભાવ નથી. એમાં બાહ્ય પ્રકૃતિનું રહસ્ય આકલિત થતું હોય છે. એટલે કવિતાની ‘અન્વીક્ષા’ તે કવિ પૂરતી સીમિત નથી, તે “જીવ અને જગત” એમ સમસ્ત વિશ્વને સ્પર્શે છે. નરસિંહરાવની પ્રસ્તુત કાવ્યચર્ચામાં કવિતાની રમણીયતા ઉપરાંત તેની બોધરૂપતાનો ખ્યાલ ભારપૂર્વક રજૂ થયો છે. કવિનો પ્રેરણાનુભવ એ વિશિષ્ટ પ્રકારે વિશ્વજીવનનો રહસ્યબોધ ઉપલબ્ધ કરે છે એ હકીકત અહીં ભારપૂર્વક રજૂ થઈ છે. આગળ ઉપર તેમણે કવિને દૃષ્ટા પુરુષ લેખવ્યો છે. અહીં એ કવિદૃષ્ટા વિશ્વજીવનનાં રહસ્યોની સહજોપલબ્ધિ કરી આપે છે એ પાસા પર પ્રકાશ પાડ્યો છે.
(ઈ) નરસિંહરાવની ‘રોજનીશી’માં, સમકાલીન એવી કોઈ કવિતાના આસ્વાદ અવલોકન નિમિત્તે કે તે સમયની કાવ્યચર્ચાની સમીક્ષારૂપે નોંધાયેલી કેટલીક ટાંચણરૂપ વિગતો મળે છે. એમાં ઘણા-ખરા વિચારો તો તેમનાં વિવેચનાત્મક લખાણોમાં આમેજ થઈ ગયા છે. એટલે તેમનું પુનરાવર્તન જરૂરી નથી. પરંતુ એક વિસ્તૃત નોંધ૭૨<ref>૭૨. “નરસિંહરાવની રોજનીશી” : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : ૧૯૫૩ પૃ. ૭૫–૮૪</ref> ઉલ્લેખપાત્ર છે. ચર્ચાનો સંદર્ભ આ પ્રમાણે છે : ઈ.સ. ૧૮૯૩ના (આશ્વિન માસના) ‘જ્ઞાનદર્શન’ના અંકમાં કોઈ અનામી લેખકે ‘કાવ્યચર્ચા’ એ શીર્ષક હેઠળ કવિતાની ઉત્પત્તિને લગતી કેટલીક ચર્ચા કરેલી. તેમાં મુખ્ય મુદ્દો એ હતો કે કવિતાનો ઉદ્‌ભવ કવિના ક્ષોભમાંથી થાય એ ખરું, પણ કેટલીક વાર કવિનો કલ્પનાવ્યાપાર પણ કાવ્ય સરજી શકે. નરસિંહરાવે આ વિચારણાનો પ્રતિવાદ કર્યો છે. તેમના વાદ-પ્રતિવાદનો મુખ્ય તાંતણો ટૂંકમાં નીચે પ્રમાણે છે :
(ઈ) નરસિંહરાવની ‘રોજનીશી’માં, સમકાલીન એવી કોઈ કવિતાના આસ્વાદ અવલોકન નિમિત્તે કે તે સમયની કાવ્યચર્ચાની સમીક્ષારૂપે નોંધાયેલી કેટલીક ટાંચણરૂપ વિગતો મળે છે. એમાં ઘણા-ખરા વિચારો તો તેમનાં વિવેચનાત્મક લખાણોમાં આમેજ થઈ ગયા છે. એટલે તેમનું પુનરાવર્તન જરૂરી નથી. પરંતુ એક વિસ્તૃત નોંધ<ref>“નરસિંહરાવની રોજનીશી” : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : ૧૯૫૩ પૃ. ૭૫–૮૪</ref> ઉલ્લેખપાત્ર છે. ચર્ચાનો સંદર્ભ આ પ્રમાણે છે : ઈ.સ. ૧૮૯૩ના (આશ્વિન માસના) ‘જ્ઞાનદર્શન’ના અંકમાં કોઈ અનામી લેખકે ‘કાવ્યચર્ચા’ એ શીર્ષક હેઠળ કવિતાની ઉત્પત્તિને લગતી કેટલીક ચર્ચા કરેલી. તેમાં મુખ્ય મુદ્દો એ હતો કે કવિતાનો ઉદ્‌ભવ કવિના ક્ષોભમાંથી થાય એ ખરું, પણ કેટલીક વાર કવિનો કલ્પનાવ્યાપાર પણ કાવ્ય સરજી શકે. નરસિંહરાવે આ વિચારણાનો પ્રતિવાદ કર્યો છે. તેમના વાદ-પ્રતિવાદનો મુખ્ય તાંતણો ટૂંકમાં નીચે પ્રમાણે છે :
“જ્ઞાનદર્શન”ના અનામી લેખકનો કેન્દ્રસ્થ પ્રશ્ન હતો : “સામાન્ય રીતે તો આપણે અલબત્ત કબૂલ કરવું જોઈએ કે લાગણી ઈશ્વરદત્ત પળે જ થઈ શકે પણ લાગણી અને કવિતા એ કાંઈ એકકાલાવચ્છિન્ન હોવાની જરૂર નથી. એક વખત અનુભવેલી લાગણી ફરી પ્રસંગ પડે ત્યારે કલ્પનાબળથી સતેજ કરી શકાય. અને કવિતા તે “મનની શાંતિના સમયમાં સંભારેલો ચિત્તક્ષોભ છે.” એ વર્ડ્‌ઝવર્થથી અપૂર્ણ વ્યાખ્યા એટલે અંશે યથાર્થ છે. પણ જો થયેલી લાગણી લગભગ નાબૂદ થયા પછી ફરીથી સતેજ કરી શકાતી હોય તો કલ્પનાશક્તિથી નવીન લાગણી પણ કેમ ઉત્પન્ન ના થઈ શકે?”૭૩<ref>૭૩. નરસિંહરાવની ‘રોજનીશી’ (આગળ નિર્દેશેલી આવૃત્તિ) પૃ. ૭૭.</ref>
“જ્ઞાનદર્શન”ના અનામી લેખકનો કેન્દ્રસ્થ પ્રશ્ન હતો : “સામાન્ય રીતે તો આપણે અલબત્ત કબૂલ કરવું જોઈએ કે લાગણી ઈશ્વરદત્ત પળે જ થઈ શકે પણ લાગણી અને કવિતા એ કાંઈ એકકાલાવચ્છિન્ન હોવાની જરૂર નથી. એક વખત અનુભવેલી લાગણી ફરી પ્રસંગ પડે ત્યારે કલ્પનાબળથી સતેજ કરી શકાય. અને કવિતા તે “મનની શાંતિના સમયમાં સંભારેલો ચિત્તક્ષોભ છે.” એ વર્ડ્‌ઝવર્થથી અપૂર્ણ વ્યાખ્યા એટલે અંશે યથાર્થ છે. પણ જો થયેલી લાગણી લગભગ નાબૂદ થયા પછી ફરીથી સતેજ કરી શકાતી હોય તો કલ્પનાશક્તિથી નવીન લાગણી પણ કેમ ઉત્પન્ન ના થઈ શકે?<ref>નરસિંહરાવની ‘રોજનીશી’ (આગળ નિર્દેશેલી આવૃત્તિ) પૃ. ૭૭.</ref>
એનો ઉત્તર આપતાં નરસિંહરાવે નોંધ્યું છે : “પૂર્વે અનુભવેલી લાગણી ફરીથી સતેજ કરાય તે ‘કલ્પનાબળથી’એ ખોટું છે. હેમાં તો માત્ર સ્મરણશક્તિનું, સંસ્કારોદ્‌બોધનનું અને ઘણી વાર આકસ્મિક પોતાના પ્રયત્ન વિનાના સંસ્કારોદ્‌બોધનનું જ કામ છે. હેમાં ‘કલ્પના’ને શું કરવાનું? કલ્પના તો માત્ર નવી મૂર્તિ ઘડનારી શક્તિ છે. હેનો ઉપયોગ તો કવિ પોતાની સંસ્કારોબુદ્ધ લાગણીને રૂપ આપતી વખત જ વાપરે છે. હેમાં મૂલગત ભૂલ્ય જોઈયે. કોઈ અજ્ઞાત, અજ્ઞેય, સ્વશક્તિથી બહાર રહેલા, ગૂઢ કારણે ઉત્પન્ન કરેલી લાગણી માત્ર સ્મરણશક્તિને બળે પુનઃ જાગૃત થાય, માટે તે ઉપરથી એમ જ ફલિત થયું કે એ અનિમિત્ત (એટલે કે કવિના પોતાના પ્રયત્નને સંબંધે અનિમિત્ત) લાગણી કવિની ઇચ્છા પ્રેરિત સંચારૂપ કૃતિથી ઉત્પન્ન પણ થાય? આ કિયો તર્કપ્રકાર, કેઈ તર્કશ્રેણી? મનુષ્યકૃતિથી અનિર્મેય વસ્તુ (લાગણી-કવિત્વ લાગણી) વિસ્મરણના આવરણથી મુક્ત થઈ માટે શું તે અનિર્મેય તે નિર્મેય પણ થઈ શકે કે? – હામાં કવિત્વલાગણીનું અનિર્મેયત્વરૂપ સ્વરૂપ જ ભૂલી જવાયું છે.”૭૪<ref>૭૪. એજન : પૃ. ૭૭-૭૮.</ref>
એનો ઉત્તર આપતાં નરસિંહરાવે નોંધ્યું છે : “પૂર્વે અનુભવેલી લાગણી ફરીથી સતેજ કરાય તે ‘કલ્પનાબળથી’એ ખોટું છે. હેમાં તો માત્ર સ્મરણશક્તિનું, સંસ્કારોદ્‌બોધનનું અને ઘણી વાર આકસ્મિક પોતાના પ્રયત્ન વિનાના સંસ્કારોદ્‌બોધનનું જ કામ છે. હેમાં ‘કલ્પના’ને શું કરવાનું? કલ્પના તો માત્ર નવી મૂર્તિ ઘડનારી શક્તિ છે. હેનો ઉપયોગ તો કવિ પોતાની સંસ્કારોબુદ્ધ લાગણીને રૂપ આપતી વખત જ વાપરે છે. હેમાં મૂલગત ભૂલ્ય જોઈયે. કોઈ અજ્ઞાત, અજ્ઞેય, સ્વશક્તિથી બહાર રહેલા, ગૂઢ કારણે ઉત્પન્ન કરેલી લાગણી માત્ર સ્મરણશક્તિને બળે પુનઃ જાગૃત થાય, માટે તે ઉપરથી એમ જ ફલિત થયું કે એ અનિમિત્ત (એટલે કે કવિના પોતાના પ્રયત્નને સંબંધે અનિમિત્ત) લાગણી કવિની ઇચ્છા પ્રેરિત સંચારૂપ કૃતિથી ઉત્પન્ન પણ થાય? આ કિયો તર્કપ્રકાર, કેઈ તર્કશ્રેણી? મનુષ્યકૃતિથી અનિર્મેય વસ્તુ (લાગણી-કવિત્વ લાગણી) વિસ્મરણના આવરણથી મુક્ત થઈ માટે શું તે અનિર્મેય તે નિર્મેય પણ થઈ શકે કે? – હામાં કવિત્વલાગણીનું અનિર્મેયત્વરૂપ સ્વરૂપ જ ભૂલી જવાયું છે.<ref>એજન : પૃ. ૭૭-૭૮.</ref>
એ ચર્ચા વિકસાવતાં નરસિંહરાવ કહે છે : “તે કવિત્વ ખરું હશે તો, મૂલગત કારણ તો અંતગૂઢ સંસ્કાર પૂર્વગત ચિત્તક્ષોભ તે જ હોવું જોઈએ. inspiration, inspired mood, mood (પ્રેરણા પ્રેરણામયવૃત્તિ, વૃત્તિ) વિના કવિતા કવિજનથી પણ નથી થતી એ અનુભવસિદ્ધ વાત છે.”૭૫<ref>૭૫. નરસિંહરાવની રોજનીશી : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૮૦–૮૧</ref> અને પોતાની મૂળભૂત ભૂમિકા સ્પષ્ટ કરતાં નરસિંહરાવે નોંધ્યું છે : “ખરું એ છે કે વિકારરહિત વિચાર તે કદી કવિતા નહીં બને; ફિલસૂફી અથવા બોધ માત્ર બનશે. પણ વિચારહીન વિકાર તે, વખતે અનિયંત્રિત અર્થહીન ઊભરો બનશે, પણ કવિતા નહિં બને એમ નહિ, અર્થાત્‌ વિકાર તે કવિતાનું અવશ્યભૂત અંગ ઉત્પાદક તત્ત્વ છે જ.”૭૬<ref>૭૬. એજન : પૃ. ૮૨.</ref>
એ ચર્ચા વિકસાવતાં નરસિંહરાવ કહે છે : “તે કવિત્વ ખરું હશે તો, મૂલગત કારણ તો અંતગૂઢ સંસ્કાર પૂર્વગત ચિત્તક્ષોભ તે જ હોવું જોઈએ. inspiration, inspired mood, mood (પ્રેરણા પ્રેરણામયવૃત્તિ, વૃત્તિ) વિના કવિતા કવિજનથી પણ નથી થતી એ અનુભવસિદ્ધ વાત છે.<ref>નરસિંહરાવની રોજનીશી : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૮૦–૮૧</ref> અને પોતાની મૂળભૂત ભૂમિકા સ્પષ્ટ કરતાં નરસિંહરાવે નોંધ્યું છે : “ખરું એ છે કે વિકારરહિત વિચાર તે કદી કવિતા નહીં બને; ફિલસૂફી અથવા બોધ માત્ર બનશે. પણ વિચારહીન વિકાર તે, વખતે અનિયંત્રિત અર્થહીન ઊભરો બનશે, પણ કવિતા નહિં બને એમ નહિ, અર્થાત્‌ વિકાર તે કવિતાનું અવશ્યભૂત અંગ ઉત્પાદક તત્ત્વ છે જ.<ref>એજન : પૃ. ૮૨.</ref>
આ વિવાદમાંથી નરસિંહરાવની ભૂમિકા સ્પષ્ટ પ્રતીત થાય છે. કવિતાનું જીવાતુભૂત તત્ત્વ તો કવિહૃદયનો ક્ષોભ કે લાગણી જ છે. એ તત્ત્વના યોગ વિના કાવ્યત્વ સિદ્ધ થઈ શકે જ નહિ. કલ્પનાવ્યાપાર એ ચિત્ર પાડવાની શક્તિ છે. તે પણ એ લાગણીની મૂર્તરૂપ રચવાની પ્રક્રિયામાં પાછળથી પ્રવેશે છે.
આ વિવાદમાંથી નરસિંહરાવની ભૂમિકા સ્પષ્ટ પ્રતીત થાય છે. કવિતાનું જીવાતુભૂત તત્ત્વ તો કવિહૃદયનો ક્ષોભ કે લાગણી જ છે. એ તત્ત્વના યોગ વિના કાવ્યત્વ સિદ્ધ થઈ શકે જ નહિ. કલ્પનાવ્યાપાર એ ચિત્ર પાડવાની શક્તિ છે. તે પણ એ લાગણીની મૂર્તરૂપ રચવાની પ્રક્રિયામાં પાછળથી પ્રવેશે છે.
(ફ) ‘વિવર્તલીલા’ના ચિંતનાત્મક ગદ્યમાં નરસિંહરાવે એક પ્રસંગે કવિની કાવ્યસૃષ્ટિ અને તેના વિષયરૂપ બાહ્ય વિશ્વના સંબંધની વિચારણા તેમની લાક્ષણિ આલંકારિક વાણીમાં કરી છે. તેઓ કહે છે : “કવિની કવિતાસૃષ્ટિ તે પણ માયાસૃષ્ટિ નહિ તો બીજું શું? કેવળ શબ્દો અથવા શબ્દોની સામગ્રી વડે કલ્પનાના પટ ઉપર કવિ પણ માયાચિત્ર જ ખડું કરે છે. શ્રોતા તે ચિત્ર ક્યારે જોઈ શકે? એ પણ માયાચિત્ર જોવા કે છેતરાવા માટે મન તૈયાર રાખે  ત્ય્હારે – અને આ વિચારમાંથી આગળ વધી ક્રમ ભરિયે. આ phenomenal world (દૃશ્ય જગત) તે પેલા આદ્ય ચિત્રકારની ચિત્રસૃષ્ટિ૭૭<ref>૭૭. નરસિંહરાવની પાદટીપ : (વિવર્તલીલામાં : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈઃ ૧૯૫૩ : પૃ. ૬ “નિરુપાદાનસંભારમભિનાવેવ તન્વતે જગચ્ચિત્રં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને || કાશ્મીરિ નારાયણભટ્ટપ્રણીતે સ્તવ ચિન્તામણૌ પદ્યમિતિ વદન્તિ – <br>
(ફ) ‘વિવર્તલીલા’ના ચિંતનાત્મક ગદ્યમાં નરસિંહરાવે એક પ્રસંગે કવિની કાવ્યસૃષ્ટિ અને તેના વિષયરૂપ બાહ્ય વિશ્વના સંબંધની વિચારણા તેમની લાક્ષણિ આલંકારિક વાણીમાં કરી છે. તેઓ કહે છે : “કવિની કવિતાસૃષ્ટિ તે પણ માયાસૃષ્ટિ નહિ તો બીજું શું? કેવળ શબ્દો અથવા શબ્દોની સામગ્રી વડે કલ્પનાના પટ ઉપર કવિ પણ માયાચિત્ર જ ખડું કરે છે. શ્રોતા તે ચિત્ર ક્યારે જોઈ શકે? એ પણ માયાચિત્ર જોવા કે છેતરાવા માટે મન તૈયાર રાખે  ત્ય્હારે – અને આ વિચારમાંથી આગળ વધી ક્રમ ભરિયે. આ phenomenal world (દૃશ્ય જગત) તે પેલા આદ્ય ચિત્રકારની ચિત્રસૃષ્ટિ<ref>નરસિંહરાવની પાદટીપ : (વિવર્તલીલામાં : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈઃ ૧૯૫૩ : પૃ. ૬ “નિરુપાદાનસંભારમભિનાવેવ તન્વતે જગચ્ચિત્રં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને || કાશ્મીરિ નારાયણભટ્ટપ્રણીતે સ્તવ ચિન્તામણૌ પદ્યમિતિ વદન્તિ – <br>
{{gap}}આમ વામનાચાર્ય ઝળકીકર કાવ્યપ્રકાશની ટીકામાં લખે છે : એ શ્લોક ‘કાવ્યપ્રકાશ’ ઉલ્લાસ ૪માં દૃષ્ટાત-૫ માં છે. પૃ. ૧૩૨).<br>
{{gap}}આમ વામનાચાર્ય ઝળકીકર કાવ્યપ્રકાશની ટીકામાં લખે છે : એ શ્લોક ‘કાવ્યપ્રકાશ’ ઉલ્લાસ ૪માં દૃષ્ટાત-૫ માં છે. પૃ. ૧૩૨).<br>
{{gap}}(ન લીધી રંગસામગ્રી જગચિત્ર તથાપિ<br>
{{gap}}(ન લીધી રંગસામગ્રી જગચિત્ર તથાપિ<br>
{{gap}}જે ચીતરે શૂન્યમાં હેવા કલાનાથ નમું ત્હને)<br>
{{gap}}જે ચીતરે શૂન્યમાં હેવા કલાનાથ નમું ત્હને)<br>
{{gap}}એ પ્રસિદ્ધ શ્લોક સરખાવવા જેવો છે. ઉપાદાન (સામગ્રી)ના અને ચીતરવાના સ્થાન (ભીંત્ય)ના અભાવમાં માયાનું બીજ જડશે. </ref> છે, આદ્ય કવિની કવિતાસૃષ્ટિ છે. અને તે દૃષ્ટિયે માયાસૃષ્ટિ, સુંદર માયાસૃષ્ટિ જ છે. વિશેષ એ ચિત્રસૃષ્ટિની, કવિતાસૃષ્ટિની, ક્રિયા નિરન્તર ચાલુ જ છે. પ્લેટોનો Ideasનો વાદ, Ideas, દરેક પદાર્થના મૂળસ્વરૂપગત બિમ્બ એક સ્વતંત્રલોકમાં જ છે અને સર્વ પદાર્થો એ ખરાં બિંબનાં પ્રતિબિંબ છે, હેવો કાંઈક વાદ છે. તે વાદ આ માયાસૃષ્ટિની કલ્પના તરફ અંગુલિનિર્દેશ કરતો નથી જણાતો વારુ?”૭૮<ref>૭૮. એજન : પૃ. ૬</ref>
{{gap}}એ પ્રસિદ્ધ શ્લોક સરખાવવા જેવો છે. ઉપાદાન (સામગ્રી)ના અને ચીતરવાના સ્થાન (ભીંત્ય)ના અભાવમાં માયાનું બીજ જડશે. </ref> છે, આદ્ય કવિની કવિતાસૃષ્ટિ છે. અને તે દૃષ્ટિયે માયાસૃષ્ટિ, સુંદર માયાસૃષ્ટિ જ છે. વિશેષ એ ચિત્રસૃષ્ટિની, કવિતાસૃષ્ટિની, ક્રિયા નિરન્તર ચાલુ જ છે. પ્લેટોનો Ideasનો વાદ, Ideas, દરેક પદાર્થના મૂળસ્વરૂપગત બિમ્બ એક સ્વતંત્રલોકમાં જ છે અને સર્વ પદાર્થો એ ખરાં બિંબનાં પ્રતિબિંબ છે, હેવો કાંઈક વાદ છે. તે વાદ આ માયાસૃષ્ટિની કલ્પના તરફ અંગુલિનિર્દેશ કરતો નથી જણાતો વારુ?<ref>એજન : પૃ. ૬</ref>
નરસિંહરાવની આ વિચારણા એક રીતે તેમની કાવ્યચર્ચાની આગવી તાત્ત્વિક ભૂમિકા બની રહે છે. કવિની કાવ્યસૃષ્ટિ તો ‘માયાસૃષ્ટિ’ છે, મોહક સૃષ્ટિ છે – અને જે રૂપે દેખાય છે તે રૂપે તે સત્ય નથી એ ખ્યાલ તેમાં અભિપ્રેત છે. એ ‘માયાસૃષ્ટિ’નો વિષય છે, આ વિશ્વસ્રષ્ટાનું બ્રહ્માંડ. એ બ્રહ્માંડ પણ એક માયારૂપ સૃષ્ટિ જ છે. અને એ પણ જે રૂપમાં દેખાય છે તે રૂપમાં સાચી નથી. વળી એ બ્રહ્માંડની વિશિષ્ટતા એ છે કે એ સતત પરિવર્તનશીલ રૂપે દેખાય છે. એ ખરું કે એમાંના પરિવર્ત્યશીલ લાગતા પદાર્થોનાં મૂળ બિંબ શાશ્વત છે. આ વિચારણામાં નરસિંહરાવે બાહ્ય વિશ્વની અને કવિતાની રમણીયતા-મોહકતાનો ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો છે. અને એ ખ્યાલ તેમની આગળની સૌંદર્યમીમાંસા જોડે સુસંગત છે.
નરસિંહરાવની આ વિચારણા એક રીતે તેમની કાવ્યચર્ચાની આગવી તાત્ત્વિક ભૂમિકા બની રહે છે. કવિની કાવ્યસૃષ્ટિ તો ‘માયાસૃષ્ટિ’ છે, મોહક સૃષ્ટિ છે – અને જે રૂપે દેખાય છે તે રૂપે તે સત્ય નથી એ ખ્યાલ તેમાં અભિપ્રેત છે. એ ‘માયાસૃષ્ટિ’નો વિષય છે, આ વિશ્વસ્રષ્ટાનું બ્રહ્માંડ. એ બ્રહ્માંડ પણ એક માયારૂપ સૃષ્ટિ જ છે. અને એ પણ જે રૂપમાં દેખાય છે તે રૂપમાં સાચી નથી. વળી એ બ્રહ્માંડની વિશિષ્ટતા એ છે કે એ સતત પરિવર્તનશીલ રૂપે દેખાય છે. એ ખરું કે એમાંના પરિવર્ત્યશીલ લાગતા પદાર્થોનાં મૂળ બિંબ શાશ્વત છે. આ વિચારણામાં નરસિંહરાવે બાહ્ય વિશ્વની અને કવિતાની રમણીયતા-મોહકતાનો ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો છે. અને એ ખ્યાલ તેમની આગળની સૌંદર્યમીમાંસા જોડે સુસંગત છે.
આમ, નરસિંહરાવે જુદા જુદા પ્રસંગે કવિતાના જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરતાં કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપને લગતી વિચારણાઓ કરી છે. એ દરેક પ્રસંગે વિચારણીય મુદ્દાના સંદર્ભમાં તેમણે કાવ્યસ્વરૂપના કોઈ એક યા બીજા પાસા પર વધુ ભાર મૂક્યો છે. ક્યારેક કાવ્યના ‘રસ’ કે ‘સૌંદર્ય’તત્ત્વનો મહિમા કર્યો છે, ક્યારેક કવિની ‘પ્રેરણા’નો વિચાર વિકસાવ્યો છે તો ક્યારેક કવિના ‘ચિત્તક્ષોભ’નો ખ્યાલ આગળ ધર્યો છે. પહેલી નજરે, કદાચ, એમાં વિષમતા લાગે એવો સંભવ છે, આમ છતાં, તેમની સમગ્ર કાવ્યચર્ચાને ઝીણવટથી અવલોકતાં જણાશે કે એ સર્વ વ્યસ્ત લાગતી વિચારણામાં યે નરસિંહરાવની વિશિષ્ટ ભાવના કેન્દ્રમાં રહી છે. કવિ સૌંદર્યદૃષ્ટા છે – ક્રાન્તદૃષ્ટા છે. આ બ્રહ્માંડમાં નિહિત રહેલા સૌંદર્યને તે સહજ ભાવે ઉપલબ્ધ કરે છે. તેની આ સૌંદર્યાનુભૂતિ એ લૌકિક ઊર્મિ કે ચિત્તક્ષોભથી વિલક્ષણ ઘટના છે. કવિચિત્તમાં ઉદ્‌ભૂત થતી ‘પ્રેરણા’ સ્વયં આવિષ્કાર સાધવા ગતિશીલ થાય છે. અને મૂળના પ્રેરણાબોધમાં ઉપલબ્ધ સૌંદર્ય એ કાવ્યકૃતિના અણુ અણુમાં વ્યાપી રહે છે. બીજા શબ્દોમાં, કવિતામાંનું સૌંદર્ય એ રચનાકલાના વ્યાપારમાં પાછળથી ઉમેરાતું તત્ત્વ નથી. એ તો કવિના મૂળ પ્રેરણાનુભવમાં જ ઉપલબ્ધ બન્યું હોય છે. વળી આ પ્રકારનો સૌંદર્યાનુભવ સ્વયં સુંદર બાહ્યાકૃતિ ધારણ કરી લે છે. મૂળના ભાવમાં ગતિશીલ થતો લય આપોઆપ સંવાદી છંદોરચના સિદ્ધ કરી લે છે. અને એ રીતે કૃતિને વાઙમયરૂપ અર્પવામાં કવિને કશું જ સિદ્ધ કરવાનું રહેતું નથી.
આમ, નરસિંહરાવે જુદા જુદા પ્રસંગે કવિતાના જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરતાં કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપને લગતી વિચારણાઓ કરી છે. એ દરેક પ્રસંગે વિચારણીય મુદ્દાના સંદર્ભમાં તેમણે કાવ્યસ્વરૂપના કોઈ એક યા બીજા પાસા પર વધુ ભાર મૂક્યો છે. ક્યારેક કાવ્યના ‘રસ’ કે ‘સૌંદર્ય’તત્ત્વનો મહિમા કર્યો છે, ક્યારેક કવિની ‘પ્રેરણા’નો વિચાર વિકસાવ્યો છે તો ક્યારેક કવિના ‘ચિત્તક્ષોભ’નો ખ્યાલ આગળ ધર્યો છે. પહેલી નજરે, કદાચ, એમાં વિષમતા લાગે એવો સંભવ છે, આમ છતાં, તેમની સમગ્ર કાવ્યચર્ચાને ઝીણવટથી અવલોકતાં જણાશે કે એ સર્વ વ્યસ્ત લાગતી વિચારણામાં યે નરસિંહરાવની વિશિષ્ટ ભાવના કેન્દ્રમાં રહી છે. કવિ સૌંદર્યદૃષ્ટા છે – ક્રાન્તદૃષ્ટા છે. આ બ્રહ્માંડમાં નિહિત રહેલા સૌંદર્યને તે સહજ ભાવે ઉપલબ્ધ કરે છે. તેની આ સૌંદર્યાનુભૂતિ એ લૌકિક ઊર્મિ કે ચિત્તક્ષોભથી વિલક્ષણ ઘટના છે. કવિચિત્તમાં ઉદ્‌ભૂત થતી ‘પ્રેરણા’ સ્વયં આવિષ્કાર સાધવા ગતિશીલ થાય છે. અને મૂળના પ્રેરણાબોધમાં ઉપલબ્ધ સૌંદર્ય એ કાવ્યકૃતિના અણુ અણુમાં વ્યાપી રહે છે. બીજા શબ્દોમાં, કવિતામાંનું સૌંદર્ય એ રચનાકલાના વ્યાપારમાં પાછળથી ઉમેરાતું તત્ત્વ નથી. એ તો કવિના મૂળ પ્રેરણાનુભવમાં જ ઉપલબ્ધ બન્યું હોય છે. વળી આ પ્રકારનો સૌંદર્યાનુભવ સ્વયં સુંદર બાહ્યાકૃતિ ધારણ કરી લે છે. મૂળના ભાવમાં ગતિશીલ થતો લય આપોઆપ સંવાદી છંદોરચના સિદ્ધ કરી લે છે. અને એ રીતે કૃતિને વાઙમયરૂપ અર્પવામાં કવિને કશું જ સિદ્ધ કરવાનું રહેતું નથી.
Line 113: Line 113:
{{Poem2Open}}
{{Poem2Open}}
એ તો જાણીતી હકીકત છે કે નરસિંહરાવ શાસ્ત્રીય સંગીતના પ્રખર ઉપાસક અને ચાહક હતા. સંગીતની લોકોત્તર શક્તિ વિશે તેઓ ઊંડી શ્રદ્ધા ધરાવતા. એટલે સ્વાભાવિક રીતે જ તેમના ચિંતનમાં કવિતા અને સંગીતનો તુલનાત્મક વિચાર કરવાનું વલણ પ્રબળ બન્યું છે. ‘મનોમુકુર’નાં વિવેચનાત્મક લખાણોમાંથી “કવિતા અને સંગીત” “ગુજરાતી કવિતા અને સંગીત” “દૂરથી ગીતધ્વનિ” આદિ લેખોમાં તેમજ ‘વિવર્તલીલા’નાં ચિંતનાત્મક લખાણોમાં, અલબત્ત ઓછાવત્તા પ્રમાણમાં, એ બે કલાઓ વિશે ઊંડું ચિંતન કર્યું છે. તેમની આ વિશેની વિચારણાના મુખ્ય મુદ્દાઓનું હવે આપણે વિગતે અવલોકન કરીશું.
એ તો જાણીતી હકીકત છે કે નરસિંહરાવ શાસ્ત્રીય સંગીતના પ્રખર ઉપાસક અને ચાહક હતા. સંગીતની લોકોત્તર શક્તિ વિશે તેઓ ઊંડી શ્રદ્ધા ધરાવતા. એટલે સ્વાભાવિક રીતે જ તેમના ચિંતનમાં કવિતા અને સંગીતનો તુલનાત્મક વિચાર કરવાનું વલણ પ્રબળ બન્યું છે. ‘મનોમુકુર’નાં વિવેચનાત્મક લખાણોમાંથી “કવિતા અને સંગીત” “ગુજરાતી કવિતા અને સંગીત” “દૂરથી ગીતધ્વનિ” આદિ લેખોમાં તેમજ ‘વિવર્તલીલા’નાં ચિંતનાત્મક લખાણોમાં, અલબત્ત ઓછાવત્તા પ્રમાણમાં, એ બે કલાઓ વિશે ઊંડું ચિંતન કર્યું છે. તેમની આ વિશેની વિચારણાના મુખ્ય મુદ્દાઓનું હવે આપણે વિગતે અવલોકન કરીશું.
‘વિવર્તલીલા’ના આરંભના લખાણમાં સંગીતની નાદશક્તિનો મહિમા કરતાં નરસિંહરાવ કહે છે : “અભિનયની મૂકશક્તિ કરતાં પણ વિશેષ, શતગુણ, સહસ્રગુણ મૂકશક્તિ સંગીતની નિર્વિવાદ સ્વીકારાશે. અર્થયુક્ત વાણીમાં પુરાયેલું સંગીત નહિ, પ્રયોજિત સંગીત નહિ, પણ અલિપ્ત સંગીત, નાદના વિલક્ષણ સ્વરૂપ વડે જ સમર્થ અસર કરે છે. તે શક્તિનો અર્થયુક્ત વાણી જોડે સંબંધ કશો નથી, અર્થવિયુક્ત નાદ તે જ એની સામગ્રી છે.”૭૯<ref>૭૯. ‘વિવર્તલીલા’ : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ઈ.સ. ૧૯૩૩ પૃ. ૧૪</ref> પ્રસ્તુત અવતરણની ચર્ચામાં, “અર્થયુક્ત વાણી”માં ‘પુરાયેલા’ સંગીત કરતાં યે “અર્થવિયુક્ત નાદ”ની નિઃસીમ શક્તિનો, તેઓ જે મહિમા કરે છે, તે નોંધપાત્ર છે. સંગીતકલા માટેનો તેમનો પક્ષવાદ અહીં વરતાઈ આવે છે.
‘વિવર્તલીલા’ના આરંભના લખાણમાં સંગીતની નાદશક્તિનો મહિમા કરતાં નરસિંહરાવ કહે છે : “અભિનયની મૂકશક્તિ કરતાં પણ વિશેષ, શતગુણ, સહસ્રગુણ મૂકશક્તિ સંગીતની નિર્વિવાદ સ્વીકારાશે. અર્થયુક્ત વાણીમાં પુરાયેલું સંગીત નહિ, પ્રયોજિત સંગીત નહિ, પણ અલિપ્ત સંગીત, નાદના વિલક્ષણ સ્વરૂપ વડે જ સમર્થ અસર કરે છે. તે શક્તિનો અર્થયુક્ત વાણી જોડે સંબંધ કશો નથી, અર્થવિયુક્ત નાદ તે જ એની સામગ્રી છે.<ref>‘વિવર્તલીલા’ : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ઈ.સ. ૧૯૩૩ પૃ. ૧૪</ref> પ્રસ્તુત અવતરણની ચર્ચામાં, “અર્થયુક્ત વાણી”માં ‘પુરાયેલા’ સંગીત કરતાં યે “અર્થવિયુક્ત નાદ”ની નિઃસીમ શક્તિનો, તેઓ જે મહિમા કરે છે, તે નોંધપાત્ર છે. સંગીતકલા માટેનો તેમનો પક્ષવાદ અહીં વરતાઈ આવે છે.
‘વિવર્તલીલા’માં અન્યત્ર તેમણે આ બે કલાઓનો ફરીફરીને તુલનાત્મક વિચાર રજૂ કર્યો છે તે જોઈએ. તેઓ કહે છે : “કવિતાના મૌન કરતાં પણ વધારે સબળ મૌન એક બીજું છે : સંગીતનું મૌન. અર્થવાળા શબ્દોની રચનાથી બનેલું ગીત નહિ; પણ અર્થના સંપર્કથી મુક્ત, વાણીનો સંબંધ જ નહિ, હેવું, કેવળ મધુર સ્વરઘટનાથી ઉત્પન્ન થતું સંગીત કવિતા કરતાં વિલક્ષણ અને વધારે પ્રભાવવાળું બને છે. એનું કારણ-કવિતાની જોડે સરખાવતાં સંગીતમાં મૌનશક્તિ વિશેષ છે. કવિતામાં articulate (વ્યક્ત, અર્થાત્‌ અર્થદર્શિકા) વાણી છે; સંગીત unarticulate (અવ્યક્ત, અર્થાત્‌ અર્થદર્શનવ્યાપારથી રહિત) ધ્વનિનું બને છે. વાણી અને મૌન વચ્ચે જે સંબંધ છે તે કવિતા અને સંગીત વચ્ચે છે. ગણિતની સંજ્ઞાઓ વાપરીને આ સંબંધ આમ બતાવાય : કવિતા : સંગીત : વાણી : મૌન. આ દર્શન બીજી રીત્યના અન્વીક્ષણથી તપાશિયે. વાણીનું સામર્થ્ય અટકે છે ત્યહાં કવિતા ક્રમ માંડે છે, અને હેની પરાકાષ્ઠા અનુક્ત સૂચનોમાં આવે છે; એ જ કવિતાની વ્યંજના-શક્તિ. પણ આથી પણ આગળ વધીને સંગીત આ વ્યંજનાશક્તિના અંતર્ગત તત્ત્વને સામગ્રી રૂપે વાપરીને અતિસૂક્ષ્મ આત્મિક વાતાવરણમાં સંચરે છે; અને વ્યઙ્‌ગ્યમાંથી વ્યઙ્‌ગ્ય કાઢવા જેવો વિરલ વ્યાપાર કરે છે.”૮૦<ref>૮૦. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈ : ૧૯૩૭ : પૃ. ૯૧</ref> અહીં નરસિંહરાવે વ્યંજનાશક્તિની બાબતમાં કવિતા કરતાં સંગીત ચઢે છે એ મુદ્દો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈ પણ કલા (વ્યક્ત શબ્દાર્થની કે અન્ય ઉપાદાનોની સામગ્રી દ્વારા) અવ્યક્તનું સૂચન કરવા ચાહતી હોય તો કવિતા કરતાં સંગીતમાં એ અવ્યક્તનું વધુ ગૂઢ સૂચન સંભવે એવી નરસિંહરાવની માન્યતા રહી છે.
‘વિવર્તલીલા’માં અન્યત્ર તેમણે આ બે કલાઓનો ફરીફરીને તુલનાત્મક વિચાર રજૂ કર્યો છે તે જોઈએ. તેઓ કહે છે : “કવિતાના મૌન કરતાં પણ વધારે સબળ મૌન એક બીજું છે : સંગીતનું મૌન. અર્થવાળા શબ્દોની રચનાથી બનેલું ગીત નહિ; પણ અર્થના સંપર્કથી મુક્ત, વાણીનો સંબંધ જ નહિ, હેવું, કેવળ મધુર સ્વરઘટનાથી ઉત્પન્ન થતું સંગીત કવિતા કરતાં વિલક્ષણ અને વધારે પ્રભાવવાળું બને છે. એનું કારણ-કવિતાની જોડે સરખાવતાં સંગીતમાં મૌનશક્તિ વિશેષ છે. કવિતામાં articulate (વ્યક્ત, અર્થાત્‌ અર્થદર્શિકા) વાણી છે; સંગીત unarticulate (અવ્યક્ત, અર્થાત્‌ અર્થદર્શનવ્યાપારથી રહિત) ધ્વનિનું બને છે. વાણી અને મૌન વચ્ચે જે સંબંધ છે તે કવિતા અને સંગીત વચ્ચે છે. ગણિતની સંજ્ઞાઓ વાપરીને આ સંબંધ આમ બતાવાય : કવિતા : સંગીત : વાણી : મૌન. આ દર્શન બીજી રીત્યના અન્વીક્ષણથી તપાશિયે. વાણીનું સામર્થ્ય અટકે છે ત્યહાં કવિતા ક્રમ માંડે છે, અને હેની પરાકાષ્ઠા અનુક્ત સૂચનોમાં આવે છે; એ જ કવિતાની વ્યંજના-શક્તિ. પણ આથી પણ આગળ વધીને સંગીત આ વ્યંજનાશક્તિના અંતર્ગત તત્ત્વને સામગ્રી રૂપે વાપરીને અતિસૂક્ષ્મ આત્મિક વાતાવરણમાં સંચરે છે; અને વ્યઙ્‌ગ્યમાંથી વ્યઙ્‌ગ્ય કાઢવા જેવો વિરલ વ્યાપાર કરે છે.<ref>વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈ : ૧૯૩૭ : પૃ. ૯૧</ref> અહીં નરસિંહરાવે વ્યંજનાશક્તિની બાબતમાં કવિતા કરતાં સંગીત ચઢે છે એ મુદ્દો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈ પણ કલા (વ્યક્ત શબ્દાર્થની કે અન્ય ઉપાદાનોની સામગ્રી દ્વારા) અવ્યક્તનું સૂચન કરવા ચાહતી હોય તો કવિતા કરતાં સંગીતમાં એ અવ્યક્તનું વધુ ગૂઢ સૂચન સંભવે એવી નરસિંહરાવની માન્યતા રહી છે.
આ મુદ્દાને વધુ વિકસાવતાં તેઓ આગળ કહે છે : “કવિતાની શક્તિ અનન્તતાના તત્ત્વની ઝાંખી કરાવવાની નથી અથવા અલ્પ છે એમ નથી, છતાં સંગીત એ સિદ્ધિ અન્ય પ્રકારે અને અન્ય સામર્થ્યથી કરે છે. એ સામર્થ્યનું બીજ શું છે? અર્થવતી વાણીની અલ્પ શક્તિ, હેમાં રહેલી વિક્ષેપશક્તિ; એ જ હેનું બીજ છે. સંગીતશુદ્ધ સંગીત—શ્રવણ ઉપર પડતાં શબ્દાર્થ તરફ આપણા મનને રોકવાનો પ્રસંગ ઉત્પન્ન થતો નથી; સૌંદર્યની દેવીનું દર્શન મધુર સ્વરસંયોગને બળે સાક્ષાત્‌ જ થાય છે, અંતરાય વિના; કવિની વ્યંજનાનાં સૂક્ષ્મતમ વસ્ત્રોને પણ ફેંકી દઈને, દિવ્ય નગ્નાવસ્થામાં (અથવા સંગીતની વ્યંજનાના સૂક્ષ્મતમ વસનથી ઢંકાયેલી છતાં ન ઢંકાયલી) સૌંદર્યની દેવી ઊભી રહે છે, તે સંગીતના જાદુને બળે જ. કવિતા-ઉચ્ચતમ કવિતા-ના શ્રવણ અથવા વાચનને પ્રસંગે એ દર્શનસિદ્ધિમાં શબ્દાર્થ આપણું મન ક્ષણભર હેમાં રોકાયાથી આપણને વિક્ષેપ પમાડે છે; એ વિક્ષેપશક્તિ પ્રવર્તાવનારી શબ્દમાયા લુપ્ત થવાને લીધે આપણે સંગીતની યોગસાધના વડે સૌંદર્યની દેવીની સંમુખ થઈ આત્મવિલીનતા અનુભવિયે છિયે.”૮૧<ref>૮૧. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ૧૯૩૩ : પૃ. ૬૩</ref> પ્રસ્તુત કંડિકાની વિચારણાને અવલોકતાં જણાશે કે નરસિંહરાવ કવિતાની શબ્દાર્થશક્તિ વિશે પૂરેપૂરા સભાન છે અને કવિતાકલાની અસાધારણ વ્યંજનાશક્તિ વિશે ય તેઓ એટલા જ સભાન છે, પરંતુ એ કવિતા કલાની તુલનામાં તેમને સંગીતની વ્યંજનાશક્તિ ઉત્કૃષ્ટ લાગે છે. કવિતા શબ્દ અને અર્થની અધિષ્ઠાનભૂત ભૂમિકા સ્વીકારે છે અને એ કલા દ્વારા ય સૂક્ષ્મ અવ્યક્ત ચૈતન્યનો અનુભવ થાય છે, પણ એ કવિતાની ઉપાદાનભૂત શબ્દાર્થની સામગ્રી કંઈક સ્થૂળ પુરવાર થાય છે અને તે પેલા અવ્યક્તને પામવામાં વિક્ષેપ રચે છે. કવિતાની તુલનામાં સંગીત એ સૂક્ષ્મ અવ્યક્તને વધુ પ્રત્યક્ષ રૂપમાં અને વિશેષ વિના વ્યક્ત કરી શકે છે. નરસિંહરાવની આ દૃષ્ટિ વિલક્ષણ છે. અહીં સંગીતકલા માટેનો તેમનો પક્ષવાદ સ્પષ્ટ છે. આમ છતાં, તેઓ કવિતાની વ્યંજનાશક્તિનો જરાય અનાદર કરવા ચાહતા નથી. આ વિષયની વિચારણાનું તારતમ્ય કરતાં તેમણે ફરીથી એ બે કલાઓની શક્તિની તુલના કરી છે અને અંતે એ બંને કલાઓ પ્રત્યે આદરભાવ પ્રગટ કર્યો છે.૮૨<ref>૮૨. “કવિતા અને સંગીતકલા – એ બે વચ્ચે આમ બલતુલના થતાં કોણ ચઢે? સંગીતકલાને ઉપરના તત્ત્વદર્શનમાં ચઢિયાતી પદવી આપી છે તેથી કવિત્વકલાના ભક્તો! મ્હારા ઉપર કોપ ના કરશો. કવિતામાં પણ એક પ્રકારની મૂકતા અને મૂકતાનો પ્રભાવ જોઉં છું. કવિતામાં વાચ્ય એ વ્યઙ્‌ગ્ય એમ અર્થ દર્શાવવાની વાણીની શક્તિ મનાઈ છે; હેમાં વાચ્ય કરતાં વ્યઙ્‌ગ્યને જ સૌંદર્યપોષકતાનો ગુણ અર્પાય છે. ‘અર્થોગિરામપિહિતઃ વિહિતશ્ચ કિંચિત રમ્યત્વમેતિ’ એ વચનમાં વ્યઙ્‌ગ્યનો જ મહિમા સૂચવાયો છે. અને આ રીતે સંગીતમાં જે મૌનનો ગુણ છે તે જ ગુણ પ્રકારાન્તારે કવિતામાં વ્યગ્ય અર્થના અંશમાં પ્રગટ થાય છે. વ્યઙ્‌ગ્ય તે અનુક્ત જ હોય; અર્થાત્‌ એ વાણીની શબ્દોચ્ચારણની સીમાની બ્હારના પ્રદેશમાં જ વશી શકે. તેથી સંગીતનું મૌન inarticulation, અવ્યક્તા, અર્થરહિત, ધ્વનિ; ત્યહારે કવિતાનું મૌન તે વ્યંજના. અલબત્ત સંગીતમાં માત્ર ધ્વનિમાધુર્યની ભાવોત્પાદક શક્તિ વડે જ સામર્થ્ય વસે છે. કવિતાની વ્યંજના આકાશના સાન્ધ્ય ઘનરંગની દૃશ્યરેખાઓ જેવી છે; ત્ય્હારે સંગીતની મૌનશક્તિ એ રેખાઓની પાર દૂર, દૂર સુદૂર પથરાઈને આછી થતી સુવર્ણમય, ક્ષીણરૂપ છતાં સૌંદર્યનું ગૂઢદર્શન કરાવતી, અરૂપદૃશ્યનો ભાસ આપે છે. માટે મ્હારી ભક્તિ તો કવિતા તેમજ સંગીત બંને દેવીઓ તરફ સમતોલ જ હું રાખીશ.”<br>
આ મુદ્દાને વધુ વિકસાવતાં તેઓ આગળ કહે છે : “કવિતાની શક્તિ અનન્તતાના તત્ત્વની ઝાંખી કરાવવાની નથી અથવા અલ્પ છે એમ નથી, છતાં સંગીત એ સિદ્ધિ અન્ય પ્રકારે અને અન્ય સામર્થ્યથી કરે છે. એ સામર્થ્યનું બીજ શું છે? અર્થવતી વાણીની અલ્પ શક્તિ, હેમાં રહેલી વિક્ષેપશક્તિ; એ જ હેનું બીજ છે. સંગીતશુદ્ધ સંગીત—શ્રવણ ઉપર પડતાં શબ્દાર્થ તરફ આપણા મનને રોકવાનો પ્રસંગ ઉત્પન્ન થતો નથી; સૌંદર્યની દેવીનું દર્શન મધુર સ્વરસંયોગને બળે સાક્ષાત્‌ જ થાય છે, અંતરાય વિના; કવિની વ્યંજનાનાં સૂક્ષ્મતમ વસ્ત્રોને પણ ફેંકી દઈને, દિવ્ય નગ્નાવસ્થામાં (અથવા સંગીતની વ્યંજનાના સૂક્ષ્મતમ વસનથી ઢંકાયેલી છતાં ન ઢંકાયલી) સૌંદર્યની દેવી ઊભી રહે છે, તે સંગીતના જાદુને બળે જ. કવિતા-ઉચ્ચતમ કવિતા-ના શ્રવણ અથવા વાચનને પ્રસંગે એ દર્શનસિદ્ધિમાં શબ્દાર્થ આપણું મન ક્ષણભર હેમાં રોકાયાથી આપણને વિક્ષેપ પમાડે છે; એ વિક્ષેપશક્તિ પ્રવર્તાવનારી શબ્દમાયા લુપ્ત થવાને લીધે આપણે સંગીતની યોગસાધના વડે સૌંદર્યની દેવીની સંમુખ થઈ આત્મવિલીનતા અનુભવિયે છિયે.<ref>વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ૧૯૩૩ : પૃ. ૬૩</ref> પ્રસ્તુત કંડિકાની વિચારણાને અવલોકતાં જણાશે કે નરસિંહરાવ કવિતાની શબ્દાર્થશક્તિ વિશે પૂરેપૂરા સભાન છે અને કવિતાકલાની અસાધારણ વ્યંજનાશક્તિ વિશે ય તેઓ એટલા જ સભાન છે, પરંતુ એ કવિતા કલાની તુલનામાં તેમને સંગીતની વ્યંજનાશક્તિ ઉત્કૃષ્ટ લાગે છે. કવિતા શબ્દ અને અર્થની અધિષ્ઠાનભૂત ભૂમિકા સ્વીકારે છે અને એ કલા દ્વારા ય સૂક્ષ્મ અવ્યક્ત ચૈતન્યનો અનુભવ થાય છે, પણ એ કવિતાની ઉપાદાનભૂત શબ્દાર્થની સામગ્રી કંઈક સ્થૂળ પુરવાર થાય છે અને તે પેલા અવ્યક્તને પામવામાં વિક્ષેપ રચે છે. કવિતાની તુલનામાં સંગીત એ સૂક્ષ્મ અવ્યક્તને વધુ પ્રત્યક્ષ રૂપમાં અને વિશેષ વિના વ્યક્ત કરી શકે છે. નરસિંહરાવની આ દૃષ્ટિ વિલક્ષણ છે. અહીં સંગીતકલા માટેનો તેમનો પક્ષવાદ સ્પષ્ટ છે. આમ છતાં, તેઓ કવિતાની વ્યંજનાશક્તિનો જરાય અનાદર કરવા ચાહતા નથી. આ વિષયની વિચારણાનું તારતમ્ય કરતાં તેમણે ફરીથી એ બે કલાઓની શક્તિની તુલના કરી છે અને અંતે એ બંને કલાઓ પ્રત્યે આદરભાવ પ્રગટ કર્યો છે.<ref>“કવિતા અને સંગીતકલા – એ બે વચ્ચે આમ બલતુલના થતાં કોણ ચઢે? સંગીતકલાને ઉપરના તત્ત્વદર્શનમાં ચઢિયાતી પદવી આપી છે તેથી કવિત્વકલાના ભક્તો! મ્હારા ઉપર કોપ ના કરશો. કવિતામાં પણ એક પ્રકારની મૂકતા અને મૂકતાનો પ્રભાવ જોઉં છું. કવિતામાં વાચ્ય એ વ્યઙ્‌ગ્ય એમ અર્થ દર્શાવવાની વાણીની શક્તિ મનાઈ છે; હેમાં વાચ્ય કરતાં વ્યઙ્‌ગ્યને જ સૌંદર્યપોષકતાનો ગુણ અર્પાય છે. ‘અર્થોગિરામપિહિતઃ વિહિતશ્ચ કિંચિત રમ્યત્વમેતિ’ એ વચનમાં વ્યઙ્‌ગ્યનો જ મહિમા સૂચવાયો છે. અને આ રીતે સંગીતમાં જે મૌનનો ગુણ છે તે જ ગુણ પ્રકારાન્તારે કવિતામાં વ્યગ્ય અર્થના અંશમાં પ્રગટ થાય છે. વ્યઙ્‌ગ્ય તે અનુક્ત જ હોય; અર્થાત્‌ એ વાણીની શબ્દોચ્ચારણની સીમાની બ્હારના પ્રદેશમાં જ વશી શકે. તેથી સંગીતનું મૌન inarticulation, અવ્યક્તા, અર્થરહિત, ધ્વનિ; ત્યહારે કવિતાનું મૌન તે વ્યંજના. અલબત્ત સંગીતમાં માત્ર ધ્વનિમાધુર્યની ભાવોત્પાદક શક્તિ વડે જ સામર્થ્ય વસે છે. કવિતાની વ્યંજના આકાશના સાન્ધ્ય ઘનરંગની દૃશ્યરેખાઓ જેવી છે; ત્ય્હારે સંગીતની મૌનશક્તિ એ રેખાઓની પાર દૂર, દૂર સુદૂર પથરાઈને આછી થતી સુવર્ણમય, ક્ષીણરૂપ છતાં સૌંદર્યનું ગૂઢદર્શન કરાવતી, અરૂપદૃશ્યનો ભાસ આપે છે. માટે મ્હારી ભક્તિ તો કવિતા તેમજ સંગીત બંને દેવીઓ તરફ સમતોલ જ હું રાખીશ.”<br>
{{right|વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : મુંબઈ ૧૯૩૩ : પૃ. ૬૬}}<br></ref>
{{right|વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : મુંબઈ ૧૯૩૩ : પૃ. ૬૬}}<br></ref>
નરસિંહરાવની પ્રસ્તુત વિચારણામાં, કવિતા અને સંગીત, એ બંને માટે આદરભાવ રજૂ થયો છે, છતાં તેમણે કવિતાની વ્યંજનાશક્તિ કરતાં સંગીતની વ્યંજનાનો જે રીતે મહિમા કર્યો છે તે હકીકત ઓછી મહત્ત્વની નથી. કવિતાનાં ઉપાદાનભૂત શબ્દાર્થ એ સ્થૂળ વ્યવહારના પદાર્થોનો નિર્દેશ કરે છે અને એ રીતે શબ્દાર્થનું માધ્મય એ ‘ગૂઢ દિવ્ય’ તત્ત્વને પામવામાં કંઈક અંતરાય રચે છે. કલાઓ દ્વારા માનવ આત્માના ગૂઢ પ્રાંતમાં વિહાર કરવાની નરસિંહરાવની દૃષ્ટિ અહીં સ્પષ્ટ વરતાઈ આવે છે. ભાષાના શબ્દો વ્યવહારમાં રજોટાયેલા હોય છે. તેને વાચ્યાર્થની ભૂમિકાનો આધાર હોય છે. અને એ પ્રકારની કંઈક સ્થૂળતત્ત્વની ભૂમિકા શુદ્ધ દિવ્યત્વના પ્રત્યક્ષીકરણમાં વિક્ષેપરૂપ છે એવી તેમની સમજણ રહી છે.
નરસિંહરાવની પ્રસ્તુત વિચારણામાં, કવિતા અને સંગીત, એ બંને માટે આદરભાવ રજૂ થયો છે, છતાં તેમણે કવિતાની વ્યંજનાશક્તિ કરતાં સંગીતની વ્યંજનાનો જે રીતે મહિમા કર્યો છે તે હકીકત ઓછી મહત્ત્વની નથી. કવિતાનાં ઉપાદાનભૂત શબ્દાર્થ એ સ્થૂળ વ્યવહારના પદાર્થોનો નિર્દેશ કરે છે અને એ રીતે શબ્દાર્થનું માધ્મય એ ‘ગૂઢ દિવ્ય’ તત્ત્વને પામવામાં કંઈક અંતરાય રચે છે. કલાઓ દ્વારા માનવ આત્માના ગૂઢ પ્રાંતમાં વિહાર કરવાની નરસિંહરાવની દૃષ્ટિ અહીં સ્પષ્ટ વરતાઈ આવે છે. ભાષાના શબ્દો વ્યવહારમાં રજોટાયેલા હોય છે. તેને વાચ્યાર્થની ભૂમિકાનો આધાર હોય છે. અને એ પ્રકારની કંઈક સ્થૂળતત્ત્વની ભૂમિકા શુદ્ધ દિવ્યત્વના પ્રત્યક્ષીકરણમાં વિક્ષેપરૂપ છે એવી તેમની સમજણ રહી છે.
Line 127: Line 127:
(બ) કવિતાના શબ્દદેહમાં વર્ણાનુપ્રાસ કે પદલાલિત્યરૂપ જે સંગીતાત્મક અંશ પ્રવેશે છે તે ‘રવમાન સંગીત’ (music of the sound) છે. એને ‘સ્વરસંગીત’ જોડે અતિ સૂક્ષ્મરૂપનો કંઈક સંબંધ છે. (એ વિશે આગળ ઉપર વિસ્તૃત ચર્ચા કરવાનો ઉપક્રમ છે.)  
(બ) કવિતાના શબ્દદેહમાં વર્ણાનુપ્રાસ કે પદલાલિત્યરૂપ જે સંગીતાત્મક અંશ પ્રવેશે છે તે ‘રવમાન સંગીત’ (music of the sound) છે. એને ‘સ્વરસંગીત’ જોડે અતિ સૂક્ષ્મરૂપનો કંઈક સંબંધ છે. (એ વિશે આગળ ઉપર વિસ્તૃત ચર્ચા કરવાનો ઉપક્રમ છે.)  
(ક) કવિત્વમય ભાવ સ્વતઃ જે પદ્યરૂપ ધારણ કરે છે તેમાં સંવાદી છંદોલય પણ સિદ્ધ થાય છે. આ છંદોલયમાં એક પ્રકારનું કાલાનુસારી બંધન હોય છે. આપણી ભાષાની કવિતામાં છંદો અંશતઃ ગુંજ્યક્ષમ હોય છે અને પાશ્ચાત્ય કવિતાના છંદોની તુલનામાં તે સંગીતના ગેયતત્ત્વ તરફ કંઈક ઢળેલા જણાય છે. (૧૩મા પ્રકરણમાં આ મુદ્દા વિશે વિગતે ચર્ચા કરવા ધારી છે.)
(ક) કવિત્વમય ભાવ સ્વતઃ જે પદ્યરૂપ ધારણ કરે છે તેમાં સંવાદી છંદોલય પણ સિદ્ધ થાય છે. આ છંદોલયમાં એક પ્રકારનું કાલાનુસારી બંધન હોય છે. આપણી ભાષાની કવિતામાં છંદો અંશતઃ ગુંજ્યક્ષમ હોય છે અને પાશ્ચાત્ય કવિતાના છંદોની તુલનામાં તે સંગીતના ગેયતત્ત્વ તરફ કંઈક ઢળેલા જણાય છે. (૧૩મા પ્રકરણમાં આ મુદ્દા વિશે વિગતે ચર્ચા કરવા ધારી છે.)
આમ, કવિતા અને સંગીતના સંબંધ પરત્વે નરસિંહરાવે અનેક ભૂમિકા પર વિચાર કર્યો છે. અહીં આપણે તેમના “પ્રયોજિત સંગીત” (Applied Music)ના ખ્યાલને સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશું. આપણે એ ચર્ચા આરંભીએ તે પૂર્વે અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ. નરસિંહરાવ પૂર્વે નર્મદ અને નવલરામે, અને તેમના સમકાલીન રમણભાઈએ પણ ઊર્મિકાવ્યમાં સંગીતની ઉપકારકતાનો વિચાર રજૂ કરેલો છે. એમાં નવલરામની “પૂર્ણ રસ”ની કલ્પના વિશિષ્ટ છે. ઊર્મિકાવ્યના ઊગમમાં જ પૂર્ણ રસ રહ્યો છે તે સર્જક ચિત્તની સમાધિસ્થ દશા છે. એ દશાનું યથાર્થ ચિત્ર કવિતાથી આપી શકાતું નથી. સંગીત દ્વારા જ તેને અભિવ્યક્ત કરી શકાય એવો નવલરામે ખ્યાલ રજૂ કરેલો.૮૩<ref>૮૩. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૩૯ની ચર્ચા.</ref> રમણભાઈએ પણ ઊર્મિકવિતાના સ્વરૂપ૮૪<ref>૮૯. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા, પૃ. ૫૩–૯૨</ref> સંબંધે અને કવિતાના છંદોરચનાના૮૫<ref>૮૫. જુઓ પ્રકરણ ૫ની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૯</ref> પ્રશ્નના સંબંધે કવિતા અને સંગીતનો વિચાર કર્યો છે. ઊર્મિકવિતામાંના સંગીતાત્મક તત્ત્વનો નિર્દેશ થાય એ દૃષ્ટિએ તેમણે ઊર્મિકાવ્ય માટે ‘રાગધ્વનિકાવ્ય’ સંજ્ઞા સૂચવેલી. (એમાંના ‘રાગ’ શબ્દના શ્લેષથી (અ) સંગીતના રાગ (બ) લાગણી એવા અર્થો થાય છે.) એ રીતે એ વિદ્વાનોએ કવિતાના સંગીતતત્ત્વનો પુરસ્કાર કર્યો જ છે. આપણે આગળ ઉપર જોઈશું કે મણિલાલે પણ કવિતા અને સંગીતના સંબંધનો વિચાર કર્યો જ છે.૮૬<ref>૮૬. જુઓ પ્રકરણ ૯ની ચર્ચા. પૃ. ૪૦૩–૪૦૪</ref> આ બધામાં નરસિંહરાવની એ વિશેની વિચારણા સૌથી વધુ વિસ્તૃત અને ઊંડી દૃષ્ટિવાળી છે. ખાસ કરીને “કવિતા અને સંગીત” લેખમાંની તેમની “પ્રયોજિત સંગીત” (Applied Music)ની વિશિષ્ટ ભાવના એ તેમની સ્વકીય દૃષ્ટિની નીપજ જેવી છે. હવે આપણે એ “પ્રયોજિત સંગીત” વિશેની ચર્ચાના મુખ્ય મુદ્દાઓને સંક્ષેપમાં નોંધીશું.
આમ, કવિતા અને સંગીતના સંબંધ પરત્વે નરસિંહરાવે અનેક ભૂમિકા પર વિચાર કર્યો છે. અહીં આપણે તેમના “પ્રયોજિત સંગીત” (Applied Music)ના ખ્યાલને સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશું. આપણે એ ચર્ચા આરંભીએ તે પૂર્વે અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ. નરસિંહરાવ પૂર્વે નર્મદ અને નવલરામે, અને તેમના સમકાલીન રમણભાઈએ પણ ઊર્મિકાવ્યમાં સંગીતની ઉપકારકતાનો વિચાર રજૂ કરેલો છે. એમાં નવલરામની “પૂર્ણ રસ”ની કલ્પના વિશિષ્ટ છે. ઊર્મિકાવ્યના ઊગમમાં જ પૂર્ણ રસ રહ્યો છે તે સર્જક ચિત્તની સમાધિસ્થ દશા છે. એ દશાનું યથાર્થ ચિત્ર કવિતાથી આપી શકાતું નથી. સંગીત દ્વારા જ તેને અભિવ્યક્ત કરી શકાય એવો નવલરામે ખ્યાલ રજૂ કરેલો.<ref>જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૩૯ની ચર્ચા.</ref> રમણભાઈએ પણ ઊર્મિકવિતાના સ્વરૂપ<ref>જુઓ પ્રકરણ ૧ની ચર્ચા, પૃ. ૫૩–૯૨</ref> સંબંધે અને કવિતાના છંદોરચનાના<ref>જુઓ પ્રકરણ ૫ની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૯</ref> પ્રશ્નના સંબંધે કવિતા અને સંગીતનો વિચાર કર્યો છે. ઊર્મિકવિતામાંના સંગીતાત્મક તત્ત્વનો નિર્દેશ થાય એ દૃષ્ટિએ તેમણે ઊર્મિકાવ્ય માટે ‘રાગધ્વનિકાવ્ય’ સંજ્ઞા સૂચવેલી. (એમાંના ‘રાગ’ શબ્દના શ્લેષથી (અ) સંગીતના રાગ (બ) લાગણી એવા અર્થો થાય છે.) એ રીતે એ વિદ્વાનોએ કવિતાના સંગીતતત્ત્વનો પુરસ્કાર કર્યો જ છે. આપણે આગળ ઉપર જોઈશું કે મણિલાલે પણ કવિતા અને સંગીતના સંબંધનો વિચાર કર્યો જ છે.<ref>જુઓ પ્રકરણ ૯ની ચર્ચા. પૃ. ૪૦૩–૪૦૪</ref> આ બધામાં નરસિંહરાવની એ વિશેની વિચારણા સૌથી વધુ વિસ્તૃત અને ઊંડી દૃષ્ટિવાળી છે. ખાસ કરીને “કવિતા અને સંગીત” લેખમાંની તેમની “પ્રયોજિત સંગીત” (Applied Music)ની વિશિષ્ટ ભાવના એ તેમની સ્વકીય દૃષ્ટિની નીપજ જેવી છે. હવે આપણે એ “પ્રયોજિત સંગીત” વિશેની ચર્ચાના મુખ્ય મુદ્દાઓને સંક્ષેપમાં નોંધીશું.
“કવિતા અને સંગીત” લેખમાં નરસિંહરાવે બે સ્થાને નોંધ્યું છે. કે કવિતાને આદ્ય સમયથી જ સંગીત જોડે નિકટનો સંબંધ રહ્યો છે.૮૭<ref>૮૭. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨ અને પૃ. ૨ ૩૨-૩૫ની ચર્ચા.</ref> તેઓ કહે છે કે ‘કવિ’ શબ્દની વ્યુત્પત્તિ જ ૫ ધાતુ ઉપરથી થઈ છે, ૮૮ <ref>૮૮. એજન પૃ. ૨</ref>અને એ ધાતુનો અર્થ “to sound” “ધ્વનિ કરવો” “અવાજ કરવો” અર્થાત્‌ “ગાવું” એમ છે.૮૯<ref>૮૯. એજન પૃ. ૨</ref> અંગ્રેજીમાં તો a poet sings કવિ ગાય છે – એવો શબ્દપ્રયોગ પણ થાય છે.૯૦<ref>૯૦. એજન પૃ. ૨</ref> આપણા દેશમાં પ્રાચીન કાળના ઋષિઓએ જે ઋચાઓ સર્જી તે ગેય રચનાઓ જ હતી.૯૧<ref>૯૧. એજન પૃ. ૩૨</ref> રામાયણમાં લવ અને કુશે રામાયણનું ગાન કર્યાના ઉલ્લેખો મળે છે.૯૨<ref>૯૨. એજન પૃ. ૩૨</ref> કવિ જયદેવની રચના ‘ગીતગોવિંદ’ તો કાવ્ય અને સંગીતનો ઉત્તમોત્તમ યોગ દાખવે છે.૯૩<ref>૯૩. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૩૨.</ref> જો કે ઉત્તરકાલીન સંસ્કૃત કવિતામાં ખાસ “ગેય કાવ્ય” નજરે ચઢતું નથી એમ નરસિંહરાવ માને છે.૯૪<ref>૯૪. એજન : પૃ. ૩૨</ref> વળી, પાશ્ચાત્ય ગ્રીસમાં મહાકાવ્યોના ઉદ્ગાનમાં સંગીતનો ઉપયોગ થતો.૯૫<ref>૯૫. એજન : પૃ. ૩૩</ref> ગ્રીક નાટકોમાં સંગીત “તાત્ત્વિક અંશ” રૂપે આવતું.૯૬<ref>૯૬. એજન : પૃ. ૩૩</ref> “પરિપૂર્ણ સ્વરૂપના” નાટકમાં સર્વ પાત્રો ગાતાં અથવા ગુંજન જેવું “અર્ધ્ધગાન” કરતાં.૯૭<ref>૯૭. એજન : પૃ. ૩૪</ref> રોમન પ્રજાએ પણ કવિને ગાયક રૂપમાં જ સ્વીકાર્યો હતો.૯૮<ref>૯૮. એજન : પૃ. ૩૪</ref> લસો (Lasso) નામના સંગીતવિધાયકે પોતાનાં ગીતોમાં શબ્દાર્થનું સૂચન સંગીતથી કરવાની ગોઠવણ કરી હતી, તેમજ તે તેના ‘સંગીતો’ના ગાનારાઓને પોતાનાં ગીતોના “અર્થરહસ્યનું સ્વરૂપ” સમજાવતો.૯૯<ref>૯૯. એજન : પૃ. ૩૪</ref> આધુનિક અંગ્રેજી સાહિત્યની પરિસ્થિતિ કંઈક જુદી છે. એમાં કવિતા અને સંગીતનો વિચ્છેદ થયેલો જોવા મળે છે. એમાં શુદ્ધ કાવ્યનો વર્ગ ગેય રચનાઓના વર્ગમાંથી બહાર રહી જવા પામ્યો છે.૧૦૦<ref>૧૦૦. એજન : પૃ. ૩૪</ref> બીજી બાજુ, ત્યાંની અમુક રચનાઓમાં કવિત્વનો અંશ હોવા છતાં તેમાંની સંગીતક્ષમતાનો જ પુરસ્કાર થતો રહ્યો હોવાથી તે ગેય રચનાઓ તરીકે જ સ્વીકાર પામતી રહી છે.૧૦૧<ref>૧૦૧. એજન : પૃ. ૩૪</ref> આમ ત્યાં poetry proper (શુદ્ધ કાવ્યકોટિની રચના) અને ગેય-રચનાઓ (songs) એવા ચોખ્ખા ભેદો પડી ગયા છે.૧૦૨<ref>૧૦૨. એજન પૃ. ૩૪</ref> જો કે પાશ્ચાત્ય દેશોમાં તેમ ઇંગ્લૅંડમાં “પ્રયોજિત સંગીત” (Applied Music)ની વિશિષ્ટ પ્રણાલિકા જારી રહી છે.૧૦૩<ref>૧૦૩. એજન પૃ. ૩૪</ref> આટલી ઐતિહાસિક ભૂમિકા બાંધી નરસિંહરાવે એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે કવિતા સંગીતનો યોગ એ તો પ્રાચીન ઘટના છે.
“કવિતા અને સંગીત” લેખમાં નરસિંહરાવે બે સ્થાને નોંધ્યું છે. કે કવિતાને આદ્ય સમયથી જ સંગીત જોડે નિકટનો સંબંધ રહ્યો છે.<ref>મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨ અને પૃ. ૨ ૩૨-૩૫ની ચર્ચા.</ref> તેઓ કહે છે કે ‘કવિ’ શબ્દની વ્યુત્પત્તિ જ ૫ ધાતુ ઉપરથી થઈ છે, <ref>એજન પૃ. ૨</ref>અને એ ધાતુનો અર્થ “to sound” “ધ્વનિ કરવો” “અવાજ કરવો” અર્થાત્‌ “ગાવું” એમ છે.<ref>એજન પૃ. ૨</ref> અંગ્રેજીમાં તો a poet sings કવિ ગાય છે – એવો શબ્દપ્રયોગ પણ થાય છે.<ref>એજન પૃ. ૨</ref> આપણા દેશમાં પ્રાચીન કાળના ઋષિઓએ જે ઋચાઓ સર્જી તે ગેય રચનાઓ જ હતી.<ref>એજન પૃ. ૩૨</ref> રામાયણમાં લવ અને કુશે રામાયણનું ગાન કર્યાના ઉલ્લેખો મળે છે.<ref>એજન પૃ. ૩૨</ref> કવિ જયદેવની રચના ‘ગીતગોવિંદ’ તો કાવ્ય અને સંગીતનો ઉત્તમોત્તમ યોગ દાખવે છે.<ref>મનોમુકુર : ભા. ૪ : પૃ. ૩૨.</ref> જો કે ઉત્તરકાલીન સંસ્કૃત કવિતામાં ખાસ “ગેય કાવ્ય” નજરે ચઢતું નથી એમ નરસિંહરાવ માને છે.<ref> એજન : પૃ. ૩૨</ref> વળી, પાશ્ચાત્ય ગ્રીસમાં મહાકાવ્યોના ઉદ્ગાનમાં સંગીતનો ઉપયોગ થતો.<ref>એજન : પૃ. ૩૩</ref> ગ્રીક નાટકોમાં સંગીત “તાત્ત્વિક અંશ” રૂપે આવતું.<ref>એજન : પૃ. ૩૩</ref> “પરિપૂર્ણ સ્વરૂપના” નાટકમાં સર્વ પાત્રો ગાતાં અથવા ગુંજન જેવું “અર્ધ્ધગાન” કરતાં.<ref>એજન : પૃ. ૩૪</ref> રોમન પ્રજાએ પણ કવિને ગાયક રૂપમાં જ સ્વીકાર્યો હતો.<ref>એજન : પૃ. ૩૪</ref> લસો (Lasso) નામના સંગીતવિધાયકે પોતાનાં ગીતોમાં શબ્દાર્થનું સૂચન સંગીતથી કરવાની ગોઠવણ કરી હતી, તેમજ તે તેના ‘સંગીતો’ના ગાનારાઓને પોતાનાં ગીતોના “અર્થરહસ્યનું સ્વરૂપ” સમજાવતો.<ref>એજન : પૃ. ૩૪</ref> આધુનિક અંગ્રેજી સાહિત્યની પરિસ્થિતિ કંઈક જુદી છે. એમાં કવિતા અને સંગીતનો વિચ્છેદ થયેલો જોવા મળે છે. એમાં શુદ્ધ કાવ્યનો વર્ગ ગેય રચનાઓના વર્ગમાંથી બહાર રહી જવા પામ્યો છે.<ref>એજન : પૃ. ૩૪</ref> બીજી બાજુ, ત્યાંની અમુક રચનાઓમાં કવિત્વનો અંશ હોવા છતાં તેમાંની સંગીતક્ષમતાનો જ પુરસ્કાર થતો રહ્યો હોવાથી તે ગેય રચનાઓ તરીકે જ સ્વીકાર પામતી રહી છે.<ref>એજન : પૃ. ૩૪</ref> આમ ત્યાં poetry proper (શુદ્ધ કાવ્યકોટિની રચના) અને ગેય-રચનાઓ (songs) એવા ચોખ્ખા ભેદો પડી ગયા છે.<ref>એજન પૃ. ૩૪</ref> જો કે પાશ્ચાત્ય દેશોમાં તેમ ઇંગ્લૅંડમાં “પ્રયોજિત સંગીત” (Applied Music)ની વિશિષ્ટ પ્રણાલિકા જારી રહી છે.<ref>એજન પૃ. ૩૪</ref> આટલી ઐતિહાસિક ભૂમિકા બાંધી નરસિંહરાવે એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે કવિતા સંગીતનો યોગ એ તો પ્રાચીન ઘટના છે.
કવિતા અને સંગીતના સંબંધની ચર્ચાવિચારણા કરવાને નરસિંહરાવે નીચે પ્રમાણે સંગીતશાસ્ત્રની ભૂમિકા૧૦૪<ref>૧૦૪. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૭-૯ પ્રસ્તુત સંગીતશાસ્ત્રની ચર્ચા (અ) “ગુજરાતી કવિતા અને સંગીત” (મનોમુકુર ભા. ૧ પૃ. ૧૫૯-૧૬૦ પર પાદટીપની ચર્ચામાં) અને (બ) “કવિતા પ્રવેશ” (મનોમુકુર ભા. ૩ : પૃ. ૭-૯ની ચર્ચામાં) ફરીથી રજૂ થયેલી છે.</ref> રજૂ કરી છે : સંગીતના બે મુખ્ય ભેદ છે.૧૦૫<ref>૧૦૫. મનોમુકુર ભા. ૪ : પૃ. ૭</ref> (અ) તાલસંગીત (બ) ધ્વનિસંગીત. તાલસંગીતમાં ચાર પેટા ભેદો છે.
કવિતા અને સંગીતના સંબંધની ચર્ચાવિચારણા કરવાને નરસિંહરાવે નીચે પ્રમાણે સંગીતશાસ્ત્રની ભૂમિકા<ref>મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૭-૯ પ્રસ્તુત સંગીતશાસ્ત્રની ચર્ચા (અ) “ગુજરાતી કવિતા અને સંગીત” (મનોમુકુર ભા. ૧ પૃ. ૧૫૯-૧૬૦ પર પાદટીપની ચર્ચામાં) અને (બ) “કવિતા પ્રવેશ” (મનોમુકુર ભા. ૩ : પૃ. ૭-૯ની ચર્ચામાં) ફરીથી રજૂ થયેલી છે.</ref> રજૂ કરી છે : સંગીતના બે મુખ્ય ભેદ છે.<ref>મનોમુકુર ભા. ૪ : પૃ. ૭</ref> (અ) તાલસંગીત (બ) ધ્વનિસંગીત. તાલસંગીતમાં ચાર પેટા ભેદો છે.
(૧) આપણી ગીતકલામાં સ્વીકારાયેલા સર્વ તાલ ત્રિતાલ, ચોતાલ વગેરે. પાશ્ચાત્ય ગીતકલાના તાલ પણ એ વર્ગમાં આવે.૧૦૬<ref>૧૦૬. એજન પૃ. ૭</ref>
(૧) આપણી ગીતકલામાં સ્વીકારાયેલા સર્વ તાલ ત્રિતાલ, ચોતાલ વગેરે. પાશ્ચાત્ય ગીતકલાના તાલ પણ એ વર્ગમાં આવે.<ref>એજન પૃ. ૭</ref>
(૨) છંદ : શાસ્ત્રમાંના માત્રામેળ છંદના તાલ, તેમજ અક્ષરમેળ વૃત્તોના સ્વતઃ સિદ્ધ શબ્દનૃત્ય (rhythm)નો તાલ.૧૦૭<ref>૧૦૭. એજન પૃ. ૭</ref>
(૨) છંદ : શાસ્ત્રમાંના માત્રામેળ છંદના તાલ, તેમજ અક્ષરમેળ વૃત્તોના સ્વતઃ સિદ્ધ શબ્દનૃત્ય (rhythm)નો તાલ.<ref>એજન પૃ. ૭</ref>
(૩) શબ્દનૃત્ય (rhythm) ગદ્યમાં તેમજ પદ્યમાં આવતું.૧૦૮<ref>૧૦૮. એજન પૃ. ૭.</ref>
(૩) શબ્દનૃત્ય (rhythm) ગદ્યમાં તેમજ પદ્યમાં આવતું.<ref>એજન પૃ. ૭.</ref>
(૪) નૃત્યકલાનું નૃત્ય.૧૦૯<ref>૧૦૯. એજન પૃ. ૮</ref>
(૪) નૃત્યકલાનું નૃત્ય.<ref>એજન પૃ. ૮</ref>
આ ‘તાલસંગીત’નું સ્વરૂપ શબ્દરવના અમુક કાલવિભાગના સમાન અથવા સમપ્રમાણ માપ અથવા વજનથી બંધાય છે. આને ‘કાલમાનસંગીત’ (Music of time measure) કહીશું.૧૧૦<ref>૧૧૦. એજન : પૃ. ૮</ref>
આ ‘તાલસંગીત’નું સ્વરૂપ શબ્દરવના અમુક કાલવિભાગના સમાન અથવા સમપ્રમાણ માપ અથવા વજનથી બંધાય છે. આને ‘કાલમાનસંગીત’ (Music of time measure) કહીશું.<ref>એજન : પૃ. ૮</ref>
એનાથી ભિન્ન ‘ધ્વનિસંગીત’ની સામગ્રી શબ્દરવ છે. એને રવમાન-સંગીત (music of sound) કહીશું.૧૧૧<ref>૧૧૧. એજન : પૃ. ૮</ref> એના બે વિભાગો છે :૧૧૨<ref>૧૧૨. એજન : પૃ. ૮</ref> (ક) વર્ણસંગીત (ખ) સ્વરસંગીત. એમાં (ક) વર્ણસંગીત તે જ વર્ણાનુપ્રાસ.૧૧૩<ref>૧૧૩. એજન : પૃ. ૮</ref> (અક્ષરસગાઈ અથવા પદલાલિત્ય તથા યમક (rhyme) જે સામાન્ય રીતે “પ્રાસ મેળવવા” કહેવાય છે તે. (ખ) સ્વરસંગીત તે જ શુદ્ધ સંગિત૧૧૪<ref>૧૧૪. એજન : પૃ. ૮</ref> (music proper) ‘સરિગમ..........’ના સાત સ્વરના બંધારણથી રચાતું મધુર સ્વરૂપ તે જ સ્વરસંગીત.
એનાથી ભિન્ન ‘ધ્વનિસંગીત’ની સામગ્રી શબ્દરવ છે. એને રવમાન-સંગીત (music of sound) કહીશું.ref>એજન : પૃ. ૮</ref> એના બે વિભાગો છે :<ref>એજન : પૃ. ૮</ref> (ક) વર્ણસંગીત (ખ) સ્વરસંગીત. એમાં (ક) વર્ણસંગીત તે જ વર્ણાનુપ્રાસ.<ref>એજન : પૃ. ૮</ref> (અક્ષરસગાઈ અથવા પદલાલિત્ય તથા યમક (rhyme) જે સામાન્ય રીતે “પ્રાસ મેળવવા” કહેવાય છે તે. (ખ) સ્વરસંગીત તે જ શુદ્ધ સંગિત<ref> એજન : પૃ. ૮</ref> (music proper) ‘સરિગમ..........’ના સાત સ્વરના બંધારણથી રચાતું મધુર સ્વરૂપ તે જ સ્વરસંગીત.
કવિ પોતાની પદ્યરચનાઓમાં વર્ણસંગીતનો પ્રયોગ કરે તે હકીકત તો જાણીતી છે. એ વર્ણસંગીતને સ્વરસંગીત જોડે કાંઈ પણ સંબંધ નથી એમ માની લેવાની જરૂર નથી.૧૧૫<ref>૧૧૫. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૨</ref> નરસિંહરાવ કહે છે કે વર્ણસંગીત અને સ્વરસંગીતની વચ્ચે સૂક્ષ્મ અને અપૂર્વ સંબંધ હોય છે.૧૧૬<ref>૧૧૬. એજન : પૃ. ૧૨</ref> પરંતુ એ સંબંધ એટલો સીધેસીધો હોતો નથી. એક દૃષ્ટિએ, એ તો માત્ર ‘સૂચકતા’નો જ સંબંધ છે.૧૧૭<ref>૧૧૭. એજન : પૃ. ૧૨</ref> સંગીત એ કવિતા ઉપર અમુક પ્રકારનો વ્યાપાર ચલાવે એવો ‘વિષયવિષયિતા’નો એ સંબંધ નથી.૧૧૮<ref>૧૧૮. એજન : પૃ. ૧૫</ref> એ ‘સૂચકતા’ પણ સ્વરસંગીતની નહિ પણ તેની સમીપ આવતા નાદતત્ત્વની છે.૧૧૯<ref>૧૧૯. એજન : પૃ. ૧૫</ref> નરસિંહરાવ એ વિશે નોંધે છે કે આ પ્રકારનો કવિતા અને સંગીતનો સંબંધ એ તો આગંતુક રૂપનો જ ગણાય. પરંતુ આ સંબંધથી વિલક્ષણ એવો કવિતા અને સંગીતનો એક જુદી ભૂમિકાનો યોગ છે. અને તે “પ્રયોજિત સંગીત”ના પ્રયોગમાં પ્રાપ્ત થાય છે.”૧૨૦<ref>૧૨૦. એજન : પૃ. ૧૬</ref> કવિતા અને સંગીત” લેખની એ મુખ્ય વિચારણા છે.
કવિ પોતાની પદ્યરચનાઓમાં વર્ણસંગીતનો પ્રયોગ કરે તે હકીકત તો જાણીતી છે. એ વર્ણસંગીતને સ્વરસંગીત જોડે કાંઈ પણ સંબંધ નથી એમ માની લેવાની જરૂર નથી.<ref>મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૨</ref> નરસિંહરાવ કહે છે કે વર્ણસંગીત અને સ્વરસંગીતની વચ્ચે સૂક્ષ્મ અને અપૂર્વ સંબંધ હોય છે.<ref>એજન : પૃ. ૧૨</ref> પરંતુ એ સંબંધ એટલો સીધેસીધો હોતો નથી. એક દૃષ્ટિએ, એ તો માત્ર ‘સૂચકતા’નો જ સંબંધ છે.<ref>એજન : પૃ. ૧૨</ref> સંગીત એ કવિતા ઉપર અમુક પ્રકારનો વ્યાપાર ચલાવે એવો ‘વિષયવિષયિતા’નો એ સંબંધ નથી.<ref>એજન : પૃ. ૧૫</ref> એ ‘સૂચકતા’ પણ સ્વરસંગીતની નહિ પણ તેની સમીપ આવતા નાદતત્ત્વની છે.<ref>એજન : પૃ. ૧૫</ref> નરસિંહરાવ એ વિશે નોંધે છે કે આ પ્રકારનો કવિતા અને સંગીતનો સંબંધ એ તો આગંતુક રૂપનો જ ગણાય. પરંતુ આ સંબંધથી વિલક્ષણ એવો કવિતા અને સંગીતનો એક જુદી ભૂમિકાનો યોગ છે. અને તે “પ્રયોજિત સંગીત”ના પ્રયોગમાં પ્રાપ્ત થાય છે.<ref>એજન : પૃ. ૧૬</ref> કવિતા અને સંગીત” લેખની એ મુખ્ય વિચારણા છે.
“પ્રયોજિત સંગીત”નો ખ્યાલ સ્પષ્ટ કરવાને નરસિંહરાવે સંગીતના, આગવી દૃષ્ટિએ, બે ભેદો સ્વીકાર્યા છે.૧૨૧<ref>૧૨૧. એજન : પૃ. ૧૭</ref> (અ) pure અથવા અલિપ્ત સંગીત (બ) Applied અથવા પ્રયોજિત સંગીત. એ પૈકી “અલિપ્ત સંગીત” એ માત્ર મધુર સ્તરની ભિન્ન ભિન્ન રચનાઓને અનુલક્ષે છે.૧૨૨<ref>૧૨૨. એજન : પૃ. ૧૭</ref> જ્યારે “પ્રયોજિત સંગીત” એ કવિતાના ‘અર્થ’ની વિશેષ ‘નિષ્પત્તિ’ કરવામાં સાધનભૂત બને છે.૧૨૩<ref>૧૨૩. એજન : પૃ. ૧૭</ref> “અલિપ્ત સંગીત”માં સંગીતના જુદા જુદા રાગો માટેના બોલરૂપ શબ્દો, વાદ્યસંગીત આદિ સમાવેશ પામે છે.૧૨૪ <ref>૧૨૪. મનોમુકુર : ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૭–૧૮</ref>શાસ્ત્રીય રાગરાગિણી માટે પ્રયોજાતા બોલ શબ્દના અર્થતત્ત્વનું ખાસ મૂલ્ય હોતું નથી એમ નરસિંહરાવ કહે છે.૧૨૫<ref>૧૨૫. એજન : પૃ. ૧૯</ref> એમાં તો શબ્દરવનું જ પ્રધાન મૂલ્ય હોય છે અને એ દૃષ્ટિએ જ તે પ્રયોજાય છે.૧૨૬ <ref>૧૨૬. એજન : પૃ. ૧૯</ref>
“પ્રયોજિત સંગીત”નો ખ્યાલ સ્પષ્ટ કરવાને નરસિંહરાવે સંગીતના, આગવી દૃષ્ટિએ, બે ભેદો સ્વીકાર્યા છે.<ref>એજન : પૃ. ૧૭</ref> (અ) pure અથવા અલિપ્ત સંગીત (બ) Applied અથવા પ્રયોજિત સંગીત. એ પૈકી “અલિપ્ત સંગીત” એ માત્ર મધુર સ્તરની ભિન્ન ભિન્ન રચનાઓને અનુલક્ષે છે.<ref>એજન : પૃ. ૧૭</ref> જ્યારે “પ્રયોજિત સંગીત” એ કવિતાના ‘અર્થ’ની વિશેષ ‘નિષ્પત્તિ’ કરવામાં સાધનભૂત બને છે.<ref>એજન : પૃ. ૧૭</ref> “અલિપ્ત સંગીત”માં સંગીતના જુદા જુદા રાગો માટેના બોલરૂપ શબ્દો, વાદ્યસંગીત આદિ સમાવેશ પામે છે.<ref>મનોમુકુર : ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૭–૧૮</ref>શાસ્ત્રીય રાગરાગિણી માટે પ્રયોજાતા બોલ શબ્દના અર્થતત્ત્વનું ખાસ મૂલ્ય હોતું નથી એમ નરસિંહરાવ કહે છે.<ref>એજન : પૃ. ૧૯</ref> એમાં તો શબ્દરવનું જ પ્રધાન મૂલ્ય હોય છે અને એ દૃષ્ટિએ જ તે પ્રયોજાય છે.<ref>એજન : પૃ. ૧૯</ref>
એથી ભિન્ન, કવિતાના ‘અર્થ’ (કે ગેય રચનાઓના ‘અર્થ’)ને અનુરૂ૫ તેનું ‘વિવરણ’ કરવાને સંગીતનો ઉપયોગ થતાં તે “પ્રયોજિત સંગીત” બને છે.૧૨૭<ref>૧૨૭. એજન : પૃ. ૧૯</ref>ગીતરચનાના અર્થને અનુરૂપ ગાયનપ્રકાર પાશ્ચાત્ય સંગીત પ્રણાલિકામાં જેવો ખેડાયો છે તેવો આપણે ત્યાં ખેડાયો નથી એમ નરસિંહરાવ નોંધે છે.૧૨૮<ref>૧૨૮. એજન : પૃ. ૧૯</ref> તેઓ આ વિષે સ્પષ્ટતા કરતાં એમ કહે છે કે આપણે ત્યાં પરંપરાગત સંગીતમાં અમુક અમુક ભાવ કે દશાને અનુરૂપ જે રાગરાગિણીઓ ગવાય છે એ વસ્તુ જુદી છે અને તેમને “પ્રયોજિત સંગીત”નો જે વિશિષ્ટ ખ્યાલ છે તેથી તે જુદી છે.૧૨૯<ref>૧૨૯. એજન : પૃ. ૧૯</ref> તેમનું મંતવ્ય એ છે કે ભાવ અને શાસ્ત્રીય રાગ વચ્ચેનો સંબંધ કંઈક સ્વૈચ્છિક અને શિથિલ રૂપનો છે.૧૩૦<ref>૧૩૦. એજન : પૃ. ૧૯</ref>
એથી ભિન્ન, કવિતાના ‘અર્થ’ (કે ગેય રચનાઓના ‘અર્થ’)ને અનુરૂ૫ તેનું ‘વિવરણ’ કરવાને સંગીતનો ઉપયોગ થતાં તે “પ્રયોજિત સંગીત” બને છે.<ref>એજન : પૃ. ૧૯</ref>ગીતરચનાના અર્થને અનુરૂપ ગાયનપ્રકાર પાશ્ચાત્ય સંગીત પ્રણાલિકામાં જેવો ખેડાયો છે તેવો આપણે ત્યાં ખેડાયો નથી એમ નરસિંહરાવ નોંધે છે.<ref>એજન : પૃ. ૧૯</ref> તેઓ આ વિષે સ્પષ્ટતા કરતાં એમ કહે છે કે આપણે ત્યાં પરંપરાગત સંગીતમાં અમુક અમુક ભાવ કે દશાને અનુરૂપ જે રાગરાગિણીઓ ગવાય છે એ વસ્તુ જુદી છે અને તેમને “પ્રયોજિત સંગીત”નો જે વિશિષ્ટ ખ્યાલ છે તેથી તે જુદી છે.<ref>એજન : પૃ. ૧૯</ref> તેમનું મંતવ્ય એ છે કે ભાવ અને શાસ્ત્રીય રાગ વચ્ચેનો સંબંધ કંઈક સ્વૈચ્છિક અને શિથિલ રૂપનો છે.<ref>એજન : પૃ. ૧૯</ref>
“પ્રયોજિત સંગીત” (Applied Music)ના સ્વરૂપની ચર્ચા કરતાં નરસિંહરાવ કહે છે : “જો કે ઊંડી રીતે તપાસતાં કવિત્વ રહસ્ય અને ત્હેને અનુકૂળ સ્વરરચના વચ્ચે કાંઈક સંસ્કારસંબંધનો અંશ ત્હેમાં આવે છે, તો પણ કવિત્વરહસ્ય તે એ પ્રકારના સંગીતનો નિરૂપણ વિષય હોવાને લીધે, એક પ્રકારે પ્રયોજિત સંગીત કાવ્યરહસ્યને નવીન મૂર્તિમાં ઉત્પન્ન કરે છે, તેથી કાંઈક કાર્યકારણ જેવો સંબંધ પ્રયોજિત સંગીત અને કવિતા વચ્ચે જણાય છે; તેમજ અમુક અર્થતત્ત્વ અમુક ગાયનપ્રકાર જોડે સુઘટિત કરવાને લીધે એ સંબંધ વિશિષ્ટ અને બંધાયેલા સ્વરૂપનો છે. એ સંબંધ કાવ્ય અને વિવેચન વચ્ચેના સંબંધ જેવો, છતાં ગુણના પ્રમાણમાં અતિશય ચઢિયાતો છે. નાટક અને અભિનય વચ્ચેનો સંબંધ આ સંબંધને સમસ્વરૂપ હોઈ ગુણ પ્રમાણમાં પણ વિશેષ પાસે પાસે આવે છે. જેમ વિવેચક કાવ્યની ગૂઢ ખૂબીઓ બતાવે છે, જેમ નટ પાત્રના સ્વરૂપનું તત્ત્વવિવરણ કરે છે. તેમજ પ્રયોજિત સંગીતનો ગાયક કાવ્યતત્ત્વનું ઊંડું સ્વરૂપ પ્રગટ કરે છે. પરંતુ જ્યારે વિવેચકનું સાધન શુષ્ક અને કાંઈક કઠણ બુદ્ધિપરાયણ ચર્ચા છે, અને નટનું સાધન, જો કે ગહન રસમય તો પણ લાલિત્યના અંશથી રહિત, અભિનયકળા છે, ત્યારે ગાયકનું સાધન કેવળ રસસ્વરૂપ અને લાલિત્યથી ઊભરાતી મધુર સ્વરસામગ્રી અને તેની કલામય રચના છે.”૧૩૧<ref>૧૩૧. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૯–૨૦</ref> અહીં નરસિંહરાવ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે “પ્રયોજિત સંગીત”ના ગાયક મૂળ કવિતાના ‘અર્થ’ને વધુ સ્ફુટ કરી આપે છે. કવિતાનો શબ્દાર્થ કે તેનો ધ્વનિ જેટલો સ્વયં પ્રગટ કરી આપે છે તેથી તે ‘પ્રયોજિત સંગીત’ દ્વારા પ્રગટ થાય છે એ ખ્યાલ એમાં અભિપ્રેત છે. અહીં પણ તેઓ સંગીતની વ્યંજનાશક્તિનો મહિમા કરતા જણાશે.
“પ્રયોજિત સંગીત” (Applied Music)ના સ્વરૂપની ચર્ચા કરતાં નરસિંહરાવ કહે છે : “જો કે ઊંડી રીતે તપાસતાં કવિત્વ રહસ્ય અને ત્હેને અનુકૂળ સ્વરરચના વચ્ચે કાંઈક સંસ્કારસંબંધનો અંશ ત્હેમાં આવે છે, તો પણ કવિત્વરહસ્ય તે એ પ્રકારના સંગીતનો નિરૂપણ વિષય હોવાને લીધે, એક પ્રકારે પ્રયોજિત સંગીત કાવ્યરહસ્યને નવીન મૂર્તિમાં ઉત્પન્ન કરે છે, તેથી કાંઈક કાર્યકારણ જેવો સંબંધ પ્રયોજિત સંગીત અને કવિતા વચ્ચે જણાય છે; તેમજ અમુક અર્થતત્ત્વ અમુક ગાયનપ્રકાર જોડે સુઘટિત કરવાને લીધે એ સંબંધ વિશિષ્ટ અને બંધાયેલા સ્વરૂપનો છે. એ સંબંધ કાવ્ય અને વિવેચન વચ્ચેના સંબંધ જેવો, છતાં ગુણના પ્રમાણમાં અતિશય ચઢિયાતો છે. નાટક અને અભિનય વચ્ચેનો સંબંધ આ સંબંધને સમસ્વરૂપ હોઈ ગુણ પ્રમાણમાં પણ વિશેષ પાસે પાસે આવે છે. જેમ વિવેચક કાવ્યની ગૂઢ ખૂબીઓ બતાવે છે, જેમ નટ પાત્રના સ્વરૂપનું તત્ત્વવિવરણ કરે છે. તેમજ પ્રયોજિત સંગીતનો ગાયક કાવ્યતત્ત્વનું ઊંડું સ્વરૂપ પ્રગટ કરે છે. પરંતુ જ્યારે વિવેચકનું સાધન શુષ્ક અને કાંઈક કઠણ બુદ્ધિપરાયણ ચર્ચા છે, અને નટનું સાધન, જો કે ગહન રસમય તો પણ લાલિત્યના અંશથી રહિત, અભિનયકળા છે, ત્યારે ગાયકનું સાધન કેવળ રસસ્વરૂપ અને લાલિત્યથી ઊભરાતી મધુર સ્વરસામગ્રી અને તેની કલામય રચના છે.<ref>મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૯–૨૦</ref> અહીં નરસિંહરાવ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે “પ્રયોજિત સંગીત”ના ગાયક મૂળ કવિતાના ‘અર્થ’ને વધુ સ્ફુટ કરી આપે છે. કવિતાનો શબ્દાર્થ કે તેનો ધ્વનિ જેટલો સ્વયં પ્રગટ કરી આપે છે તેથી તે ‘પ્રયોજિત સંગીત’ દ્વારા પ્રગટ થાય છે એ ખ્યાલ એમાં અભિપ્રેત છે. અહીં પણ તેઓ સંગીતની વ્યંજનાશક્તિનો મહિમા કરતા જણાશે.
પોતાના પ્રસ્તુત “પ્રયોજિત સંગીત”ના આદર્શને વિશેષ સ્પષ્ટ કરતાં નરસિંહરાવ કહે છે : “અલિપ્તસંગીત પોતાના જ સ્વરૂપથી આનંદ આપવાની શક્તિમાં તેમજ વિશેષ રીતે અને ઊંડા પ્રકારે ભાવોદ્દીપન કરવાની શક્તિમાં પોતાનું સાર્થક્ય ધારણ કરે છે. તો પણ ગીતના અર્થ અને કવિત્વનું વિવરણ કરે છે ત્યારે, અર્થાત્‌ સંગીત અલિપ્ત સ્વરૂપ તજી પ્રયોજિત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે, સંગીતકલા એક વિશેષ અને મહાન વ્યાપાર કરે છે, એક વધારે ઉન્નત કાર્ય પૂર્ણ કરે છે. આ કારણને લીધે જ સંગીતકલા કવિતાની આ પ્રકારની સેવા કરે છે ત્હેમાં કોઈ પણ રીતે સંગીતકલાને હીણપદ માનવાનું કારણ નથી. જે મધુર નાદની સંજીવનીશક્તિ વિના કવિતપદો નિર્જીવ શબવત્‌ પડી રહેવાનાં, ત્હેને અપૂર્વ પુનર્જીવન આપવાનું કાર્ય તે કાંઈ ન્હાનીસૂની વાત નથી...”૧૩૨<ref>૧૩૨. મનોમુકુર : ભા. ૪ : પૃ.૨૭</ref> “પ્રયોજિત સંગીત”ના ગાયકની સર્જકતાનો મહિમા કરતાં તેઓ કહે છે “કવિ પોતે કરેલા કાવ્યમાં માત્ર સૌંદર્યનાં બીજ મૂકે છે, ત્હેનો વિકાસ કરાવી સુંદર માધુર્યની લતાને કુસુમિત અને સસ્મિતમય કરવી એ કઠણ કામ ગાયકનું છે. એ ક્રિયા કરવામાં ગાયક પોતાની ઉત્પાદક શક્તિ વાપરે છે. એ ક્રિયા કરવામાં ગાયકની પણ કલ્પનાશક્તિ રચનાનું કામ ચલવે છે, અને જે પરિણામિ સૌંદર્યનું સ્વરૂપ ઉત્પન્ન થાય છે તે કવિ તથા ગાયક બંનેની બુદ્ધિશક્તિ તથા ભાવોર્મિનું ફળ છે. આ સંકીર્ણ સ્થિતિને લીધે ઘણીવાર એમ બને છે કે મૂળ કવિયે ન ધારેલી રસનિષ્પત્તિયો ગાયકની કલાથી ઉત્પન્ન થાય છે, અને તેનો યશ કવિને કેટલે દરજ્જે મળવો યોગ્ય છે તે બાબત નિર્ણય કરવો કઠણ પડે છે.”૧૩૩<ref>૧૩૩. એજન : પૃ. ૯</ref> નરસિંહરાવની આ વિચારણા નોંધપાત્ર છે. કવિતાની વ્યંજનાશક્તિનો મહિમા તેઓ જાણે છે જ. પણ એવી (ગેય) કવિતાને સંગીતની સહાય મળે તો તેનો વધુ ઊંડો પ્રભાવ પડે, તેની વ્યંજનાનો વિસ્તાર વધે, તેને જાણે કે નવું પરિમાણ પ્રાપ્ત થાય એ જ તેમને અભિપ્રેત છે. બીજા શબ્દોમાં કહીએ તો, કાવ્યની પોતાની વ્યંજના કરતાં, તેને સંગીતકલાનો સહયોગ સાંપડતાં તે વધુ સૂક્ષ્મસંકુલ ભાવરૂપે પ્રતીતિમાં આવે છે. કવિની શબ્દસૃષ્ટિ આ રીતે “પ્રયોજિત સંગીત”નો યોગ પામી પૂર્ણ કળાએ વિકસી રહે છે. “પ્રયોજિત સંગીત” દ્વારા કવિતા સાચા અર્થમાં સાર્થક થાય છે.
પોતાના પ્રસ્તુત “પ્રયોજિત સંગીત”ના આદર્શને વિશેષ સ્પષ્ટ કરતાં નરસિંહરાવ કહે છે : “અલિપ્તસંગીત પોતાના જ સ્વરૂપથી આનંદ આપવાની શક્તિમાં તેમજ વિશેષ રીતે અને ઊંડા પ્રકારે ભાવોદ્દીપન કરવાની શક્તિમાં પોતાનું સાર્થક્ય ધારણ કરે છે. તો પણ ગીતના અર્થ અને કવિત્વનું વિવરણ કરે છે ત્યારે, અર્થાત્‌ સંગીત અલિપ્ત સ્વરૂપ તજી પ્રયોજિત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે, સંગીતકલા એક વિશેષ અને મહાન વ્યાપાર કરે છે, એક વધારે ઉન્નત કાર્ય પૂર્ણ કરે છે. આ કારણને લીધે જ સંગીતકલા કવિતાની આ પ્રકારની સેવા કરે છે ત્હેમાં કોઈ પણ રીતે સંગીતકલાને હીણપદ માનવાનું કારણ નથી. જે મધુર નાદની સંજીવનીશક્તિ વિના કવિતપદો નિર્જીવ શબવત્‌ પડી રહેવાનાં, ત્હેને અપૂર્વ પુનર્જીવન આપવાનું કાર્ય તે કાંઈ ન્હાનીસૂની વાત નથી...<ref>મનોમુકુર : ભા. ૪ : પૃ.૨૭</ref> “પ્રયોજિત સંગીત”ના ગાયકની સર્જકતાનો મહિમા કરતાં તેઓ કહે છે “કવિ પોતે કરેલા કાવ્યમાં માત્ર સૌંદર્યનાં બીજ મૂકે છે, ત્હેનો વિકાસ કરાવી સુંદર માધુર્યની લતાને કુસુમિત અને સસ્મિતમય કરવી એ કઠણ કામ ગાયકનું છે. એ ક્રિયા કરવામાં ગાયક પોતાની ઉત્પાદક શક્તિ વાપરે છે. એ ક્રિયા કરવામાં ગાયકની પણ કલ્પનાશક્તિ રચનાનું કામ ચલવે છે, અને જે પરિણામિ સૌંદર્યનું સ્વરૂપ ઉત્પન્ન થાય છે તે કવિ તથા ગાયક બંનેની બુદ્ધિશક્તિ તથા ભાવોર્મિનું ફળ છે. આ સંકીર્ણ સ્થિતિને લીધે ઘણીવાર એમ બને છે કે મૂળ કવિયે ન ધારેલી રસનિષ્પત્તિયો ગાયકની કલાથી ઉત્પન્ન થાય છે, અને તેનો યશ કવિને કેટલે દરજ્જે મળવો યોગ્ય છે તે બાબત નિર્ણય કરવો કઠણ પડે છે.<ref>એજન : પૃ. ૯</ref> નરસિંહરાવની આ વિચારણા નોંધપાત્ર છે. કવિતાની વ્યંજનાશક્તિનો મહિમા તેઓ જાણે છે જ. પણ એવી (ગેય) કવિતાને સંગીતની સહાય મળે તો તેનો વધુ ઊંડો પ્રભાવ પડે, તેની વ્યંજનાનો વિસ્તાર વધે, તેને જાણે કે નવું પરિમાણ પ્રાપ્ત થાય એ જ તેમને અભિપ્રેત છે. બીજા શબ્દોમાં કહીએ તો, કાવ્યની પોતાની વ્યંજના કરતાં, તેને સંગીતકલાનો સહયોગ સાંપડતાં તે વધુ સૂક્ષ્મસંકુલ ભાવરૂપે પ્રતીતિમાં આવે છે. કવિની શબ્દસૃષ્ટિ આ રીતે “પ્રયોજિત સંગીત”નો યોગ પામી પૂર્ણ કળાએ વિકસી રહે છે. “પ્રયોજિત સંગીત” દ્વારા કવિતા સાચા અર્થમાં સાર્થક થાય છે.
આ વિચારણાના સંદર્ભમાં નરસિંહરાવ કહે છે કે કવિતા અને સંગીતકલા એ બંનેની ઉત્પત્તિ કવિહૃદયના ‘ભાવસંચલન’માંથી થાય છે.૧૩૪<ref>૧૩૪. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref> અન્ય રસિક કલાઓ કરતાં આ બે કલાઓ વિશેષ ભાવયુક્ત હોય છે અને એ કારણે સંગીતકલા કવિતાને વધુ ઉપકારક નીવડે છે.૧૩૫<ref>૧૩૫. એજન. પૃ ૪૮–૫૦</ref> વળી સંગીતનું ઉપાદાન નાદતત્ત્વ છે અને નાદતત્ત્વ કાવ્યકલા જેવી (શ્રુતિગોચર)કલાને સૌથી વધુ પોષક નીવડે છે. એમ કહી શકાય કે અન્ય રસિક કલાઓ કરતાં સંગીત એ કવિતાકલાને સૌથી વધુ ઉપકારક નીવડે.૧૩૬<ref>૧૩૬. એજન. પૃ. ૫૩</ref>
આ વિચારણાના સંદર્ભમાં નરસિંહરાવ કહે છે કે કવિતા અને સંગીતકલા એ બંનેની ઉત્પત્તિ કવિહૃદયના ‘ભાવસંચલન’માંથી થાય છે.<ref>મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref> અન્ય રસિક કલાઓ કરતાં આ બે કલાઓ વિશેષ ભાવયુક્ત હોય છે અને એ કારણે સંગીતકલા કવિતાને વધુ ઉપકારક નીવડે છે.<ref>એજન. પૃ ૪૮–૫૦</ref> વળી સંગીતનું ઉપાદાન નાદતત્ત્વ છે અને નાદતત્ત્વ કાવ્યકલા જેવી (શ્રુતિગોચર)કલાને સૌથી વધુ પોષક નીવડે છે. એમ કહી શકાય કે અન્ય રસિક કલાઓ કરતાં સંગીત એ કવિતાકલાને સૌથી વધુ ઉપકારક નીવડે.<ref>એજન. પૃ. ૫૩</ref>
નરસિંહરાવે કવિતા અને સંગીતકલા વચ્ચે સૂક્ષ્મ સંબંધ દર્શાવી અંતે એમ નોંધ્યું છે કે એ બંને કલાઓને આગવું ક્ષેત્ર છે.૧૩૭<ref>૧૩૭. એજન. પૃ ૫૪</ref> અને બંને કલાઓ પોતપોતાના ક્ષેત્રમાં આગવો વિકાસ સાધી શકે. તેમની શ્રદ્ધા એટલી જ કે કવિતાકલાને સંગીતનો લાભ મળે તો તે સુભગ પરિણામ જ લાવે. જોકે એ ખ્યાલનું પ્રતિપાદન કરતાં તેમણે એક પ્રસંગે કવિતાને બીજ રૂપ અને “પ્રયોજિત સંગીત”ને પ્રફુલ્લિત વૃક્ષરૂપ કહી, કવિતાકલાની કંઈક અવગણના કરી હોય એમ લાગવા સંભવ છે. પણ તેમણે પોતાની ચર્ચાવિચારણાનો નિષ્કર્ષ કાઢતાં સમતુલા જાળવી લીધી જણાય છે. એ સમયે તેમણે બંને કલાઓની સ્વાયત્તતાનો ભારપૂર્વક સ્વીકાર કર્યો છે.
નરસિંહરાવે કવિતા અને સંગીતકલા વચ્ચે સૂક્ષ્મ સંબંધ દર્શાવી અંતે એમ નોંધ્યું છે કે એ બંને કલાઓને આગવું ક્ષેત્ર છે.<ref>એજન. પૃ ૫૪</ref> અને બંને કલાઓ પોતપોતાના ક્ષેત્રમાં આગવો વિકાસ સાધી શકે. તેમની શ્રદ્ધા એટલી જ કે કવિતાકલાને સંગીતનો લાભ મળે તો તે સુભગ પરિણામ જ લાવે. જોકે એ ખ્યાલનું પ્રતિપાદન કરતાં તેમણે એક પ્રસંગે કવિતાને બીજ રૂપ અને “પ્રયોજિત સંગીત”ને પ્રફુલ્લિત વૃક્ષરૂપ કહી, કવિતાકલાની કંઈક અવગણના કરી હોય એમ લાગવા સંભવ છે. પણ તેમણે પોતાની ચર્ચાવિચારણાનો નિષ્કર્ષ કાઢતાં સમતુલા જાળવી લીધી જણાય છે. એ સમયે તેમણે બંને કલાઓની સ્વાયત્તતાનો ભારપૂર્વક સ્વીકાર કર્યો છે.
નરસિંહરાવે “પ્રયોજિત સંગીત”નો ખ્યાલ વિકસાવતાં કવિતાની સંગીતક્ષમતાનો જે વિચાર કર્યો છે તે નોંધપાત્ર છે. સંગીતક્ષમતાની દૃષ્ટિએ તેઓ કવિતાની બે કોટિઓ સ્વીકારે છે.૧૩૮<ref>૧૩૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૫૮–૫૯</ref> (૧) ગુંજય અથવા ગુંજનક્ષમ (chantable) અને (૨) ગેય અથવા સંગીતક્ષમ (singable). તેઓ અંગ્રેજી કાવ્યસાહિત્યનો ઉલ્લેખ કરતાં કહે છે કે તેમાં songs નામે ઓળખાતી ગેય રચનાઓ સંગીતક્ષમ છે.૧૩૯<ref>૧૩૯. એજન : પૃ. ૫૯</ref> જ્યારે કેવળ કવિતા (poetry proper) એ માત્ર ગુંજયરૂપની છે.૧૪૦<ref>૧૪૦. એજન : પૃ. ૫૯</ref> જો કે અંગ્રેજી કવિતાની ગુંજયતા તે આપણી (ગુજરાતી) કવિતાના છંદોની ગુંજયતા જેટલી નહિ, એમ તેઓ ઉમેરે છે.૧૪૧<ref>૧૪૧. એજન : પૃ. ૫૯</ref> વળી તેઓ એમ પણ કહે છે કે આપણું ગુંજન પ્રમાણમાં સંગીતની નજીક જાય છે.૧૪૨<ref>૧૪૨. એજન : પૃ. ૫૯</ref> તેઓ તો એટલે સુધી માને છે કે આપણી (અગેય મનાતી) કવિતા પણ ગેયતત્ત્વથી સર્વથા મુક્ત નથી.૧૪૩<ref>૧૪૩. એજન : પૃ. ૫૯–૬૩</ref> આપણાં ઘણાંખરાં અક્ષરમેળ વૃત્તો આમ તો ગુંજયરૂપ જ છે. જો કે શિખરિણી જેવું વૃત્ત મ્હાડ રાગમાં ગાઈ શકાય એ ય ખરું.
નરસિંહરાવે “પ્રયોજિત સંગીત”નો ખ્યાલ વિકસાવતાં કવિતાની સંગીતક્ષમતાનો જે વિચાર કર્યો છે તે નોંધપાત્ર છે. સંગીતક્ષમતાની દૃષ્ટિએ તેઓ કવિતાની બે કોટિઓ સ્વીકારે છે.<ref>મનોમુકુર : ભા. ૪ : પૃ. ૫૮–૫૯</ref> (૧) ગુંજય અથવા ગુંજનક્ષમ (chantable) અને (૨) ગેય અથવા સંગીતક્ષમ (singable). તેઓ અંગ્રેજી કાવ્યસાહિત્યનો ઉલ્લેખ કરતાં કહે છે કે તેમાં songs નામે ઓળખાતી ગેય રચનાઓ સંગીતક્ષમ છે.<ref>એજન : પૃ. ૫૯</ref> જ્યારે કેવળ કવિતા (poetry proper) એ માત્ર ગુંજયરૂપની છે.<ref>એજન : પૃ. ૫૯</ref> જો કે અંગ્રેજી કવિતાની ગુંજયતા તે આપણી (ગુજરાતી) કવિતાના છંદોની ગુંજયતા જેટલી નહિ, એમ તેઓ ઉમેરે છે.<ref>એજન : પૃ. ૫૯</ref> વળી તેઓ એમ પણ કહે છે કે આપણું ગુંજન પ્રમાણમાં સંગીતની નજીક જાય છે.<ref>એજન : પૃ. ૫૯</ref> તેઓ તો એટલે સુધી માને છે કે આપણી (અગેય મનાતી) કવિતા પણ ગેયતત્ત્વથી સર્વથા મુક્ત નથી.<ref>એજન : પૃ. ૫૯–૬૩</ref> આપણાં ઘણાંખરાં અક્ષરમેળ વૃત્તો આમ તો ગુંજયરૂપ જ છે. જો કે શિખરિણી જેવું વૃત્ત મ્હાડ રાગમાં ગાઈ શકાય એ ય ખરું.
“પ્રયોજિત સંગીત”નું કાર્ય સાધવામાં વર્ણસંગીત પણ અંશતઃ ઉપકારક બંને એમ પણ નરસિંહરાવે પ્રતિપાદિત કર્યું છે.૧૪૪<ref>૧૪૪. એજન : પૃ. ૬૯</ref> પોતાના માધુર્યના ગુણ વડે જ એ અગમ્ય રીતે ‘સ્વરસંગીત’ તરફ ગતિ કરે છે. કારણ એ છે કે અંતે તો આ બંન્ને કળાઓમાં નાદતત્ત્વ કે ધ્વનિતત્ત્વ જ અનુસ્યૂત રહ્યું છે.૧૪૫<ref>૧૪૫. એજન : પૃ. ૬૯</ref> અનેક સંગીતજ્ઞ કવિઓએ પોતાની રચનામાં વર્ણસંગીતને સફળતાથી પ્રયોજ્યું છે.૧૪૬<ref>૧૪૬. એજન : પૃ. ૭૨</ref> અથવા એમ કહી શકાય કે તે સ્વાભાવિક રીતે જ પ્રવેશ પામ્યું હોય છે. કવિતાના ઊગમની ક્ષણે કવિચિત્તમાં જે ‘અનુપ્રાણન’ (Inspiration) સંભવે, તેમાંના સહજ ગુંજનરૂપે વર્ણસંગીત વિકસે છે :૧૪૭<ref>૧૪૭. એજન : પૃ. ૭૩.</ref> “કવિતા અને સંગીતના ઊંડા અને સૂક્ષ્મ સંબંધોનું જ એ પરિણામ છે. એ બેનું પરમતત્ત્વ દિવ્ય સંવાદમાં આપણે શોધ્યું છે અને તેથી જ એકના અનુપ્રાણનની સાથે બીજાનું અનુપ્રાણન આપોઆપ પ્રગટી આવે છે. માટે જ કાવ્યની રચનામાં માધુર્ય પ્રેરનારી કલાને પણ સ્વાભાવિક શક્તિમાં મૂકી છે.૧૪૮<ref>૧૪૮. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૭૪.</ref> આમ, નરસિંહરાવની દૃષ્ટિએ કવિતાના સંગીતતત્ત્વને પોષક વર્ણસંગીત એ આગંતુક તત્ત્વ નથી, એ તો કૃત્તિની આંતરિક જરૂરિયાતનું જ પરિણામ છે. આ પ્રકારે આપણી કવિતાને સંગીતનો સંબંધ વિશેષ હોવાને લીધે તેમાં ‘પ્રાસ’ની અપેક્ષા ય રહે છે. જોકે આ પ્રકારનું વર્ણસંગીત એ કવિત્વમય રચનાને જ પોષક નીવડે, કવિત્વહીન પદ્યરચનાને નહીં.
“પ્રયોજિત સંગીત”નું કાર્ય સાધવામાં વર્ણસંગીત પણ અંશતઃ ઉપકારક બંને એમ પણ નરસિંહરાવે પ્રતિપાદિત કર્યું છે.<ref>એજન : પૃ. ૬૯</ref> પોતાના માધુર્યના ગુણ વડે જ એ અગમ્ય રીતે ‘સ્વરસંગીત’ તરફ ગતિ કરે છે. કારણ એ છે કે અંતે તો આ બંન્ને કળાઓમાં નાદતત્ત્વ કે ધ્વનિતત્ત્વ જ અનુસ્યૂત રહ્યું છે.<ref>એજન : પૃ. ૬૯</ref> અનેક સંગીતજ્ઞ કવિઓએ પોતાની રચનામાં વર્ણસંગીતને સફળતાથી પ્રયોજ્યું છે.<ref>એજન : પૃ. ૭૨</ref> અથવા એમ કહી શકાય કે તે સ્વાભાવિક રીતે જ પ્રવેશ પામ્યું હોય છે. કવિતાના ઊગમની ક્ષણે કવિચિત્તમાં જે ‘અનુપ્રાણન’ (Inspiration) સંભવે, તેમાંના સહજ ગુંજનરૂપે વર્ણસંગીત વિકસે છે :<ref>એજન : પૃ. ૭૩.</ref> “કવિતા અને સંગીતના ઊંડા અને સૂક્ષ્મ સંબંધોનું જ એ પરિણામ છે. એ બેનું પરમતત્ત્વ દિવ્ય સંવાદમાં આપણે શોધ્યું છે અને તેથી જ એકના અનુપ્રાણનની સાથે બીજાનું અનુપ્રાણન આપોઆપ પ્રગટી આવે છે. માટે જ કાવ્યની રચનામાં માધુર્ય પ્રેરનારી કલાને પણ સ્વાભાવિક શક્તિમાં મૂકી છે.<ref>મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૭૪.</ref> આમ, નરસિંહરાવની દૃષ્ટિએ કવિતાના સંગીતતત્ત્વને પોષક વર્ણસંગીત એ આગંતુક તત્ત્વ નથી, એ તો કૃત્તિની આંતરિક જરૂરિયાતનું જ પરિણામ છે. આ પ્રકારે આપણી કવિતાને સંગીતનો સંબંધ વિશેષ હોવાને લીધે તેમાં ‘પ્રાસ’ની અપેક્ષા ય રહે છે. જોકે આ પ્રકારનું વર્ણસંગીત એ કવિત્વમય રચનાને જ પોષક નીવડે, કવિત્વહીન પદ્યરચનાને નહીં.
નરસિંહરાવે, આમ પોતાની કાવ્યવિભાવનામાં સંગીતતત્ત્વની વિશેષ પ્રતિષ્ઠા કરી. આપણી કાવ્યવિવેચનામાં તેમની આ દૃષ્ટિ વિશિષ્ટ જણાય છે. સંગીતકલા દ્વારા ચૈતન્યના ગહન પ્રાંતમાં ઉડ્ડયન કરનાર આ કવિ-સાક્ષરે કવિતાકલાનું લક્ષ્ય પણ એવું જ ઉન્નતગામી રાખ્યું હોય તે સમજી શકાય તેમ છે.
નરસિંહરાવે, આમ પોતાની કાવ્યવિભાવનામાં સંગીતતત્ત્વની વિશેષ પ્રતિષ્ઠા કરી. આપણી કાવ્યવિવેચનામાં તેમની આ દૃષ્ટિ વિશિષ્ટ જણાય છે. સંગીતકલા દ્વારા ચૈતન્યના ગહન પ્રાંતમાં ઉડ્ડયન કરનાર આ કવિ-સાક્ષરે કવિતાકલાનું લક્ષ્ય પણ એવું જ ઉન્નતગામી રાખ્યું હોય તે સમજી શકાય તેમ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 150: Line 150:
'''તેનાં વિશિષ્ટ લક્ષણો'''
'''તેનાં વિશિષ્ટ લક્ષણો'''
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવે અંગ્રેજ રોમેન્ટિક કવિઓ વર્ડ્‌ઝવર્થ, શેલી આદિની પ્રકૃતિવિષયક કવિતામાંથી પ્રેરણા લઈ પોતાની કાવ્યપ્રવૃત્તિ આદરેલી એ વિશે આપણે આ પ્રકરણના આરંભે નોંધી ગયા છીએ.૧૪૯<ref>૧૪૯. જુઓ આ પ્રકરણની પૃ. ૨૪૪ની ચર્ચા.</ref> એ રોમેન્ટિક કવિઓની કવિતામાંનું Vision તત્ત્વ તેમને કાવ્યાદર્શરૂપ લાગ્યું છે. અને તેમની કવિતા એ રોમેન્ટિકોની કવિતાને જ આદર્શ લેખે સ્થાપીને આરંભાયેલી જણાય છે. આમ, તેમની કાવ્યરુચિ એ રોમેન્ટિકોની ટૂંકી કવિતાઓથી વિશેષતઃ ઊર્મિકાવ્યથી, પોષાયેલી છે.
નરસિંહરાવે અંગ્રેજ રોમેન્ટિક કવિઓ વર્ડ્‌ઝવર્થ, શેલી આદિની પ્રકૃતિવિષયક કવિતામાંથી પ્રેરણા લઈ પોતાની કાવ્યપ્રવૃત્તિ આદરેલી એ વિશે આપણે આ પ્રકરણના આરંભે નોંધી ગયા છીએ.<ref>જુઓ આ પ્રકરણની પૃ. ૨૪૪ની ચર્ચા.</ref> એ રોમેન્ટિક કવિઓની કવિતામાંનું Vision તત્ત્વ તેમને કાવ્યાદર્શરૂપ લાગ્યું છે. અને તેમની કવિતા એ રોમેન્ટિકોની કવિતાને જ આદર્શ લેખે સ્થાપીને આરંભાયેલી જણાય છે. આમ, તેમની કાવ્યરુચિ એ રોમેન્ટિકોની ટૂંકી કવિતાઓથી વિશેષતઃ ઊર્મિકાવ્યથી, પોષાયેલી છે.
નરસિંહરાવે પોતાની ‘કુસુમમાળા’ની રચનાઓને ‘સંગીતકાવ્ય’ સંજ્ઞાથી ઓળખાવી છે.૧૫૦<ref>૧૫૦. ‘કુસુમમાળા’ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ આઠમી આવૃત્તિ : ૧૯૫૩ – “પ્હેલી આવૃત્તિની પ્રસ્તાવના” : પૃ ૧૦</ref> અંગ્રેજી lyric માટે તેમણે આ શબ્દ પ્રયોજ્યો છે.૧૫૧<ref>૧૫૧. એજન : પૃ. ૧૦</ref> ‘સંગીતકાવ્ય’ એ ચિંતનાત્મક કોટીની રચનાઓ હોય કે પ્રબળ ઊર્મિતત્ત્વયુક્ત પણ હોય. ચિંતનપ્રધાન રચનાઓ માટે તેમણે ‘ધ્યાનાત્મક’ સંગીત (Meditative Lyric)૧૫૨<ref>૧૫૨. એજન : પૃ. ૧૦</ref> અને, ઊર્મિ કે ભાવપ્રધાન રચનાઓ માટે ‘રસાત્મક સંગીત’ (Pathetic lyric)૧૫૩<ref>૧૫૩. એજન : પૃ. ૧૦</ref> એવી સંજ્ઞાઓ પણ યોજી છે. તેમણે સ્વાકારેલી આ બે કોટીઓ જોતાં એમ જણાય છે કે તેમની ઉર્મિકાવ્યની વિભાવના અતિ વ્યાપક છે. એમાં સંગીતતત્ત્વયુક્ત ઊર્મિનું પ્રાધાન્ય હોય અથવા માત્ર ગુંજનક્ષમ ગૂઢ અર્થઘન ભાવતત્ત્વ ય હોય, અથવા એ માત્ર વર્ણનાત્મક રૂપની રચના ય હોય.૧૫૪<ref>૧૫૪. એજન : પૃ. ૧૦</ref>
નરસિંહરાવે પોતાની ‘કુસુમમાળા’ની રચનાઓને ‘સંગીતકાવ્ય’ સંજ્ઞાથી ઓળખાવી છે.<ref>‘કુસુમમાળા’ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ આઠમી આવૃત્તિ : ૧૯૫૩ – “પ્હેલી આવૃત્તિની પ્રસ્તાવના” : પૃ ૧૦</ref> અંગ્રેજી lyric માટે તેમણે આ શબ્દ પ્રયોજ્યો છે.<ref>એજન : પૃ. ૧૦</ref> ‘સંગીતકાવ્ય’ એ ચિંતનાત્મક કોટીની રચનાઓ હોય કે પ્રબળ ઊર્મિતત્ત્વયુક્ત પણ હોય. ચિંતનપ્રધાન રચનાઓ માટે તેમણે ‘ધ્યાનાત્મક’ સંગીત (Meditative Lyric)<ref>એજન : પૃ. ૧૦</ref> અને, ઊર્મિ કે ભાવપ્રધાન રચનાઓ માટે ‘રસાત્મક સંગીત’ (Pathetic lyric)<ref> એજન : પૃ. ૧૦</ref> એવી સંજ્ઞાઓ પણ યોજી છે. તેમણે સ્વાકારેલી આ બે કોટીઓ જોતાં એમ જણાય છે કે તેમની ઉર્મિકાવ્યની વિભાવના અતિ વ્યાપક છે. એમાં સંગીતતત્ત્વયુક્ત ઊર્મિનું પ્રાધાન્ય હોય અથવા માત્ર ગુંજનક્ષમ ગૂઢ અર્થઘન ભાવતત્ત્વ ય હોય, અથવા એ માત્ર વર્ણનાત્મક રૂપની રચના ય હોય.<ref>એજન : પૃ. ૧૦</ref>
એ પછી, ઈ.સ. ૧૯૨૪માં લખાયેલા લેખ “ગુજરાતી સાહિત્યમાં સંગીતકાવ્ય”માં તેમની ઊર્મિકાવ્ય (Lyric)ની વિભાવના વિસ્તારથી રજૂ થઈ છે. બળવંતરાય ઠાકોરે Lyricના પર્યાય લેખે ‘ઊર્મિગીત’ સંજ્ઞા યોજેલી તેની ટીકાટિપ્પણી કરી તેમણે એ ચર્ચા વિકસાવી છે. બળવંતરાયના ‘ઊર્મિગીત’ શબ્દ વિશે તેઓ એમ કહે છે. “આ (ઊર્મિગીત) નામ મ્હને પ્રથમ દર્શને આકર્ષક લાગ્યું. Lyric શબ્દમાં રહેલો અર્થ આ સંજ્ઞામાં સુશ્લિષ્ટરૂપે સમાય છે એમ લાગ્યુ. પરંતુ વિચાર કરતાં એકબે ઉનતાઓ અને ક્ષતિઓ પ્રગટ થઈ : ‘ઊર્મિગીત’ એ નામમાં ‘ગીત’ એ અંશને કાંઈક પ્રાધાન્ય મળે છે, ‘સંગીતકાવ્ય’ એ નામમાં ‘ગીત’પણું ગૌણ રહે છે; બધાં Lyric તે ગીત હોય એમ અવશ્ય નિયમ નથી. વસ્તુતઃ ‘ગીત’ (song) અને lyric એ વચ્ચે ભેદ પણ સંભવે છે. વળી, આપણે Lyric શબ્દનું લક્ષણ હમણાં થોડી વાર પછી જોઈશું તે પ્રમાણે, ઊર્મિ (લાગણી) એ Lyricનું અવ્યભિચારી અંગ નથી. આ કારણોથી હું આ નવા શબ્દના આભાસસૌંદર્યના મોહમાંથી છૂટીને ‘સંગીતકાવ્ય’ એ શબ્દને જ વળગી રહું છું.”૧૫૫<ref>૧૫૫. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૩–૩૦૪</ref>
એ પછી, ઈ.સ. ૧૯૨૪માં લખાયેલા લેખ “ગુજરાતી સાહિત્યમાં સંગીતકાવ્ય”માં તેમની ઊર્મિકાવ્ય (Lyric)ની વિભાવના વિસ્તારથી રજૂ થઈ છે. બળવંતરાય ઠાકોરે Lyricના પર્યાય લેખે ‘ઊર્મિગીત’ સંજ્ઞા યોજેલી તેની ટીકાટિપ્પણી કરી તેમણે એ ચર્ચા વિકસાવી છે. બળવંતરાયના ‘ઊર્મિગીત’ શબ્દ વિશે તેઓ એમ કહે છે. “આ (ઊર્મિગીત) નામ મ્હને પ્રથમ દર્શને આકર્ષક લાગ્યું. Lyric શબ્દમાં રહેલો અર્થ આ સંજ્ઞામાં સુશ્લિષ્ટરૂપે સમાય છે એમ લાગ્યુ. પરંતુ વિચાર કરતાં એકબે ઉનતાઓ અને ક્ષતિઓ પ્રગટ થઈ : ‘ઊર્મિગીત’ એ નામમાં ‘ગીત’ એ અંશને કાંઈક પ્રાધાન્ય મળે છે, ‘સંગીતકાવ્ય’ એ નામમાં ‘ગીત’પણું ગૌણ રહે છે; બધાં Lyric તે ગીત હોય એમ અવશ્ય નિયમ નથી. વસ્તુતઃ ‘ગીત’ (song) અને lyric એ વચ્ચે ભેદ પણ સંભવે છે. વળી, આપણે Lyric શબ્દનું લક્ષણ હમણાં થોડી વાર પછી જોઈશું તે પ્રમાણે, ઊર્મિ (લાગણી) એ Lyricનું અવ્યભિચારી અંગ નથી. આ કારણોથી હું આ નવા શબ્દના આભાસસૌંદર્યના મોહમાંથી છૂટીને ‘સંગીતકાવ્ય’ એ શબ્દને જ વળગી રહું છું.<ref>મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૩–૩૦૪</ref>
અહીં બળવંતરાય ઠાકોરના ‘ઊર્મિગીત’ શબ્દની સામે અપવાદ લઈ નરસિંહરાવે, જે રીતે પોતાની સંજ્ઞાનો સ્વીકાર જારી રાખ્યો, તેમાં તેમની ઊર્મિકાવ્ય વિશેની આગવી દૃષ્ટિ સ્પષ્ટ થાય છે.
અહીં બળવંતરાય ઠાકોરના ‘ઊર્મિગીત’ શબ્દની સામે અપવાદ લઈ નરસિંહરાવે, જે રીતે પોતાની સંજ્ઞાનો સ્વીકાર જારી રાખ્યો, તેમાં તેમની ઊર્મિકાવ્ય વિશેની આગવી દૃષ્ટિ સ્પષ્ટ થાય છે.
બળવંતરાયના ‘ઊર્મિગીત’માં ‘ગીત’ શબ્દનો પ્રયોગ નરસિંહરાવને સ્વીકાર્ય નથી. એટલા માટે કે એ દ્વારા ગીતતત્ત્વનું પ્રધાન્ય સૂચવાય છે. જ્યારે Lyricમાં તો અર્થસધન ભાવતત્ત્વ હોય એમ પણ બને. ‘ઊર્મિ’ એ Lyricનું “અવ્યભિચારી અંગ નથી” એમ તેઓ કહે છે તેનો અર્થ એટલો જ કે સંગીતકાવ્યમાં, હંમેશા ઊર્મિકાવ્ય પ્રબળ જ હોય એમ નહીં. ચિંતનાત્મક અર્થસઘન ટૂંકી રચનાઓમાં ઊર્મિતત્ત્વનો સ્પર્શ માત્ર હોય, અને તેમાં ગેયતા કે સંગીતાત્મક અંશ અતિ અલ્પ માત્રામાં હોય. નરસિંહરાવના મતે આ કોટિની ટૂંકી રચનાઓ પણ Lyricના વર્ગમાં જ સ્થાન પામે. આ હકીકતને સ્વીકારીને તેઓ ‘સંગીતકાવ્ય’ (Lyric) અને ‘song’ એ બે વચ્ચે બારીક ભેદરેખા પણ આંકી આપે છે. તેઓ કહે છે કે ગીતમાં ઊર્મિતત્ત્વનું પ્રાબલ્ય હોય કે તેમાં ઊર્મિતત્ત્વના પ્રાબલ્ય સાથે ગેયતાના અંશ મુખ્ય હોય, ઊર્મિકાવ્ય કે ‘સંગીતકાવ્ય’માં એ અનિવાર્યપણે હોય જ એમ નથી.૧૫૬<ref>૧૫૬. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૬ ની ચર્ચા : “ગીત તે ગેય કાવ્ય એ હેનું પ્રધાન લક્ષણ; પછી હેમાં સંગીતકાવ્યનું સ્વરૂપ આવો વા ન આવો : આવ્યા વિના ભાગ્યે જ રહેઃ તથાપિ ગેયતા એ જ પ્રધાન અંશ છે.”</ref>
બળવંતરાયના ‘ઊર્મિગીત’માં ‘ગીત’ શબ્દનો પ્રયોગ નરસિંહરાવને સ્વીકાર્ય નથી. એટલા માટે કે એ દ્વારા ગીતતત્ત્વનું પ્રધાન્ય સૂચવાય છે. જ્યારે Lyricમાં તો અર્થસધન ભાવતત્ત્વ હોય એમ પણ બને. ‘ઊર્મિ’ એ Lyricનું “અવ્યભિચારી અંગ નથી” એમ તેઓ કહે છે તેનો અર્થ એટલો જ કે સંગીતકાવ્યમાં, હંમેશા ઊર્મિકાવ્ય પ્રબળ જ હોય એમ નહીં. ચિંતનાત્મક અર્થસઘન ટૂંકી રચનાઓમાં ઊર્મિતત્ત્વનો સ્પર્શ માત્ર હોય, અને તેમાં ગેયતા કે સંગીતાત્મક અંશ અતિ અલ્પ માત્રામાં હોય. નરસિંહરાવના મતે આ કોટિની ટૂંકી રચનાઓ પણ Lyricના વર્ગમાં જ સ્થાન પામે. આ હકીકતને સ્વીકારીને તેઓ ‘સંગીતકાવ્ય’ (Lyric) અને ‘song’ એ બે વચ્ચે બારીક ભેદરેખા પણ આંકી આપે છે. તેઓ કહે છે કે ગીતમાં ઊર્મિતત્ત્વનું પ્રાબલ્ય હોય કે તેમાં ઊર્મિતત્ત્વના પ્રાબલ્ય સાથે ગેયતાના અંશ મુખ્ય હોય, ઊર્મિકાવ્ય કે ‘સંગીતકાવ્ય’માં એ અનિવાર્યપણે હોય જ એમ નથી.<ref>મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૬ ની ચર્ચા : “ગીત તે ગેય કાવ્ય એ હેનું પ્રધાન લક્ષણ; પછી હેમાં સંગીતકાવ્યનું સ્વરૂપ આવો વા ન આવો : આવ્યા વિના ભાગ્યે જ રહેઃ તથાપિ ગેયતા એ જ પ્રધાન અંશ છે.”</ref>
નરસિંહરાવે પોતાની ‘સંગીતકાવ્ય’ની વિભાવના સ્પષ્ટ કરવાને અંગ્રેજી વિવેચનામાં પ્રચલિત થયેલી Lyricની કેટલીક વ્યાખ્યાઓ નોંધી તેના પર ટીકાટિપ્પણ કરી છે. ‘સંગીતકાવ્ય’ની ઐતિહાસિક ભૂમિકા સ્પષ્ટ કરતાં તેઓ કહે છે : “Lyrie (વીણા જેવું વાદ્ય) તે ઉપરથી Lyric અર્થાત્‌ વીણાની જોડે સંગીતસિદ્ધિ કરાય તહેવું કાવ્ય”૧૫૭<ref>૧૫૭. એજન : પૃ. ૩૦૪</ref> આ વ્યાખ્યાના અનુસંધાનમાં તેઓ એક અંગ્રેજી કોશની૧૫૮<ref>૧૫૮. Murrayનો અંગ્રેજી કોશનો નિર્દેશ છે : એજન પૃ. ૩૦૪ </ref> વ્યાખ્યા નોંધે : Lyric : Adapted to the lyre meant to be sung. Now used as the name for short poems (Whether or not intended to be sung), usually divied into stanzas on strophes and directly expressing the poets own thought and sentiments. પ્રસ્તુત અંગ્રેજી વ્યાખ્યામાં એમ કહેવાયું છે કે પૂર્વ સમયમાં Lyric૧૫૯<ref>૧૫૯. એજન : પૃ. ૩૦૪.</ref> એ ગેય રચના હતી. અત્યારે Lyric શબ્દ ગેય કે અગેય સર્વ ટૂંકી રચનાઓને લાગુ પડે છે. આ પ્રકારની રચનાઓ કડીઓમાં વહેંચાયેલી હોય છે. અને ખાસ તો, તેમાં તેના કવિની ભાવના કે વિચારોનું સીધેસીધું નિરૂપણ હોય છે. અહીં અંગ્રેજી વ્યાખ્યા, ઊર્મિકાવ્ય એ કવિને આત્મલક્ષી ભાવના કે વિચારોની રચના છે, એવો જે વિચાર રજૂ થયો છે તે નરસિંહરાવને માન્ય નથી. તેઓ પ્રસ્તુત વ્યાખ્યાની ટીકા કરતાં કહે છે : “આ લક્ષણમાં છેવટના શબ્દોમાં જણાવેલા સ્વરૂપદર્શનમાં subjective (આત્મલક્ષી) કવિતા સાથે ભ્રમ થઈ ગયો છે. ખરું જોતાં કાવ્યમાં આત્મલક્ષીપણું હંમેશા હોય જ એમ નથી.”૧૬૦<ref>૧૬૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૪</ref> નરસિંહરાવ એમ માને છે કે ‘પરલક્ષી’ સ્વરૂપની ટૂંકી રચનાઓ પણ ઊર્મિકાવ્ય હોઈ શકે. કોઈ એકાદ રહસ્યપૂર્ણ વૃત્તાંત કે ઘટના ઊર્મિકાવ્યના કેન્દ્રમાં આવે એવી શક્યતાઓનો તેઓ સ્વીકાર કરવા ચાહે છે.
નરસિંહરાવે પોતાની ‘સંગીતકાવ્ય’ની વિભાવના સ્પષ્ટ કરવાને અંગ્રેજી વિવેચનામાં પ્રચલિત થયેલી Lyricની કેટલીક વ્યાખ્યાઓ નોંધી તેના પર ટીકાટિપ્પણ કરી છે. ‘સંગીતકાવ્ય’ની ઐતિહાસિક ભૂમિકા સ્પષ્ટ કરતાં તેઓ કહે છે : “Lyrie (વીણા જેવું વાદ્ય) તે ઉપરથી Lyric અર્થાત્‌ વીણાની જોડે સંગીતસિદ્ધિ કરાય તહેવું કાવ્ય”<ref>એજન : પૃ. ૩૦૪</ref> આ વ્યાખ્યાના અનુસંધાનમાં તેઓ એક અંગ્રેજી કોશની<ref>Murrayનો અંગ્રેજી કોશનો નિર્દેશ છે : એજન પૃ. ૩૦૪ </ref> વ્યાખ્યા નોંધે : Lyric : Adapted to the lyre meant to be sung. Now used as the name for short poems (Whether or not intended to be sung), usually divied into stanzas on strophes and directly expressing the poets own thought and sentiments. પ્રસ્તુત અંગ્રેજી વ્યાખ્યામાં એમ કહેવાયું છે કે પૂર્વ સમયમાં Lyric<ref>એજન : પૃ. ૩૦૪.</ref> એ ગેય રચના હતી. અત્યારે Lyric શબ્દ ગેય કે અગેય સર્વ ટૂંકી રચનાઓને લાગુ પડે છે. આ પ્રકારની રચનાઓ કડીઓમાં વહેંચાયેલી હોય છે. અને ખાસ તો, તેમાં તેના કવિની ભાવના કે વિચારોનું સીધેસીધું નિરૂપણ હોય છે. અહીં અંગ્રેજી વ્યાખ્યા, ઊર્મિકાવ્ય એ કવિને આત્મલક્ષી ભાવના કે વિચારોની રચના છે, એવો જે વિચાર રજૂ થયો છે તે નરસિંહરાવને માન્ય નથી. તેઓ પ્રસ્તુત વ્યાખ્યાની ટીકા કરતાં કહે છે : “આ લક્ષણમાં છેવટના શબ્દોમાં જણાવેલા સ્વરૂપદર્શનમાં subjective (આત્મલક્ષી) કવિતા સાથે ભ્રમ થઈ ગયો છે. ખરું જોતાં કાવ્યમાં આત્મલક્ષીપણું હંમેશા હોય જ એમ નથી.<ref>મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૪</ref> નરસિંહરાવ એમ માને છે કે ‘પરલક્ષી’ સ્વરૂપની ટૂંકી રચનાઓ પણ ઊર્મિકાવ્ય હોઈ શકે. કોઈ એકાદ રહસ્યપૂર્ણ વૃત્તાંત કે ઘટના ઊર્મિકાવ્યના કેન્દ્રમાં આવે એવી શક્યતાઓનો તેઓ સ્વીકાર કરવા ચાહે છે.
આ કારણે જ Encyclopaedia Britannicaના સંપાદકે રજૂ કરેલી Lyricની વ્યાખ્યા પણ નરસિંહરાવને સમાધાનકારક નીવડી નથી. તેમણે એ વ્યાખ્યાની યે ટીકા કરી છે. એ વ્યાખ્યા આ પ્રમાણે છે :
આ કારણે જ Encyclopaedia Britannicaના સંપાદકે રજૂ કરેલી Lyricની વ્યાખ્યા પણ નરસિંહરાવને સમાધાનકારક નીવડી નથી. તેમણે એ વ્યાખ્યાની યે ટીકા કરી છે. એ વ્યાખ્યા આ પ્રમાણે છે :
“The Lyric poem (or poetry) is that in which the poet speaks in his own name exclusively, and gives expression to sentiments which are purely personal૧૬૧<ref>૧૬૧. એજન : પૃ. ૩૦૫</ref> (Vol-૪, ૨૦૭ C. Ninth Edn.)
“The Lyric poem (or poetry) is that in which the poet speaks in his own name exclusively, and gives expression to sentiments which are purely personal<ref>એજન : પૃ. ૩૦૫</ref> (Vol-૪, ૨૦૭ C. Ninth Edn.)
અહીં Encyclopaedia Britannicaના લેખકે પણ Lyricની વ્યાખ્યા કરતાં તેમાંના આત્મલક્ષીતત્ત્વ પર ભાર મૂક્યો છે. આગળ નિર્દેશેલા અંગ્રેજી કોશની વ્યાખ્યા કરતાં યે અહીં આત્મલક્ષી-તત્ત્વનો વિશેષ પુરસ્કાર થયો દેખાય છે. એટલે એ વિષે ટીકા કરતાં નરસિંહરાવ કહે છે : “આ સ્વરૂપનિર્દેશમાં ભ્રમને પ્રવેશ થવાનું કારણ છે કે કવિતાના મુખ્ય ત્રણ વિભાગ Epic, Dramalic અને Lyric – એમ પડાય છે. તેમાં પ્રથમના બે વિભાગ પરલક્ષી કવિતાના જ હોય અને lyricમાં આત્મલક્ષી કવિતાને સ્થાન મળી શકે એમ છે. તે સાથે પ્રથમના બે વિભાગના શરીરબંધારણમાં અને Lyricના બંધારણમાં ભેદ હોય છે. તેથી પરલક્ષીપણાનો અંશ પણ Lyricમાંથી વિના આધારે, ટાળી નાખવાની કૃતિ થઈ.૧૬૨<ref>૧૬૨. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫</ref> નરસિંહરાવની પ્રસ્તુત ટીકા ઝીણવટભર્યું અવલોકન માગે છે. તેઓ Encyclopaedia Britannicaની lyricની વ્યાખ્યામાં, “પરલક્ષી પણાનો અંશ” નિર્દેશાયો નથી તે માટે એવું વિધાન કરે છે કે “પ્રથમના બે વિભાગમાં (Epic અને Dramaticના) શરીરબંધારણમાં અને Lyricના બંધારણમાં ભેદ હોય છે. તેથી પરલક્ષીપણાનો અંશ પણ Lyricમાંથી વિના આધારે ટાળી નાખવાની કૃતિ થઈ? અહીં તેઓ Lyricનું શરીરબંધારણ Epic અને Dramaticથી ભિન્ન છે, એવો સ્વીકાર કરે છે. અને તે સાથે ય Lyricમાંથી “પરલક્ષીપણાનો અંશ” દૂર કરાયાનું નોંધે છે. અહીં પણ તેઓ ઊર્મિકાવ્યની વ્યાખ્યામાં પરલક્ષી અંશવાળી રચનાઓનો સમાવેશ થાય એ ખ્યાલથી પ્રેરાઈને જ ટીકા કરવા પ્રવૃત્ત થયા જણાય છે. Encyclopaedia Britannicaના લેખકે Lyricનો સ્વરૂપવિચાર કરતાં તેમાં તેના પ્રધાનતત્ત્વનો જ નિર્દેશ કરવા ચાહ્યો હોય તેમાં Lyricની આત્મલક્ષીતાનો જ પુરસ્કાર કર્યો જણાય છે. નરસિંહરાવનું વક્તવ્ય એટલું જ રહ્યું છે કે આ વ્યાખ્યા પૂરતી વ્યાપક નથી. આગળ નોંધ્યું છે તેમ માનવજીવનની પરલક્ષી એવી કોઈ ઘટના કે પરિસ્થિતિમાં કોઈ ભાવની એકાગ્રતા હોય કે એક સ્થાયી ચિત્તભાવ (mood)નું નિરૂપણ હોય તેવી રચનાઓ પણ ઊર્મિકાવ્યના વર્ગમાં સ્થાન પામી શકે.
અહીં Encyclopaedia Britannicaના લેખકે પણ Lyricની વ્યાખ્યા કરતાં તેમાંના આત્મલક્ષીતત્ત્વ પર ભાર મૂક્યો છે. આગળ નિર્દેશેલા અંગ્રેજી કોશની વ્યાખ્યા કરતાં યે અહીં આત્મલક્ષી-તત્ત્વનો વિશેષ પુરસ્કાર થયો દેખાય છે. એટલે એ વિષે ટીકા કરતાં નરસિંહરાવ કહે છે : “આ સ્વરૂપનિર્દેશમાં ભ્રમને પ્રવેશ થવાનું કારણ છે કે કવિતાના મુખ્ય ત્રણ વિભાગ Epic, Dramalic અને Lyric – એમ પડાય છે. તેમાં પ્રથમના બે વિભાગ પરલક્ષી કવિતાના જ હોય અને lyricમાં આત્મલક્ષી કવિતાને સ્થાન મળી શકે એમ છે. તે સાથે પ્રથમના બે વિભાગના શરીરબંધારણમાં અને Lyricના બંધારણમાં ભેદ હોય છે. તેથી પરલક્ષીપણાનો અંશ પણ Lyricમાંથી વિના આધારે, ટાળી નાખવાની કૃતિ થઈ.<ref>મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫</ref> નરસિંહરાવની પ્રસ્તુત ટીકા ઝીણવટભર્યું અવલોકન માગે છે. તેઓ Encyclopaedia Britannicaની lyricની વ્યાખ્યામાં, “પરલક્ષી પણાનો અંશ” નિર્દેશાયો નથી તે માટે એવું વિધાન કરે છે કે “પ્રથમના બે વિભાગમાં (Epic અને Dramaticના) શરીરબંધારણમાં અને Lyricના બંધારણમાં ભેદ હોય છે. તેથી પરલક્ષીપણાનો અંશ પણ Lyricમાંથી વિના આધારે ટાળી નાખવાની કૃતિ થઈ? અહીં તેઓ Lyricનું શરીરબંધારણ Epic અને Dramaticથી ભિન્ન છે, એવો સ્વીકાર કરે છે. અને તે સાથે ય Lyricમાંથી “પરલક્ષીપણાનો અંશ” દૂર કરાયાનું નોંધે છે. અહીં પણ તેઓ ઊર્મિકાવ્યની વ્યાખ્યામાં પરલક્ષી અંશવાળી રચનાઓનો સમાવેશ થાય એ ખ્યાલથી પ્રેરાઈને જ ટીકા કરવા પ્રવૃત્ત થયા જણાય છે. Encyclopaedia Britannicaના લેખકે Lyricનો સ્વરૂપવિચાર કરતાં તેમાં તેના પ્રધાનતત્ત્વનો જ નિર્દેશ કરવા ચાહ્યો હોય તેમાં Lyricની આત્મલક્ષીતાનો જ પુરસ્કાર કર્યો જણાય છે. નરસિંહરાવનું વક્તવ્ય એટલું જ રહ્યું છે કે આ વ્યાખ્યા પૂરતી વ્યાપક નથી. આગળ નોંધ્યું છે તેમ માનવજીવનની પરલક્ષી એવી કોઈ ઘટના કે પરિસ્થિતિમાં કોઈ ભાવની એકાગ્રતા હોય કે એક સ્થાયી ચિત્તભાવ (mood)નું નિરૂપણ હોય તેવી રચનાઓ પણ ઊર્મિકાવ્યના વર્ગમાં સ્થાન પામી શકે.
આ બધામાં નરસિંહરાવને Golden Treasuryના વિદ્વાન સંપાદક પાલ્ગ્રેવની ઊર્મિકાવ્ય વિષયક વિચારણા આવકારપાત્ર લાગી છે. પાલ્ગ્રેવે પોતાના સંપાદનમાં અનેકવિધ ઉન્મેષો દાખવતી ટૂંકી રચનાઓનો સમાવેશ કર્યો અને એવી વિભિન્ન રચનાઓને સ્પર્શે તેવી વ્યાપક ઊર્મિકાવ્યની વ્યાખ્યા બાંધવાનો આશય રાખ્યો. પાલ્વેગ્રે Lyricની વ્યાખ્યા કરતાં નોંધ્યું છે : “Lyric has been here held essentially to imply that each poem shall turn on some single thought feeling or situation.”૧૬૩<ref>૧૬૩. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫.</ref> અહીં પાલ્ગ્રેવે ઊર્મિકાવ્યના આત્મલક્ષી-તત્ત્વનો કે તેના પરલક્ષીતત્ત્વોનો વ્યાખ્યામાં નિર્દેશ કર્યો નથી. ઊર્મિકાવ્ય એ કોઈ એક કેન્દ્રિય વિચાર, ભાવ કે પરિસ્થિતિને વણ્યવિષય બનાવે, એ હકીકત જ અહીં રજૂ થઈ છે. નરસિંહરાવને ઊર્મિકાવ્યની આ વ્યાખ્યા ઠીક ઠીક અનુકૂળ નીવડી છે. પાલ્ગ્રેવની Lyric વિષયક ચર્ચામાંથી બીજો એક મહત્ત્વનો મુદ્દો તારવી આપતાં તેઓ કહે છે કે narrative અથવા descriptive, અર્થાત્‌ વૃત્તાંત અથવા પ્રકૃતિસ્વરૂપના વર્ણનવાળાં કાવ્યનો પણ સંગ્રહ Lyricમાં થઈ શકે છે. માત્ર એટલું કે તેમાં rapidity of movement (સવેગ સંચલન), brevity, (સંક્ષિપ્તતા) અને colouring of human passion (માનવના હૃદયભાવની છાયા), આવવાં જોઈએ.૧૬૪<ref>૧૬૪. મનોમુકુર ભાગ.૩ : પૃ. ૩૦૫</ref> અહીં નરસિંહરાવે પ્રસ્તુત કરેલા વિચારો ખૂબ જ ધ્યાનપાત્ર છે. પ્રકૃતિ કે માનવવૃત્તાંતને વિષય બનાવતી ટૂંકી કવિતામાં જો ભાવનું “સવેગ સંચલન” “સંક્ષિપ્તતા” કે “માનવના હૃદયભાવની છાયા” પ્રવર્તે તો એ રચનાઓ Lyricના વર્ગમાં જરૂર સ્થાન પામે. અહીં તેમણે રજૂ કરેલા ઊર્મિકાવ્યનાં લક્ષણો તેમની વ્યાપક વિભાવનાને અનુરૂપ જણાય છે. ‘કુસુમમાળા’ની પ્રસ્તાવનામાં તેમણે Meditative Lyric, Pathetic Lyric અને Descriptive Lyric એવા જે શબ્દો સ્વીકારેલા૧૬૫<ref>૧૬૫. જુઓ આ પ્રકરણમાં પૃ. પ૫૨ ની ચર્ચા.</ref> અને એ ત્રણેય વર્ગો દ્વારા તેમણે ઊર્મિકાવ્યનો જે વ્યાપક ખ્યાલ કેળવેલો, તેને અનુરૂપ તેમણે પાલ્ગ્રેવની વિચારણામાંથી ઊર્મિકાવ્યનાં લક્ષણો પુરસ્કાર્યાં છે.
આ બધામાં નરસિંહરાવને Golden Treasuryના વિદ્વાન સંપાદક પાલ્ગ્રેવની ઊર્મિકાવ્ય વિષયક વિચારણા આવકારપાત્ર લાગી છે. પાલ્ગ્રેવે પોતાના સંપાદનમાં અનેકવિધ ઉન્મેષો દાખવતી ટૂંકી રચનાઓનો સમાવેશ કર્યો અને એવી વિભિન્ન રચનાઓને સ્પર્શે તેવી વ્યાપક ઊર્મિકાવ્યની વ્યાખ્યા બાંધવાનો આશય રાખ્યો. પાલ્વેગ્રે Lyricની વ્યાખ્યા કરતાં નોંધ્યું છે : “Lyric has been here held essentially to imply that each poem shall turn on some single thought feeling or situation.<ref>મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫.</ref> અહીં પાલ્ગ્રેવે ઊર્મિકાવ્યના આત્મલક્ષી-તત્ત્વનો કે તેના પરલક્ષીતત્ત્વોનો વ્યાખ્યામાં નિર્દેશ કર્યો નથી. ઊર્મિકાવ્ય એ કોઈ એક કેન્દ્રિય વિચાર, ભાવ કે પરિસ્થિતિને વણ્યવિષય બનાવે, એ હકીકત જ અહીં રજૂ થઈ છે. નરસિંહરાવને ઊર્મિકાવ્યની આ વ્યાખ્યા ઠીક ઠીક અનુકૂળ નીવડી છે. પાલ્ગ્રેવની Lyric વિષયક ચર્ચામાંથી બીજો એક મહત્ત્વનો મુદ્દો તારવી આપતાં તેઓ કહે છે કે narrative અથવા descriptive, અર્થાત્‌ વૃત્તાંત અથવા પ્રકૃતિસ્વરૂપના વર્ણનવાળાં કાવ્યનો પણ સંગ્રહ Lyricમાં થઈ શકે છે. માત્ર એટલું કે તેમાં rapidity of movement (સવેગ સંચલન), brevity, (સંક્ષિપ્તતા) અને colouring of human passion (માનવના હૃદયભાવની છાયા), આવવાં જોઈએ.<ref>મનોમુકુર ભાગ.૩ : પૃ. ૩૦૫</ref> અહીં નરસિંહરાવે પ્રસ્તુત કરેલા વિચારો ખૂબ જ ધ્યાનપાત્ર છે. પ્રકૃતિ કે માનવવૃત્તાંતને વિષય બનાવતી ટૂંકી કવિતામાં જો ભાવનું “સવેગ સંચલન” “સંક્ષિપ્તતા” કે “માનવના હૃદયભાવની છાયા” પ્રવર્તે તો એ રચનાઓ Lyricના વર્ગમાં જરૂર સ્થાન પામે. અહીં તેમણે રજૂ કરેલા ઊર્મિકાવ્યનાં લક્ષણો તેમની વ્યાપક વિભાવનાને અનુરૂપ જણાય છે. ‘કુસુમમાળા’ની પ્રસ્તાવનામાં તેમણે Meditative Lyric, Pathetic Lyric અને Descriptive Lyric એવા જે શબ્દો સ્વીકારેલા<ref>જુઓ આ પ્રકરણમાં પૃ. પ૫૨ ની ચર્ચા.</ref> અને એ ત્રણેય વર્ગો દ્વારા તેમણે ઊર્મિકાવ્યનો જે વ્યાપક ખ્યાલ કેળવેલો, તેને અનુરૂપ તેમણે પાલ્ગ્રેવની વિચારણામાંથી ઊર્મિકાવ્યનાં લક્ષણો પુરસ્કાર્યાં છે.
આ જ પ્રકારનો એક મુદ્દો નરસિંહરાવના “કવિતા અને સંગીત” લેખમાં પ્રસંગોપાત્ત સ્પર્શાયો છે. તેમાં તેઓ કહે : Lyric (સંગીતકાવ્ય) એટલે તો મૃદુભાવનાં જ કાવ્યો, એ ભ્રમ છે. સંગીતમાં પ્રાધાન્યે કરીને મૃદુતાનો અંશ પ્રગટ છે, એ કારણને લીધે આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થવાનો સંભવ છે. પરંતુ સંગીતકાવ્યની અંદર પ્રચંડ ભાવનાં કાવ્યો પણ આવી જાય છે.”૧૬૬<ref>૧૬૬. મનોમુકુર ભાગ.૪ : પૃ. ૭૫</ref> અર્થાત્‌ નરસિંહરાવના મતે, માત્ર કોમળ ભાવનું નિરૂપણ એ જ “સંગીતકાવ્ય”નું ક્ષેત્ર નથી. એમાં માનવહૃદયના વિધવિધ “પ્રચંડ ભાવો”ને ય સ્થાન છે. આ જ વાત “વસન્તોત્સવ ઉપર ચર્ચા” લેખમાંના એક વિધાનમાં સૂચવાયેલી જણાય છે. તેમાં એક પ્રસંગે તેઓ નોંધ છે : ’સંગીતકાવ્ય સંગીતભર્યા છંદમાં જ હોઈ શકે એમ નથી.”૧૬૭<ref>૧૬૭. મનોમુકુર ભાગ.૧ : પૃ. ૧૩૯</ref> અર્થાત્‌ ઊર્મિકાવ્યમાં “સંગીતભર્યા છંદ” કે સંગીતાત્મક અંશ અનિવાર્ય નથી.
આ જ પ્રકારનો એક મુદ્દો નરસિંહરાવના “કવિતા અને સંગીત” લેખમાં પ્રસંગોપાત્ત સ્પર્શાયો છે. તેમાં તેઓ કહે : Lyric (સંગીતકાવ્ય) એટલે તો મૃદુભાવનાં જ કાવ્યો, એ ભ્રમ છે. સંગીતમાં પ્રાધાન્યે કરીને મૃદુતાનો અંશ પ્રગટ છે, એ કારણને લીધે આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થવાનો સંભવ છે. પરંતુ સંગીતકાવ્યની અંદર પ્રચંડ ભાવનાં કાવ્યો પણ આવી જાય છે.<ref>મનોમુકુર ભાગ.૪ : પૃ. ૭૫</ref> અર્થાત્‌ નરસિંહરાવના મતે, માત્ર કોમળ ભાવનું નિરૂપણ એ જ “સંગીતકાવ્ય”નું ક્ષેત્ર નથી. એમાં માનવહૃદયના વિધવિધ “પ્રચંડ ભાવો”ને ય સ્થાન છે. આ જ વાત “વસન્તોત્સવ ઉપર ચર્ચા” લેખમાંના એક વિધાનમાં સૂચવાયેલી જણાય છે. તેમાં એક પ્રસંગે તેઓ નોંધ છે : ’સંગીતકાવ્ય સંગીતભર્યા છંદમાં જ હોઈ શકે એમ નથી.<ref>મનોમુકુર ભાગ.૧ : પૃ. ૧૩૯</ref> અર્થાત્‌ ઊર્મિકાવ્યમાં “સંગીતભર્યા છંદ” કે સંગીતાત્મક અંશ અનિવાર્ય નથી.
નરસિંહરાવની આ સર્વ વિચારણાઓને અનુલક્ષીને એમ કહી શકાય કે તેમની ‘સંગીતકાવ્ય’ની વિભાવના અતિ વ્યાપક સ્વરૂપની છે. તેમાં પ્રબળ ઊર્મિયુક્ત રચનાઓ તેમ અર્થસઘન ટૂંકી રચનાઓ, આત્મલક્ષી ઊર્મિ કે પરલક્ષી માનવવૃત્તાંતની એક પરિસ્થિતિ એમ વિવિધ ઉન્મેષો દાખવતી ટૂંકી રચનાઓનો સ્વીકાર છે. આગળ આપણે નર્મદના ઊર્મિ કાવ્યવિષયક વિચારોના સંદર્ભમાં પિન્ડર અને હોરેસની વિભિન્ન ઉન્મેષ દાખવતી ઊર્મિકવિતાનો નિર્દેશ કર્યો છે.૧૬૮<ref>૧૬૮. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૦૮–૧૦૯</ref> પિન્ડરની રચનાઓમાં ઊર્મિના આવેગ, રોમાંચક કલ્પનાનાં ઉડ્ડયન, અગોચરમાં સ્વૈરવિહાર આદિ લક્ષણો જોવા મળે છે.૧૬૯<ref>૧૬૯. એજન પૃ. ૧૦૮–૧૦૯</ref> તો હોરેસની રચનાઓમાં સ્વસ્થ અર્થસઘનતા, સુરેખ આકૃતિઓનું નિર્માણ અને ગૂઢ ભાવતત્ત્વનું ગુંજન જોવા મળે છે.૧૭૦<ref>૧૭૦. એજન પૃ. ૧૦૮–૧૦૯</ref> કદાચ, નરસિંહરાવની ઊર્મિકાવ્યની વિભાવના આ બંને કોટિની રચનાઓને સમાવી લે તેવી વ્યાપક છે.
નરસિંહરાવની આ સર્વ વિચારણાઓને અનુલક્ષીને એમ કહી શકાય કે તેમની ‘સંગીતકાવ્ય’ની વિભાવના અતિ વ્યાપક સ્વરૂપની છે. તેમાં પ્રબળ ઊર્મિયુક્ત રચનાઓ તેમ અર્થસઘન ટૂંકી રચનાઓ, આત્મલક્ષી ઊર્મિ કે પરલક્ષી માનવવૃત્તાંતની એક પરિસ્થિતિ એમ વિવિધ ઉન્મેષો દાખવતી ટૂંકી રચનાઓનો સ્વીકાર છે. આગળ આપણે નર્મદના ઊર્મિ કાવ્યવિષયક વિચારોના સંદર્ભમાં પિન્ડર અને હોરેસની વિભિન્ન ઉન્મેષ દાખવતી ઊર્મિકવિતાનો નિર્દેશ કર્યો છે.<ref>જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૦૮–૧૦૯</ref> પિન્ડરની રચનાઓમાં ઊર્મિના આવેગ, રોમાંચક કલ્પનાનાં ઉડ્ડયન, અગોચરમાં સ્વૈરવિહાર આદિ લક્ષણો જોવા મળે છે.<ref>એજન પૃ. ૧૦૮–૧૦૯</ref> તો હોરેસની રચનાઓમાં સ્વસ્થ અર્થસઘનતા, સુરેખ આકૃતિઓનું નિર્માણ અને ગૂઢ ભાવતત્ત્વનું ગુંજન જોવા મળે છે.<ref>એજન પૃ. ૧૦૮–૧૦૯</ref> કદાચ, નરસિંહરાવની ઊર્મિકાવ્યની વિભાવના આ બંને કોટિની રચનાઓને સમાવી લે તેવી વ્યાપક છે.
નરસિંહરાવના મતે આપણા મધ્યકાલીન સાહિત્યમાંની ગરબીઓ સામાન્યતઃ ‘સંગીતકાવ્ય’ (Lyric)ના વર્ગમાં આવે.૧૭૧<ref>૧૭૧. મનોમુકુર ભા. ૩ : પૃ. ૩૦૭</ref> જોકે તેમાંની કેટલીક રચનાઓ songના વર્ગમાં મૂકી શકાય.૧૭૨<ref>૧૭૨. એજન : પૃઃ ૩૦૭</ref> એનાથી ઊલટું, ગરબો સ્થૂળ સ્વરૂપનો, વિસ્તારી, કોઈ એક વિષય કે ભાવની એકાગ્રતા વિનાનો એટલે તે ‘સંગીતકાવ્ય’ની સીમાની બહાર રહી જાય છે.૧૭૩<ref>૧૭૩. એજન : પૃ : ૩૦૮</ref>
નરસિંહરાવના મતે આપણા મધ્યકાલીન સાહિત્યમાંની ગરબીઓ સામાન્યતઃ ‘સંગીતકાવ્ય’ (Lyric)ના વર્ગમાં આવે.<ref>મનોમુકુર ભા. ૩ : પૃ. ૩૦૭</ref> જોકે તેમાંની કેટલીક રચનાઓ songના વર્ગમાં મૂકી શકાય<ref>એજન : પૃઃ ૩૦૭</ref> એનાથી ઊલટું, ગરબો સ્થૂળ સ્વરૂપનો, વિસ્તારી, કોઈ એક વિષય કે ભાવની એકાગ્રતા વિનાનો એટલે તે ‘સંગીતકાવ્ય’ની સીમાની બહાર રહી જાય છે.<ref>એજન : પૃ : ૩૦૮</ref>
નરસિંહરાવની ‘ઊર્મિકાવ્ય’ વિશેની ચર્ચાને સમેટી લેતાં પહેલાં આપણા એક પ્રસિદ્ધ વિદ્વાન ડોલરરાય માંકડનું આ વિશેનું દૃષ્ટિબિંદુ નોંધી લઈએ. તેઓ ‘લિરિક’ નામે આગવો કાવ્યપ્રકાર સ્વીકારતા નથી.૧૭૪ <ref>૧૭૪. ગુજરાતી કાવ્યપ્રકારોમાં ચોથા વ્યાખ્યાનોની ચર્ચા</ref>લઘુકાવ્યના વર્ગમાં એ સમાઈ જાય છે એમ તેઓ માને છે.૧૭૫<ref>૧૭૫. એજન : પૃ. ૧૨૯–૧૨૭</ref> તેમણે પોતાનો અભિપ્રાય દર્શાવતાં પહેલાં બળવંતરાય ઠાકોર અને નરસિંહરાવની ઊર્મિકાવ્ય વિષયક વિચારણાઓની ટૂંકી આલોચના કરી છે. પ્રથમ બળવંતરાય ઠાકોરની ઊર્મિકાવ્યમીમાંસામાંથી તેઓ નીચેનાં લક્ષણો તારવી બતાવે છે.૧૭૬<ref>૧૭૬. એજન : પૃ. ૧૩૦</ref> ‘(૧) બધી કવિતા ઊર્મિવત્‌ હોવી જોઈએ, (૨) વિચારપ્રધાન કવિતાથી જુદી એવી ઊર્મિપ્રધાન કવિતા છે. તે જ લિરિક છે અને (૩) લિરિકના વિષયોમાં (ક) વિરહશોક (ખ) વૈરાગ્યનૈરાશ્ય, દેવની અવળાઈ આદિનાં ખટક અને શાન્તિ (ગ) જીવન, કુદરત, પરિસ્થિતિ, સ્થળ, કર્તવ્ય, માણસો આદિમાં આનંદ અને તેમના ઉપર પ્રેમ (ઘ) ઉત્સાહ, ભક્તિ, પ્રજ્ઞા, અગમનિગમ અને (ચ) ન્યારા પેંડા આટલા હોય. એમણે કહ્યું છે કે લિરિકની વિકાસકૂચમાં વિષયની કોઈ ખાસ મર્યાદા રહી નથી, છતાં ઊર્મિપ્રધાનતા આવશ્યક છે તેવો એમનો મત છે.” બળવંતરાયની પ્રસ્તુત વિચારણાથી નરસિંહરાવનો વિચારભેદ દર્શાવતાં ડોલરરાય નાંધે છે : ..“નરસિંહરાવે સ્પષ્ટપણે કહ્યું છે કે ઊર્મિ (લાગણી) એ લિરિકનું અવ્યભિચારી અંગ નથી.૧૭૭<ref>૧૭૭. “ગુજરાતી કાવ્યપ્રકારો” : પૃ. ૧૩૦</ref> આના અનુસંધાનમાં રામાનારાયણ પાઠકના મંતવ્યને ટાંકી તેઓ એ નિર્ણય પર આવે છે કે “લિરિક કે ઊર્મિકાવ્ય શબ્દ બધાં જ ટૂંકાં કાવ્યોનો સમાનાર્થક થઈ ગયો છે.”૧૭૮<ref>૧૭૮. એજન : પૃ. ૧૩૧.</ref> અને આ સર્વ ચર્ચા વિચારણાની તારવણી કરતાં તેઓ એ નિર્ણય પર આવ્યા છે કે ઊર્મિકાવ્ય જેવો કોઈ વિશિષ્ટ કાવ્યપ્રકાર સ્વીકારવાની જરૂર નથી. ‘લઘુકાવ્ય’ એ સંજ્ઞામાં તેનો સમાવેશ થઈ જાય છે.
નરસિંહરાવની ‘ઊર્મિકાવ્ય’ વિશેની ચર્ચાને સમેટી લેતાં પહેલાં આપણા એક પ્રસિદ્ધ વિદ્વાન ડોલરરાય માંકડનું આ વિશેનું દૃષ્ટિબિંદુ નોંધી લઈએ. તેઓ ‘લિરિક’ નામે આગવો કાવ્યપ્રકાર સ્વીકારતા નથી.<ref>ગુજરાતી કાવ્યપ્રકારોમાં ચોથા વ્યાખ્યાનોની ચર્ચા</ref>લઘુકાવ્યના વર્ગમાં એ સમાઈ જાય છે એમ તેઓ માને છે.<ref>એજન : પૃ. ૧૨૯–૧૨૭</ref> તેમણે પોતાનો અભિપ્રાય દર્શાવતાં પહેલાં બળવંતરાય ઠાકોર અને નરસિંહરાવની ઊર્મિકાવ્ય વિષયક વિચારણાઓની ટૂંકી આલોચના કરી છે. પ્રથમ બળવંતરાય ઠાકોરની ઊર્મિકાવ્યમીમાંસામાંથી તેઓ નીચેનાં લક્ષણો તારવી બતાવે છે.<ref>એજન : પૃ. ૧૩૦</ref> ‘(૧) બધી કવિતા ઊર્મિવત્‌ હોવી જોઈએ, (૨) વિચારપ્રધાન કવિતાથી જુદી એવી ઊર્મિપ્રધાન કવિતા છે. તે જ લિરિક છે અને (૩) લિરિકના વિષયોમાં (ક) વિરહશોક (ખ) વૈરાગ્યનૈરાશ્ય, દેવની અવળાઈ આદિનાં ખટક અને શાન્તિ (ગ) જીવન, કુદરત, પરિસ્થિતિ, સ્થળ, કર્તવ્ય, માણસો આદિમાં આનંદ અને તેમના ઉપર પ્રેમ (ઘ) ઉત્સાહ, ભક્તિ, પ્રજ્ઞા, અગમનિગમ અને (ચ) ન્યારા પેંડા આટલા હોય. એમણે કહ્યું છે કે લિરિકની વિકાસકૂચમાં વિષયની કોઈ ખાસ મર્યાદા રહી નથી, છતાં ઊર્મિપ્રધાનતા આવશ્યક છે તેવો એમનો મત છે.” બળવંતરાયની પ્રસ્તુત વિચારણાથી નરસિંહરાવનો વિચારભેદ દર્શાવતાં ડોલરરાય નાંધે છે : ..“નરસિંહરાવે સ્પષ્ટપણે કહ્યું છે કે ઊર્મિ (લાગણી) એ લિરિકનું અવ્યભિચારી અંગ નથી.<ref>“ગુજરાતી કાવ્યપ્રકારો” : પૃ. ૧૩૦</ref> આના અનુસંધાનમાં રામાનારાયણ પાઠકના મંતવ્યને ટાંકી તેઓ એ નિર્ણય પર આવે છે કે “લિરિક કે ઊર્મિકાવ્ય શબ્દ બધાં જ ટૂંકાં કાવ્યોનો સમાનાર્થક થઈ ગયો છે.<ref>એજન : પૃ. ૧૩૧.</ref> અને આ સર્વ ચર્ચા વિચારણાની તારવણી કરતાં તેઓ એ નિર્ણય પર આવ્યા છે કે ઊર્મિકાવ્ય જેવો કોઈ વિશિષ્ટ કાવ્યપ્રકાર સ્વીકારવાની જરૂર નથી. ‘લઘુકાવ્ય’ એ સંજ્ઞામાં તેનો સમાવેશ થઈ જાય છે.
નરસિંહરાવની ઊર્મિકાવ્યની વિભાવનામાં મુખ્ય મુદ્દો એ છે કે એમાં ઊર્મિતત્ત્વ એ તેનું અવ્યભિચારી અંગ નથી. એ રીતે તેમણે વ્યાપક ઊર્મિકાવ્યની ભાવના પ્રકટ કરી છે. આગળ ઉપર નર્મદ, નવલરામ, રમણભાઈએ ઊર્મિકાવ્ય વિશે આછી પાતળી વિચારણા કરેલી. રમણભાઈએ ઊર્મિકાવ્ય માટે ‘રાગધ્વનિકાવ્ય’ શબ્દ પ્રયોજેલો. ટૂંકી રચના માત્ર ‘અંતક્ષોભ’ની નીપજ હોય એવો તેમનો ખ્યાલ હતો. નરસિંહરાવની ઊર્મિકાવ્યની મીમાંસા તેની વધુ સૂક્ષ્મ તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી આપે છે. એ વિશે તેમણે સ્વલક્ષી તેમ પરલક્ષી એવી સર્વ રચનાઓમાં એકકેન્દ્રિય ભાવ કે પરિસ્થિતિ, ભાવનું સવેગ સંચલન ભાવની સઘનતા આદિ તત્ત્વોનો સ્વીકાર કરી તેને સર્વને ઊર્મિકાવ્યના વર્ગમાં સ્થાન આપ્યું.
નરસિંહરાવની ઊર્મિકાવ્યની વિભાવનામાં મુખ્ય મુદ્દો એ છે કે એમાં ઊર્મિતત્ત્વ એ તેનું અવ્યભિચારી અંગ નથી. એ રીતે તેમણે વ્યાપક ઊર્મિકાવ્યની ભાવના પ્રકટ કરી છે. આગળ ઉપર નર્મદ, નવલરામ, રમણભાઈએ ઊર્મિકાવ્ય વિશે આછી પાતળી વિચારણા કરેલી. રમણભાઈએ ઊર્મિકાવ્ય માટે ‘રાગધ્વનિકાવ્ય’ શબ્દ પ્રયોજેલો. ટૂંકી રચના માત્ર ‘અંતક્ષોભ’ની નીપજ હોય એવો તેમનો ખ્યાલ હતો. નરસિંહરાવની ઊર્મિકાવ્યની મીમાંસા તેની વધુ સૂક્ષ્મ તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી આપે છે. એ વિશે તેમણે સ્વલક્ષી તેમ પરલક્ષી એવી સર્વ રચનાઓમાં એકકેન્દ્રિય ભાવ કે પરિસ્થિતિ, ભાવનું સવેગ સંચલન ભાવની સઘનતા આદિ તત્ત્વોનો સ્વીકાર કરી તેને સર્વને ઊર્મિકાવ્યના વર્ગમાં સ્થાન આપ્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''આત્મલક્ષી ઊર્મિકવિતા અને ‘સાધારણીકરણ’નો પ્રશ્ન'''
'''આત્મલક્ષી ઊર્મિકવિતા અને ‘સાધારણીકરણ’નો પ્રશ્ન'''
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવે પોતાની ‘રોજનીશી’માં૧૭૯<ref>૧૭૯. નરસિંહરાવની ‘રોજનીશી’ : ગુજરાતી વિદ્યાસભા : અમદાવાદ ૧૯૫૭ : પૃ. ૧૩૨–૧૩૪ની ચર્ચા.</ref> એક પ્રસંગે રમણભાઈનાં આત્મલક્ષી કાવ્યોની ચર્ચા કરતાં કવિતાની સર્જકતાને લગતો એક મહત્ત્વનો પ્રશ્ન છણ્યો છે. (એમાં અંગત કે આત્મલક્ષી ઊર્મિવાળાં કાવ્યો માટે નરસિંહરાવે pathetic Lyric એ શબ્દ પ્રયોજ્યો છે.) તેમની વિચારણાનો કેન્દ્રસ્થ મુદ્દો આ પ્રમાણે છે : “Pathetic Lyric જે personal હોય છે (કવિની જાત્યને લાગૂ પડતી) તે વાચકને રસ ઉત્પન્ન કરનારી ક્યહારે થાય? આ તો પોતાનાં રોદડાં રૂવે છે, અથવા આ તો પોતાના સુખનું પ્રદર્શન કરે છે – એ કંટાળો બતાવનાર વૃત્તિ જતી રહી વાચક પણ તન્મય થાય, કવિનું જાતીય તત્ત્વ ભૂલી જાય, એ મ્હારે થાય? એ થાય ત્યારે જ કવિત્વ આવે. બાકી તે કવિતા ના ગણાય. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’માં રસનું સ્વરૂપનિરૂપણ કરતાં અભિનવગુપ્તાચાર્યનો મત બતાવ્યો છે તેમાં એમ કહ્યું છે કે : ‘મમૈવૈતે શત્રોરેવૈતે તટસ્થસ્યૈવૈતે ન મમૈવૈતે ન શત્રોરેવૈતે ન તટસ્થસ્યૈવૈતે ઇતિ સમ્બન્ધ વિશેષસ્વીકારપરિહાર નિયમાનધ્યવસાયાત સાધારણ્યેન પ્રતીતૈ (ર્વિભાવાદિભિ)રભિયક્ત રસઃ |’ મતલબ કે જેને જે વિભાવ, અનુભાવ, ભાવ, કાવ્ય, નાટકમાં ગોચર થાય છે તે વાચક દ્રષ્ટાના પોતાના, અથવા પોતાનાથી ભિન્ન (શત્રુ કે તટસ્થના) જ છે એમ પણ નહિં, નથી એમ પણ નહિં, એમ સાધારણ રૂપ પામેલા થાય અને તેથી વ્યક્ત થાય તે રસ.... હવે આ રસનિષ્પત્તિ Pathetic Lyricમાં બે રીતિયે થાય છે : (૧) Personal તત્ત્વને Idealize કરીને aesthetic બનાવી દેવું. (aestheticize .) અ પ્રકારમાં personal (pathetic) અને aesthetic તત્ત્વ બંને સંકીર્ણ રૂપ એકબીજામાં એકરૂપ થઈ મળી ગયેલાં રહે છે. (૩) pathetic (personal) અને aesthetic એ બે પ્રવાહને સંકીર્ણ ન કરતાં, સાથે સાથે સંસૃષ્ટ રાખી, વખતે વખતે સંકીર્ણ કરે, વખતે છૂટાં પાડે છતાં, એકબીજાની છાપ એકબીજા ઉપર હેવી પડે કે કદી કંટાળો (ઉપર કહેલો તેવો તટસ્થનું છે કહીને આવનારો કંટાળો)ના આવે. બેની ગૂંથણી એકઠી થાય—કોઈ જૂદી કળાથી.”૧૮૦<ref>૧૮૦. નરસિંહરાવની ‘રોજનીશી’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૧૩૩.</ref>
નરસિંહરાવે પોતાની ‘રોજનીશી’માં<ref>નરસિંહરાવની ‘રોજનીશી’ : ગુજરાતી વિદ્યાસભા : અમદાવાદ ૧૯૫૭ : પૃ. ૧૩૨–૧૩૪ની ચર્ચા.</ref> એક પ્રસંગે રમણભાઈનાં આત્મલક્ષી કાવ્યોની ચર્ચા કરતાં કવિતાની સર્જકતાને લગતો એક મહત્ત્વનો પ્રશ્ન છણ્યો છે. (એમાં અંગત કે આત્મલક્ષી ઊર્મિવાળાં કાવ્યો માટે નરસિંહરાવે pathetic Lyric એ શબ્દ પ્રયોજ્યો છે.) તેમની વિચારણાનો કેન્દ્રસ્થ મુદ્દો આ પ્રમાણે છે : “Pathetic Lyric જે personal હોય છે (કવિની જાત્યને લાગૂ પડતી) તે વાચકને રસ ઉત્પન્ન કરનારી ક્યહારે થાય? આ તો પોતાનાં રોદડાં રૂવે છે, અથવા આ તો પોતાના સુખનું પ્રદર્શન કરે છે – એ કંટાળો બતાવનાર વૃત્તિ જતી રહી વાચક પણ તન્મય થાય, કવિનું જાતીય તત્ત્વ ભૂલી જાય, એ મ્હારે થાય? એ થાય ત્યારે જ કવિત્વ આવે. બાકી તે કવિતા ના ગણાય. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’માં રસનું સ્વરૂપનિરૂપણ કરતાં અભિનવગુપ્તાચાર્યનો મત બતાવ્યો છે તેમાં એમ કહ્યું છે કે : ‘મમૈવૈતે શત્રોરેવૈતે તટસ્થસ્યૈવૈતે ન મમૈવૈતે ન શત્રોરેવૈતે ન તટસ્થસ્યૈવૈતે ઇતિ સમ્બન્ધ વિશેષસ્વીકારપરિહાર નિયમાનધ્યવસાયાત સાધારણ્યેન પ્રતીતૈ (ર્વિભાવાદિભિ)રભિયક્ત રસઃ |’ મતલબ કે જેને જે વિભાવ, અનુભાવ, ભાવ, કાવ્ય, નાટકમાં ગોચર થાય છે તે વાચક દ્રષ્ટાના પોતાના, અથવા પોતાનાથી ભિન્ન (શત્રુ કે તટસ્થના) જ છે એમ પણ નહિં, નથી એમ પણ નહિં, એમ સાધારણ રૂપ પામેલા થાય અને તેથી વ્યક્ત થાય તે રસ.... હવે આ રસનિષ્પત્તિ Pathetic Lyricમાં બે રીતિયે થાય છે : (૧) Personal તત્ત્વને Idealize કરીને aesthetic બનાવી દેવું. (aestheticize .) અ પ્રકારમાં personal (pathetic) અને aesthetic તત્ત્વ બંને સંકીર્ણ રૂપ એકબીજામાં એકરૂપ થઈ મળી ગયેલાં રહે છે. (૩) pathetic (personal) અને aesthetic એ બે પ્રવાહને સંકીર્ણ ન કરતાં, સાથે સાથે સંસૃષ્ટ રાખી, વખતે વખતે સંકીર્ણ કરે, વખતે છૂટાં પાડે છતાં, એકબીજાની છાપ એકબીજા ઉપર હેવી પડે કે કદી કંટાળો (ઉપર કહેલો તેવો તટસ્થનું છે કહીને આવનારો કંટાળો)ના આવે. બેની ગૂંથણી એકઠી થાય—કોઈ જૂદી કળાથી.<ref>નરસિંહરાવની ‘રોજનીશી’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૧૩૩.</ref>
અહીં નરસિંહરાવે, કવિની આત્મલક્ષી સંવેદના કેવી રીતે આસ્વાદ્યતા પ્રાપ્ત કરે, તે વિશે વિચારણા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન કાવ્યમીમાંસામાંના ‘સાધારણીકરણ’ના સિદ્ધાંતને તેમણે અહીં કુશળતાથી લાગુ પાડી બતાવ્યો છે. કવિનો અંગત ભાવ ‘સાધારણીકૃત’ ના બને ત્યાં સુધી તે આસ્વાદક્ષમ નથી. એ ‘સાધારણીકૃત’ ભાવની સિદ્ધિ બે રીતે સંભવે એમ તેઓ માને છે. કવિનું અંગત સંવેદન આદર્શતાને પ્રાપ્ત કરે કે ભાવનાતત્ત્વ યુક્ત બને ત્યારે તે રસત્વની કોટિએ પહોંચે છે. એમાં personal તત્ત્વનું સર્વથા નિગરણ થાય છે. બીજી રીત પ્રમાણે કવિતામાં Personal અને aesthetic સહયોગ પ્રાપ્ત કરે છે, એમાં Personal તત્ત્વ સર્વથા લુપ્ત થતું નથી.
અહીં નરસિંહરાવે, કવિની આત્મલક્ષી સંવેદના કેવી રીતે આસ્વાદ્યતા પ્રાપ્ત કરે, તે વિશે વિચારણા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન કાવ્યમીમાંસામાંના ‘સાધારણીકરણ’ના સિદ્ધાંતને તેમણે અહીં કુશળતાથી લાગુ પાડી બતાવ્યો છે. કવિનો અંગત ભાવ ‘સાધારણીકૃત’ ના બને ત્યાં સુધી તે આસ્વાદક્ષમ નથી. એ ‘સાધારણીકૃત’ ભાવની સિદ્ધિ બે રીતે સંભવે એમ તેઓ માને છે. કવિનું અંગત સંવેદન આદર્શતાને પ્રાપ્ત કરે કે ભાવનાતત્ત્વ યુક્ત બને ત્યારે તે રસત્વની કોટિએ પહોંચે છે. એમાં personal તત્ત્વનું સર્વથા નિગરણ થાય છે. બીજી રીત પ્રમાણે કવિતામાં Personal અને aesthetic સહયોગ પ્રાપ્ત કરે છે, એમાં Personal તત્ત્વ સર્વથા લુપ્ત થતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 175: Line 175:
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવની વિવેચનામાં અનેક પ્રાસંગિક ચર્ચાવિચારણા નિમિત્તે સાહિત્યની તત્ત્વચર્ચાના અનેક બીજભૂત ખ્યાલો ઓછાવત્તા સ્પર્શાયા છે. આપણે એમાંના મહત્ત્વના વિચારો તો આગળની ચર્ચામાં સાંકળી લીધા છે. પરંતુ કેટલાક પ્રકીર્ણ ખ્યાલોની નોંધ અહીં લઈશું.
નરસિંહરાવની વિવેચનામાં અનેક પ્રાસંગિક ચર્ચાવિચારણા નિમિત્તે સાહિત્યની તત્ત્વચર્ચાના અનેક બીજભૂત ખ્યાલો ઓછાવત્તા સ્પર્શાયા છે. આપણે એમાંના મહત્ત્વના વિચારો તો આગળની ચર્ચામાં સાંકળી લીધા છે. પરંતુ કેટલાક પ્રકીર્ણ ખ્યાલોની નોંધ અહીં લઈશું.
(અ) સાહિત્યમાં ‘શુદ્ધ પ્રેરણા’નું તત્ત્વ કેટલું અને કેવું હોય એ વિશે નરસિંહરાવે ‘પ્રેરણા’ લેખમાં ટૂંકી ચર્ચા કરી છે.૧૮૧<ref>૧૮૧. મનોમુકુર ભા. ૨ : પૃ. ૨૯૭–૨૬૮</ref> મૂળ તો સાહિત્યમાં અપહરણ ક્યારે સંભવે એ મુદ્દાની આસપાસ આ ચર્ચા ઉદ્‌ભવેલી હોવાથી તેમાં પ્રેરણાના સિદ્ધાંતની એવી વિસ્તૃત વિચારણા નથી. પરંતુ તેમાં તેમનો ‘પ્રેરણા’નો ખ્યાલ પ્રગટ થાય છે એ દૃષ્ટિએ તે લખાણ અવગણી શકાય નહિ. તેઓ કહે છે : “કવિ માત્રને પ્રેરણા આપનાર કોઈ ગૂઢ દિવ્ય શક્તિ છે. ‘અમૃતા આત્મનઃ કલારૂપ’ દેવી છે, પ્રેરણા આપનાર અન્ય કોઈ માનવ કલાકાર, કવિ હોય ત્યહાં ચૌર્યને અવકાશ છે, અને નથી, એ માનવલબ્ધ પ્રેરણા, વીજળીની શક્તિ પેઠે, માત્ર પ્રેરક શક્તિરૂપમાં જ અટકે તો ત્યહાં ચૌર્યની ઉત્કટતા અથવા સૂક્ષ્મતા ચોરના ચાતુર્ય પર આધાર રાખશે.” આ મુદ્દાને વિષે તેમણે એમ કહ્યું છે કે શુદ્ધ પ્રેરણા “દિવ્ય ભૂમિમાંથી કવિના આત્મામાં આવે છે.” અર્થાત્‌, તેમાં માનવઆત્માના દિવ્યાંશનું અવતરણ થાય છે. કલામીમાંસાના ક્ષેત્રમાં નરસિંહરાવની આ શ્રદ્ધા વિલક્ષણ છે.
(અ) સાહિત્યમાં ‘શુદ્ધ પ્રેરણા’નું તત્ત્વ કેટલું અને કેવું હોય એ વિશે નરસિંહરાવે ‘પ્રેરણા’ લેખમાં ટૂંકી ચર્ચા કરી છે.<ref>મનોમુકુર ભા. ૨ : પૃ. ૨૯૭–૨૬૮</ref> મૂળ તો સાહિત્યમાં અપહરણ ક્યારે સંભવે એ મુદ્દાની આસપાસ આ ચર્ચા ઉદ્‌ભવેલી હોવાથી તેમાં પ્રેરણાના સિદ્ધાંતની એવી વિસ્તૃત વિચારણા નથી. પરંતુ તેમાં તેમનો ‘પ્રેરણા’નો ખ્યાલ પ્રગટ થાય છે એ દૃષ્ટિએ તે લખાણ અવગણી શકાય નહિ. તેઓ કહે છે : “કવિ માત્રને પ્રેરણા આપનાર કોઈ ગૂઢ દિવ્ય શક્તિ છે. ‘અમૃતા આત્મનઃ કલારૂપ’ દેવી છે, પ્રેરણા આપનાર અન્ય કોઈ માનવ કલાકાર, કવિ હોય ત્યહાં ચૌર્યને અવકાશ છે, અને નથી, એ માનવલબ્ધ પ્રેરણા, વીજળીની શક્તિ પેઠે, માત્ર પ્રેરક શક્તિરૂપમાં જ અટકે તો ત્યહાં ચૌર્યની ઉત્કટતા અથવા સૂક્ષ્મતા ચોરના ચાતુર્ય પર આધાર રાખશે.” આ મુદ્દાને વિષે તેમણે એમ કહ્યું છે કે શુદ્ધ પ્રેરણા “દિવ્ય ભૂમિમાંથી કવિના આત્મામાં આવે છે.” અર્થાત્‌, તેમાં માનવઆત્માના દિવ્યાંશનું અવતરણ થાય છે. કલામીમાંસાના ક્ષેત્રમાં નરસિંહરાવની આ શ્રદ્ધા વિલક્ષણ છે.
(બ) ‘અભિનયકલા’માં નરસિંહરાવે ‘ભાવદર્શન’ માટે પદ્યરચનાની અનિવાર્યતાનો વિચાર કરતાં કેટલોક માર્મિક ખ્યાલ નોંધ્યો છે : “કવિતા પોતાના અંતઃસ્વરૂપથી પદ્યમય રચના, કોઈ પણ પ્રકારની, માગી લે છે, એ રસતત્ત્વનો સિદ્ધાંત છે. ‘ગદ્યકાવ્ય’ એ શબ્દમાં અંતર્વિરોધ સમાયો છે. કવિત્વનું મૂળ ભાવસંચલનમાં છે; ભાવસંચલનનું રસિક પ્રતિબિંબ પાડવાની સર્વ કોઈ કલારચનામાં પ્રમાણના તત્ત્વની અપેક્ષા રાખે છે; શબ્દરૂપ કલારચનામાં એટલે કવિતામાં એ તત્ત્વ પદ્યબંધનું રૂપ લે છે. સંગીતકાવ્યને વિશે આ પદ્યબંધની આવશ્યક્તા તીવ્રરૂપે પ્રગટ થાય છે. નાટયકાવ્ય-નાટકમાં એ આવશ્યક્તા કાંઈક શિથિલ રૂપમાં જણાય છે; કેમકે હેમાં ભાવનું બળ, જથામાં વિશેષ હોય ત્યહારે પણ, પસરાઈ ગયેલું, સંગીતકાવ્યની પેઠે થોડા પ્રદેશમાં, અર્કરૂપે તીવ્ર રીતે સમાઈ ગયેલું નહિ હેવું, હોય છે; તેમ જ વૃત્તાંતનો અંશ હેમાં પ્રધાન ભાગે હોઈ, હેમાં વિવિધતા હોય છે. આ કારણથી સંગીતકાવ્યો જેવી પદ્યરચના નાટકના બંધારણમાં અપેક્ષિત નથી રહેતી, તેમ ઉચિત પણ નથી.” ૧૮૨<ref>૧૮૨. ‘અભિનયકલા’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૦ પૃ. ૨૭૪</ref> અહીં નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’ અને ‘નાટ્યકાવ્ય’ના ‘શરીરબંધારણ’નો સૂક્ષ્મ ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘સંગીતકાવ્ય’માં ભાવની સઘનતા અને એકાગ્રતાને કારણે તેમાં તેના દૃઢ પદ્યબંધની અપેક્ષા રહે જ છે. ‘નાટ્યકાવ્ય’માં પદ્યબંધ, અલબત્ત, આવશ્યક હોય છે પણ તેમાં વસ્તુવિકાસના સંદર્ભમાં, પદ્યબંધમાં ઓછોવત્તો ફેરફાર આવે અથવા તેમાં છંદોલય બદલાય કે તેનો પદ્યબંધ શિથિલ થાય એમ બનવાનું.
(બ) ‘અભિનયકલા’માં નરસિંહરાવે ‘ભાવદર્શન’ માટે પદ્યરચનાની અનિવાર્યતાનો વિચાર કરતાં કેટલોક માર્મિક ખ્યાલ નોંધ્યો છે : “કવિતા પોતાના અંતઃસ્વરૂપથી પદ્યમય રચના, કોઈ પણ પ્રકારની, માગી લે છે, એ રસતત્ત્વનો સિદ્ધાંત છે. ‘ગદ્યકાવ્ય’ એ શબ્દમાં અંતર્વિરોધ સમાયો છે. કવિત્વનું મૂળ ભાવસંચલનમાં છે; ભાવસંચલનનું રસિક પ્રતિબિંબ પાડવાની સર્વ કોઈ કલારચનામાં પ્રમાણના તત્ત્વની અપેક્ષા રાખે છે; શબ્દરૂપ કલારચનામાં એટલે કવિતામાં એ તત્ત્વ પદ્યબંધનું રૂપ લે છે. સંગીતકાવ્યને વિશે આ પદ્યબંધની આવશ્યક્તા તીવ્રરૂપે પ્રગટ થાય છે. નાટયકાવ્ય-નાટકમાં એ આવશ્યક્તા કાંઈક શિથિલ રૂપમાં જણાય છે; કેમકે હેમાં ભાવનું બળ, જથામાં વિશેષ હોય ત્યહારે પણ, પસરાઈ ગયેલું, સંગીતકાવ્યની પેઠે થોડા પ્રદેશમાં, અર્કરૂપે તીવ્ર રીતે સમાઈ ગયેલું નહિ હેવું, હોય છે; તેમ જ વૃત્તાંતનો અંશ હેમાં પ્રધાન ભાગે હોઈ, હેમાં વિવિધતા હોય છે. આ કારણથી સંગીતકાવ્યો જેવી પદ્યરચના નાટકના બંધારણમાં અપેક્ષિત નથી રહેતી, તેમ ઉચિત પણ નથી.” <ref>‘અભિનયકલા’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૦ પૃ. ૨૭૪</ref> અહીં નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’ અને ‘નાટ્યકાવ્ય’ના ‘શરીરબંધારણ’નો સૂક્ષ્મ ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘સંગીતકાવ્ય’માં ભાવની સઘનતા અને એકાગ્રતાને કારણે તેમાં તેના દૃઢ પદ્યબંધની અપેક્ષા રહે જ છે. ‘નાટ્યકાવ્ય’માં પદ્યબંધ, અલબત્ત, આવશ્યક હોય છે પણ તેમાં વસ્તુવિકાસના સંદર્ભમાં, પદ્યબંધમાં ઓછોવત્તો ફેરફાર આવે અથવા તેમાં છંદોલય બદલાય કે તેનો પદ્યબંધ શિથિલ થાય એમ બનવાનું.
(ક) ચંદ્રવદન મહેતાના ‘નિરાશા’નામના સૉનેટનું૧૮૩<ref>૧૮૩. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૬૬–૧૭૯</ref> રસદર્શન કરાવતાં તેઓએ સૉનેટના કળાસ્વરૂપ વિષે અછડતી ચર્ચા કરી છે. એમાં તેમનું વક્તવ્ય એ રહ્યું છે કે અંગ્રેજી સૉનેટના જેવી પ્રાસની યોજના એ સૉનેટ કલાનું પ્રમાણમાં બાહ્ય છતાં અનિવાર્ય અંગ છે.૧૮૪<ref>૧૮૪. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૭૭</ref> એ દૃષ્ટિએ મૂલવતાં બળવંતરાય ઠાકોર અને કાન્તની સૉનેટરચનાઓ તેમને ઊણી ઊતરતી લાગી છે.૧૮૫<ref>૧૮૫. એજન, પૃ. ૧૭૭</ref> તેઓ નોંધે છે કે એ બે કવિઓની સૉનેટરચનાઓમાં માત્ર ચૌદ ચરણો જ છે પણ પ્રાસની રચનાકલાનો અભાવ છે. એટલે તેને સૉનેટની સંજ્ઞા આપી શકાય નહિ. આ લેખમાં નરસિંહરાવ એમ પણ નોંધે છે કે ચંચળ ગતિવાળો છંદોલય એ સૉનેટને કામનો નથી. સૉનેટ તો ધીરગંભીર ભાવ પ્રકટ કરે અને તે અર્થે એવા જ ધીરગંભીર છંદોલયની આવશ્યક્તા છે.૧૮૬<ref>૧૮૬. એજન પૃ. ૧૭૭</ref>
(ક) ચંદ્રવદન મહેતાના ‘નિરાશા’નામના સૉનેટનું<ref>મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૬૬–૧૭૯</ref> રસદર્શન કરાવતાં તેઓએ સૉનેટના કળાસ્વરૂપ વિષે અછડતી ચર્ચા કરી છે. એમાં તેમનું વક્તવ્ય એ રહ્યું છે કે અંગ્રેજી સૉનેટના જેવી પ્રાસની યોજના એ સૉનેટ કલાનું પ્રમાણમાં બાહ્ય છતાં અનિવાર્ય અંગ છે.<ref>મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૭૭</ref> એ દૃષ્ટિએ મૂલવતાં બળવંતરાય ઠાકોર અને કાન્તની સૉનેટરચનાઓ તેમને ઊણી ઊતરતી લાગી છે.<ref>એજન, પૃ. ૧૭૭</ref> તેઓ નોંધે છે કે એ બે કવિઓની સૉનેટરચનાઓમાં માત્ર ચૌદ ચરણો જ છે પણ પ્રાસની રચનાકલાનો અભાવ છે. એટલે તેને સૉનેટની સંજ્ઞા આપી શકાય નહિ. આ લેખમાં નરસિંહરાવ એમ પણ નોંધે છે કે ચંચળ ગતિવાળો છંદોલય એ સૉનેટને કામનો નથી. સૉનેટ તો ધીરગંભીર ભાવ પ્રકટ કરે અને તે અર્થે એવા જ ધીરગંભીર છંદોલયની આવશ્યક્તા છે.<ref>એજન પૃ. ૧૭૭</ref>
(ડ) નરસિંહરાવે “કૉલેજની કન્યા” નામે ગુજરાતી નાટકની ટીકા કરતાં “કલા અને સત્ય”નો પ્રશ્ન સ્પર્શ્યો છે. પ્રસ્તુત નાટકમાં “કૉલેજમાં ભણતી ગુજરાતી કન્યાઓ” પર “નિન્દાપ્રહાર” હતો એમ નરસિંહરાવને લાગ્યું છે. તેમના મતે ઉચ્ચ શિક્ષણ પામેલી ગુજરાતી નારી, નાટકની નાયિકારૂપમાં બતાવાયું છે તેમ, સ્વચ્છંદી બનીને વર્તે જ નહિ. અને તેથી તે ‘અસત્ય’ વસ્તુ છે. નરસિંહરાવે પોતાના અનુભવમાં આવેલા જગતને આધારે નાટકની નાયિકા કેતકીના પાત્રને ‘અસત્ય’ ગણાવ્યું, તે એક રીતે વિચારણીય મુદ્દો પણ છે. કલાના વિશ્વમાં તો તેનો સર્જક સચ્ચાઈ અને નિષ્ઠાથી જો આગવું વિશ્વ રચી શકતો હોય તો તે સ્વતઃ પૂર્ણ છે, અને તેનું આગવું સત્ય છે. તેને બહારના જગતના વ્યવહાર જોડે તુલના કરી શકાય નહિ. કદાચ, નરસિંહરાવનું દૃષ્ટિબિંદુ એટલું જ હોય કે એમાં રજૂ થયેલો કન્યા-કેળવણીનો પ્રશ્ન યથાર્થ રૂપમાં મૂકી શકાયો નથી, અથવા તે વિકૃત રૂપમાં મુકાયો છે. અને એ કારણે રસનિષ્પત્તિ સંભવતી નથી.
(ડ) નરસિંહરાવે “કૉલેજની કન્યા” નામે ગુજરાતી નાટકની ટીકા કરતાં “કલા અને સત્ય”નો પ્રશ્ન સ્પર્શ્યો છે. પ્રસ્તુત નાટકમાં “કૉલેજમાં ભણતી ગુજરાતી કન્યાઓ” પર “નિન્દાપ્રહાર” હતો એમ નરસિંહરાવને લાગ્યું છે. તેમના મતે ઉચ્ચ શિક્ષણ પામેલી ગુજરાતી નારી, નાટકની નાયિકારૂપમાં બતાવાયું છે તેમ, સ્વચ્છંદી બનીને વર્તે જ નહિ. અને તેથી તે ‘અસત્ય’ વસ્તુ છે. નરસિંહરાવે પોતાના અનુભવમાં આવેલા જગતને આધારે નાટકની નાયિકા કેતકીના પાત્રને ‘અસત્ય’ ગણાવ્યું, તે એક રીતે વિચારણીય મુદ્દો પણ છે. કલાના વિશ્વમાં તો તેનો સર્જક સચ્ચાઈ અને નિષ્ઠાથી જો આગવું વિશ્વ રચી શકતો હોય તો તે સ્વતઃ પૂર્ણ છે, અને તેનું આગવું સત્ય છે. તેને બહારના જગતના વ્યવહાર જોડે તુલના કરી શકાય નહિ. કદાચ, નરસિંહરાવનું દૃષ્ટિબિંદુ એટલું જ હોય કે એમાં રજૂ થયેલો કન્યા-કેળવણીનો પ્રશ્ન યથાર્થ રૂપમાં મૂકી શકાયો નથી, અથવા તે વિકૃત રૂપમાં મુકાયો છે. અને એ કારણે રસનિષ્પત્તિ સંભવતી નથી.
(ઈ) “સાહિત્યનો ઇતિહાસ” એ લેખમાં નરસિંહરાવે સાહિત્યના આદર્શ ઇતિહાસની જે કલ્પના કરી છે તે નોંધપાત્ર છે. એમાં ચિંતક લેખે નરસિંહરાવની વિલક્ષણ દૃષ્ટિનો સુંદર પરિચય થાય છે. તેઓ કહે છે : “સાહિત્યનો ઇતિહાસ” કેવો જોઈએ? રાજકીય, સામાજિક, ધાર્મિક વિકાસનાં દર્શન કરાવે હેવો; પ્રજાજીવનને, એ જીવનની ઉત્ક્રાન્તિને, ભૂત, વર્તમાન અને ભાવિના અસીમ સાગરને આકાશદૃષ્ટિથી જુવે અને દર્શન કરાવે હેવો; ચિત્રકલામાં જે પરસ્પર પ્રમાણ અને ઉચિત સ્થાનનિર્માણમાં તત્ત્વો ઈષ્ટ ગણાય છે તે તત્ત્વો કૌશલ્યથી સાચવીને સાહિત્યના વિકાસનું આલેખન કરે હેવો; પ્રજાજીવન પ્રગટ કરીને અન્ય પ્રજાનાં સાહિત્યો જોડે નિર્વિકાર તુલના કરી બતાવે હેવો; વિવેકયુક્ત ન્યાયશક્તિથી સર્વ પ્રશ્નોનો નિર્ણય કરે હેવો; સાધનોની પરીક્ષા વિના પ્રથમથી જ સિદ્ધાંત બાંધી ના લે, પ્રથમથી નિર્ણય કરી નાખે નહિ, એક પક્ષ તરફ ઢળી જાય નહિ, અત્યુક્તિના ખેલ ના ખેલે, -હેવો; પોતાના વિષયમાં ઊંડું અવગાહન કરી અપૂર્વ મૌક્તિકો વીણી લાવનારો, સાગરના તરંગો ઉપર માત્ર તેજસ્વી નૃત્ય કરીને અન્યને આંજી નાંખવામાં આનંદ ના માને હેવો; વર્ણન-વિષય-સમયમાં પોતે જીવતો જાગતો વ્યવહાર કરે, તે સમયના જીવન જોડે તદ્રુપતા અનુભવે, સહાનુભૂતિ અને કલ્પનાબળથી તે તે કવિની, સાહિત્યકારની, કૃતિઓનું દર્શન કરીને કરાવે હેવો; કવિ અથવા સાહિત્યકારના સમયનું વાતાવરણ, એ વાતાવરણની કવિસાહિત્યકારની કૃતિ ઉપર અસર; એ કવિસાહિત્યકાર પોતાના સમયનો ઘડનારો હતો કે પોતે તે સમયનું બાલક હતો એ પરીક્ષણ; કૃતિની રસદૃષ્ટિએ પરીક્ષા, અન્ય જોડે તુલના; કવિનું જીવન, એ જીવનનો એની કળાકૃતિ જોડે સંબંધ અથવા વિચ્છેદ, જેના પ્રમાણમાં એ કૃતિમાં હૃદયની સાચાઈના રણકાનું અસ્તિત્વ અથવા ઉનતા આવે, નૈસર્ગિકતા અથવા કૃત્રિમતા આવે, આ સર્વનું દર્શન કરી કરાવે હેવો; સાહિત્યનો ઇતિહાસ જોઈએ.”૧૮૭<ref>૧૮૭. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૯૪-૩૦૨ની ચર્ચા.</ref> પ્રસ્તુત અવતરણમાં નરસિંહરાવે, સાહિત્યના ઇતિહાસ લખનાર માટે કેટકેટલા પ્રશ્નો હોય છે, તેનો એકીસાથે નિર્દેશ કર્યો છે.
(ઈ) “સાહિત્યનો ઇતિહાસ” એ લેખમાં નરસિંહરાવે સાહિત્યના આદર્શ ઇતિહાસની જે કલ્પના કરી છે તે નોંધપાત્ર છે. એમાં ચિંતક લેખે નરસિંહરાવની વિલક્ષણ દૃષ્ટિનો સુંદર પરિચય થાય છે. તેઓ કહે છે : “સાહિત્યનો ઇતિહાસ” કેવો જોઈએ? રાજકીય, સામાજિક, ધાર્મિક વિકાસનાં દર્શન કરાવે હેવો; પ્રજાજીવનને, એ જીવનની ઉત્ક્રાન્તિને, ભૂત, વર્તમાન અને ભાવિના અસીમ સાગરને આકાશદૃષ્ટિથી જુવે અને દર્શન કરાવે હેવો; ચિત્રકલામાં જે પરસ્પર પ્રમાણ અને ઉચિત સ્થાનનિર્માણમાં તત્ત્વો ઈષ્ટ ગણાય છે તે તત્ત્વો કૌશલ્યથી સાચવીને સાહિત્યના વિકાસનું આલેખન કરે હેવો; પ્રજાજીવન પ્રગટ કરીને અન્ય પ્રજાનાં સાહિત્યો જોડે નિર્વિકાર તુલના કરી બતાવે હેવો; વિવેકયુક્ત ન્યાયશક્તિથી સર્વ પ્રશ્નોનો નિર્ણય કરે હેવો; સાધનોની પરીક્ષા વિના પ્રથમથી જ સિદ્ધાંત બાંધી ના લે, પ્રથમથી નિર્ણય કરી નાખે નહિ, એક પક્ષ તરફ ઢળી જાય નહિ, અત્યુક્તિના ખેલ ના ખેલે, -હેવો; પોતાના વિષયમાં ઊંડું અવગાહન કરી અપૂર્વ મૌક્તિકો વીણી લાવનારો, સાગરના તરંગો ઉપર માત્ર તેજસ્વી નૃત્ય કરીને અન્યને આંજી નાંખવામાં આનંદ ના માને હેવો; વર્ણન-વિષય-સમયમાં પોતે જીવતો જાગતો વ્યવહાર કરે, તે સમયના જીવન જોડે તદ્રુપતા અનુભવે, સહાનુભૂતિ અને કલ્પનાબળથી તે તે કવિની, સાહિત્યકારની, કૃતિઓનું દર્શન કરીને કરાવે હેવો; કવિ અથવા સાહિત્યકારના સમયનું વાતાવરણ, એ વાતાવરણની કવિસાહિત્યકારની કૃતિ ઉપર અસર; એ કવિસાહિત્યકાર પોતાના સમયનો ઘડનારો હતો કે પોતે તે સમયનું બાલક હતો એ પરીક્ષણ; કૃતિની રસદૃષ્ટિએ પરીક્ષા, અન્ય જોડે તુલના; કવિનું જીવન, એ જીવનનો એની કળાકૃતિ જોડે સંબંધ અથવા વિચ્છેદ, જેના પ્રમાણમાં એ કૃતિમાં હૃદયની સાચાઈના રણકાનું અસ્તિત્વ અથવા ઉનતા આવે, નૈસર્ગિકતા અથવા કૃત્રિમતા આવે, આ સર્વનું દર્શન કરી કરાવે હેવો; સાહિત્યનો ઇતિહાસ જોઈએ.<ref>મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૯૪-૩૦૨ની ચર્ચા.</ref> પ્રસ્તુત અવતરણમાં નરસિંહરાવે, સાહિત્યના ઇતિહાસ લખનાર માટે કેટકેટલા પ્રશ્નો હોય છે, તેનો એકીસાથે નિર્દેશ કર્યો છે.
નરસિંહરાવની વિવેચનામાં લગભગ ચાર દાયકાનો વિચારવિમર્શ જોવા મળે છે. તેમાં ગ્રંથાવલોકનો નિમિત્તે કે સાહિત્યતત્ત્વચર્ચા નિમિત્તે, પુનઃ અનેક વિચારોનું પરિશીલન થતું રહ્યું છે. આપણી કાવ્યવિવેચનામાં તેમની એ સમગ્ર તત્ત્વચર્ચા તેમની ચિંતક લેખેની આગવી મુદ્રાથી અંકિત છે.
નરસિંહરાવની વિવેચનામાં લગભગ ચાર દાયકાનો વિચારવિમર્શ જોવા મળે છે. તેમાં ગ્રંથાવલોકનો નિમિત્તે કે સાહિત્યતત્ત્વચર્ચા નિમિત્તે, પુનઃ અનેક વિચારોનું પરિશીલન થતું રહ્યું છે. આપણી કાવ્યવિવેચનામાં તેમની એ સમગ્ર તત્ત્વચર્ચા તેમની ચિંતક લેખેની આગવી મુદ્રાથી અંકિત છે.
 
{{Poem2Close}}
'''પાદટીપ'''
'''પાદટીપ'''
<ref>૧. ‘નરસિંહરાવની રોજનીશી’ : સં : ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૫૩ પૃ. ૧૬૦
{{reflist}}
નોંધ : નરસિંહરાવને પોતાના વ્યવસાય અંગે મહારાષ્ટ્રમાં અનેક સ્થળે પ્રવાસ કરવાના પ્રસંગો આવેલા. એ પ્રદેશમાં ઠામ ઠામ વ્યાપેલા પ્રકૃતિના સૌંદર્યનું તેમણે આકંઠ પાન કર્યું હતું. પ્રકૃતિનાં રમ્ય ભવ્ય તત્ત્વોમાં તેમની ચેતના ઊંડો આનંદ અનુભવે છે. જાણે કશીક આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ હોય તેમ તેમની ચેતના ઉચ્ચ ભૂમિમાં વિહરતી જણાય છે. ‘રોજનીશી’માં આ પ્રકારના અનુભવોનાં અનેક બયાનો મળે છે. તેમની કાવ્યસિદ્ધિના પ્રશ્નને બાજુએ રાખીને એમ કહી શકાય કે તેમની જિંદગીમાં તેમણે પ્રકૃતિના સાન્નિધ્યમાં અનેક ક્ષણોએ શાંતિ, સમાધાન પ્રાપ્ત કર્યાં છે. ‘રોજનાશી’માં પૃ. ૪૨ પર પ્રકૃતિનું વર્ણન પણ એવી જ રહસ્યાનુભૂતિનું દ્યોતક હોઈ નોંધપાત્ર છે. “રાત્રે ધુમ્મસ પડ્યે જ જતું હતું. : ટપક ટપક અવાજ સંભળાતો હતો, અને ચન્દ્ર આખી રાત્ય આ પર્વતની ઝાડીમાં આંસુ પડતાં જોયા કરતો હતો. બધું શાન્ત હતું; નદી પણ શાન્ત હતી; માત્ર ખળખળ થતી એક ઠેકાણેથી ચાલ્યા જતી હતી. ખરું જોતાં શાન્તમાં શાન્ત સ્થિતિ તે પણ અશાન્ત સંચલનની જ સ્થિતિ છે. શાન્ત મધ્યરાત્રે પણ નદીઓ પોતાનો સતત પ્રવાહનો ઉદ્યોગ ચાલુ જ રાખે છે; સ્વપ્નમાં સૂતેલા જણાંતા પર્વતનાં અરણ્યો પણ શ્વાસોચ્છ્‌વાસ અને અનેક જીવજંતુના સંચલનથી અને પવન સાથે રમત કરતાં જાગતાં હોય છે.”</ref>
<br>
<ref>૨. જુઓ પ્રકરણ-૯ : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા” પૃ. ૨૦૨–૨૦૪ </ref>
{{HeaderNav
<ref>૩. પ્રતિશબ્દ : વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ ૧૯૬૭ : પૃ. ૧૦૯–૧૧૦</ref>
<ref>૪. અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૫૩ : પૃ. ૨૩૯</ref>
<ref>૫. અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય : મુંબઈ યુનિવર્સિટી : આવૃત્તિ પ્રથમ : ઈ.સ. ૧૯૫૦, પૃ. ૮૬</ref>
<ref>૬. ‘અર્વાચીન કવિતા’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદઃ આવૃત્તિ બીજી ઈ.સ. ૧૯૫૩, પૃ. ૨૪૬</ref>
<ref>૭. “કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પ-સર્વ કલાઓમાં એક સમાનસૂત્ર રૂપે, તત્ત્વ છે; તે કયું? રસ અને રસિકકલા એમ સંજ્ઞા એ સર્વે કલાઓ માટે આ કારણથી આપવામાં આવી છે.” – ‘મનોમુકુર - ભાગ-૩’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૭ : (‘પ્રકૃતિ અને કલા’) : પૃ. ૨૫૬.</ref>
<ref>૮. નરસિંહરાવની કળા મીમાંસામાં, ઘણું કરીને કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પપ્રસંગો, નૃત્ય આદિ કળાઓનો જ નિર્દેશ જોવા મળે છે. એ જોતાં એમ લાગે છે કે સ્થાપત્ય-કળાને તેઓ પોતાની કળામીમાંસામાં સ્થાન આપતા નથી.</ref>
<ref>૯. મનોમુકુર : ભા. ૩ : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૨૫૬</ref>
<ref>૧૦. નોંધ : આ પૂર્વે નવલરામે પણ સૌંદર્ય અને રસતત્ત્વને સાંકળવાનો એક પ્રયત્ન કરેલો. જુઓ પ્રકરણ ૪માં પૃ. ૧૫૭-૯ ની ચર્ચા.</ref>
<ref>૧૧. આ વિશે આગળ ઉપર વિગતે વિચારણા કરવાનો ઉપક્રમ છે.</ref>
<ref>૧૨. મનોમુકુર ભા. ૪ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૮ પૃ. ૪૩.</ref>
<ref>૧૩. નરસિંહરાવે આનંદશંકરની એક ચર્ચાના અનુસંધાનમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં નોંધ્યું છે તે આ હકીકતનું સમર્થન કરે છે.
“But one may contend that he has to take the word Beauty to represent this common principle for want of a better expression, and that Beauty or this common principle (which may be well indicated by our word રસ or રસતત્ત્વ) is not the same as what marks out the Beautyful as a distinct division. N.B.D.” – એજન પૃ. ૪૨.</ref>
<ref>૧૪. મનોમુકુર : ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૦</ref>
<ref>૧૫. એજન : પૃ. ૨૭૦</ref>
<ref>૧૬. મનોમુકુરઃ ભા. ૩જો : પૃ. ૨૭૦</ref>
<ref>૧૭. ‘પ્રકટીકરણ’ શબ્દનો અર્થ અંગ્રેજી Reveal કે Revelation એ શબ્દની જોડે સામ્ય ધરાવે છે. Reveal make know by inspiriation or supernatural means. Oxford English Dictionary (The concise Oxford Dictionary of current English)</ref>
<ref>૧૮. રાજશેખરે કવિપ્રતિભાને વર્ણવતાં રજૂ કેરલો ખ્યાલ સરખાવો
‘અપ્રતિભસ્ય પદાર્થસાર્થઃ પરોક્ષ ઇવ, પ્રતિભાવતઃ પુનરપશ્યતોઽપિ પ્રત્યક્ષ ઇવ | Kavyamimansa : IV Adhyaya : Chaukhamba Vidyabhavan : ૧st Eds. ૧૯૬૪ pp. ૩૦
<ref>૧૯. સરખાવો : “કવિ, ચિત્રકાર, સંગીત વિધાયક, વગેરે કલા નિપુણ પુરુષોની સંયોજક રચનાને વિશે તો સૌંદર્યતત્ત્વની સૂક્ષ્મરૂપતા અને અગ્રાહ્યતાના અનુભવીઓ અને રસજ્ઞો ખાતરી આપે છે, અને આ સ્થિતિનું દ્વિરૂપ કારણઃ સૌંદર્યતત્ત્વનું અતીન્દ્રિય સ્વરૂપ અને માનવવાણીની (તેમજ અન્ય કલા સાધનોની)કુંઠિત શક્તિ, – એ જ છે."
મનોમુકુરઃ ભા. ૩ : (કાવ્યની શરીરઘટના) : પૃ. ૨૭૨. </ref>
<ref>૨૦. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૬.</ref>
<ref>૨૧. મનોમુકુર : ભા. ૮ : પૃ. ૪૬.</ref>
<ref>૨૨. વિવર્તલીલા : ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ : ઈ.સ. ૧૯૩૩. પૃ. ૮૯-૯૦</ref>
<ref>૨૩. નરસિંહરાવે કવિ-સર્જક સામે પડેલી બ્રહ્માંડ-સૃષ્ટિને સૌંદર્યનું અધિષ્ઠાન ગણ્યું છે. એ ખ્યાલ તેમણે અન્યત્ર કલ્પનોત્થ વાણીમાં મૂક્યો છે તે સરખાવો : “કવિની કવિતાસૃષ્ટિ તે પણ માયાસૃષ્ટિ નહિ તો બીજું શું?.... આ વિચારમાંથી આગળ વધુ ક્રમ ભરિયે. આ Phenomenal world (દશ્ય જગત) તે પેલા આદ્ય ચિત્રકારની ચિત્રસૃષ્ટિ છે, આદ્ય કવિની કવિતાસૃષ્ટિ છે. અને તે દૃષ્ટિયે માયાસૃષ્ટિ, સુન્દર માયા સૃષ્ટિ જ છે.” અહીં કવિની કાવ્યસૃષ્ટિ અને વિશ્વસર્જકની ‘કવિતાસૃષ્ટિ’ વચ્ચે જે સામ્ય રજૂ થયું છે તેમાં એવો ખ્યાલ અભિપ્રેત છે કે વિશ્વસર્જકની કવિતાસૃષ્ટિ જે સુંદર છે તે જ કવિની સૃષ્ટિમાં સ્થાન પામે છે. આગળ ઉપર નવલરામની કાવ્યવિચારણામાં જોયું છે કે તેમણે પણ કુદરતમાં અને કવિતામાં રસનો વ્યાપક સ્વીકાર કર્યો છે. તે ખ્યાલ પણ આને મળતો આવે છે.</ref>
<ref>૨૪. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૩૯</ref>
<ref>૨૫. મનોમુકુર : ભા. ૧ : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : આવૃત્તિ ૧ લી, ઈ. સ. ૧૯૨૪ : પૃ.૧૨૬-૧૨૭</ref>
<ref>૨૬. નરસિંહરાવની ઉત્તરકાલીન સૌંદર્યચર્ચામાં, ખાસ કરીને “પ્રકૃતિ અને કલા,” “કાવ્યની શરીરઘટના” લેખોની ચર્ચામાં, તેમજ ‘વિવર્તલીલા’માં આ વિચાર ફરીથી પુરસ્કાર પામતો રહ્યો છે. એ વિશે આગળ ઉપર ચર્ચા કરવાનો ઉપક્રમ </ref>
<ref>૨૭. મનોમુકુર : ભાગ ૪ : પૃ ૩૯–૪૦</ref>
<ref>૨૮. મનોમુકુર : ભા. ૪ : : પૃ. ૪૦</ref>
<ref>૨૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૧</ref>
<ref>૩૦. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૪૬–૧૪૭</ref>
<ref>૩૧. મનોમુકુર ભાગ. ૩ : પૃ. ૨૫૯</ref>
<ref>૩૨. મનોમુકુર ભાગ ૩ : પૃ. ૨૫૭</ref>
<ref>૩૩. (અ) “કાવ્યની શરીરઘટના” એ લેખમાં પૃ. ૨૭૧-૨૭૨ પરની ચર્ચા : “સૌદર્યતત્ત્વના આ સ્વરૂપને પરિણામે ચિંતકો સૌંદર્યનું લક્ષણ સંપૂર્ણ આપવાને અસમર્થ થયા છે. ભિન્ન ભિન્ન લક્ષણો અપાયાં છે, તે સર્વનો અહીં સંગ્રહ કરવાની જરૂર નથી. મુખ્ય બે મત, અને તે બંનેનો સમન્વય કરનારો ત્રીજો નિષ્કર્ષરૂપ સિદ્ધાંત દર્શાવીશું તો બસ છે : એરિસ્ટોટલના જડવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ symmetry (સમપ્રમાણતા)માં છે. Neo-Platonic ફિલસૂફીએ સ્વીકારેલા Idealism એટલે ભાવનાવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ જડ સ્વરૂપની પાર રહેલા કોઈ સૂક્ષ્મ ભાવના તત્ત્વથી મળતા અનુપ્રાણન છે. આ ભૌતિક અને અતિભૌતિક સ્વરૂપદર્શનનો સમન્વય ઝ્યૂફ્રવા Jouffroy નામનો ફ્રેંચ ચિન્તક કહે છે. અને સૌંદર્યનું લક્ષણ આમ સ્થાપે છે : The expression of the invisible by the natural signs which manifest it. (અદૃશ્યતત્ત્વનું ત્હેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન.)
(બ) ‘વિવર્તલીલા’માં પૃ. ૯૧ પર પ્રસ્તુત વિચાર લગભગ આ જ શબ્દાવલિમાં રજૂ થયો છે :
“સૌંદર્યનું બીજ પદાર્થની ભૌતિક ઘટનામાં જોનારા ચિંતકોનો મત, અને પદાર્થની પાર રહેલી અતિભૌતિક ભાવનામાં જોનારા ચિંતકોનો મત, એ બંનેનો સમન્વય એરિસ્ટોટલનો જડવાદ અને નીઓ-પ્લેટોનિક ફિલસૂફીનો ભાવનાવાદ એ બેનો સમન્વય) યુકવા નામના ફ્રેન્ચ ચિંતકે કર્યો છે કે “અદૃશ્ય તત્ત્વનું, તેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન તે સૌંદર્ય.” આ સૌંદર્યતત્ત્વનું મૂળ બિંબ અતિભૌતિક ભાવનાના અધિષ્ઠાનભૂત માનવહૃદયમાં અને હેવું પ્રતિબિંબ બાહ્ય પદાર્થોની સ્વરૂપઘટનામાં, એમ ઊભયનિષ્ઠ તત્ત્વનું દર્શન આ પંક્તિઓમાં અર્કરૂપે રચેલી વાણીમાં કરાવ્યું છે.”
નોંધ :– આ સર્વ ચર્ચાવિચારણાને લક્ષમાં લેતાં જણાશે કે નરસિંહરાવની વિવેચનામાંના અનેક પાયાના ખ્યાલો ફરી ફરીને ઘૂંટાતા રહ્યા છે. આપણે નરસિંહરાવ વિશેની પ્રારંભિક વિચારણામાં નોંધ્યું છે કે નરસિંહરાવનાં લખાણોમાં અનેક ખ્યાલોનું પુનરાવર્તન થયું છે. (તેમાં પ્રધાનગૌણ મુદ્દાઓ ફરી ફરીને સ્થાન પામતા રહ્યા છે.) એ ખ્યાલનું અહીં સ્પષ્ટ સમર્થન મળશે.</ref>
<ref>૩૪. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૭</ref>
<ref>૩૫. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૫૧</ref>
<ref>૩૬. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૮</ref>
<ref>૩૭. મનોમુકુર ભા. ૩ : (પ્રકૃતિ અને કલા) : પૃ. ૨૫૯</ref>
<ref>૩૮. મનોમુકુર : ભા. ૧લો : પૃ. ૩૫૪</ref>
<ref>૩૯-૪૦-૪૧ : મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) પૃ. ૪૦–૪૧.</ref>
<ref>૪૨. એજન : પૃ. ૪૩</ref>
<ref>૪૩. Oxford Lectures on Poetry : Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp.૪૦</ref>
<ref>૪૪. Ibid pp. ૪૧</ref>
<ref>૪૫. કાવ્યની શક્તિ : શ્રી સયાજી સાહિત્યમાળાઃ પહેલી આવૃતિઃ ૧૯૩૯, પૃ. ૨ </ref>
<ref>૪૬. મનોમુકુર ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૩</ref>
<ref>૪૭. “કાર્લાઇલ કહે છે ધર્મદૃષ્ટા કે કવિ આ તત્ત્વ જોવાને પોતે મથતો નથી, હેનાથી જોવાઈ જ જાય છે, હેમાં જ એ જીવનમાં વાસ કરે છે; આપણાં મન ઉપર એ રહસ્યની છાપ પાડવાનો ઈશ્વરે મોકલેલો એ દૂત છે.” – એજનઃ પૃ. ૨૭૪. </ref>
<ref>૪૮-૪૯. એજન : પૃ. ૨૭૪.</ref>
<ref>૫૦. “ધર્મદૃષ્ટા પવિત્ર રહસ્યના કર્તવ્ય પક્ષનું ગ્રહણ કરે છે, હિત અને અહિત અથવા પુણ્ય અને પાપ, વિધિ અને નિષેધ-એ પક્ષનું ગ્રહણ કરે છે; કવિ, રસતત્ત્વના પક્ષનું ગ્રહણ કરે છે, સૌંદર્ય ને હેવી ભાવનાનું ગ્રહણ કરે છે.” એજન પૃ. ૨૭૫.</ref>
<ref>૫૧. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૭૫</ref>
<ref>પર. મનોમુકુર ભા. ૪માં ગ્રંથસ્થ લેખઃ (પૃ. ૧૪૪–૧૫૨)</ref>
<ref>૫૩. એજન : પૃ. ૧૪૭ની ચર્ચા.</ref>
<ref>૫૪. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૪૭ની ચર્ચા.</ref>
<ref>૫૫. એજન : પૃ. ૨૪૮</ref>
<ref>૫૬. મનોમુકુર ભાગ. ૪ : પૃ. ૧૪૮</ref>
<ref>૫૭. એજન : પૃ. ૧૫૧</ref>
<ref>૫૮. નરસિંહરાવે આ લખાણ ‘ચન્દ્ર’ આશ્વિન સં. ૧૯૪૦ અંક ૧૨)માં પ્રગટ થયું હોવાનું ‘રોજનીશી’ના પૃ. ૭૩ પર નોંધ્યું છે.</ref>
<ref>૫૯. ‘રોજનીશી’ : (ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદ : સં. ધનસુખલાલ મહેતા, રામપ્રસાદ બક્ષી : આવૃત્તિ ૧લી : ૧૯૫૩) પૃ. ૭૪</ref>
<ref>૬૦. નરસિંહરાવની રોજનીશી : સં. ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી, ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૫૩ : પૃ. ૭૪. </ref>
<ref>૬૧. રાજશેખરે કવિપ્રતિભાના ‘કારયિત્રી’ અને ‘ભાવયિત્રી’ એવા બે ભેદો સ્વીકારેલા તે સરખાવવા જેવા છે :</ref>
<ref>૬૨. અભિનવની વિચારણા સરખાવો :
પ્રકરણ ૩ ની ચર્ચા પૃ ૧૧૬ (પાદટીપ ૭૦)</ref>
<ref>૬૩. “ધ્વન્યાલોક-લોચન’માં અભિનવગુપ્તની જાણીતી વ્યાખ્યા
‘પ્રતિભા અપૂર્વવસ્તુનિર્માણક્ષમા પ્રજ્ઞાઃ | તસ્યા ‘વિશેષો’ રસાવેશવેશદ્યસૌમ્દર્ય કાવ્યનિર્માણ ક્ષમત્વં Dhvanyalok lochan Chaukhamba ૧૯૬૫ pp ૯૩–૯૪
નોંધઃ ‘પ્રતિભા’ વિશે આગળ પ્રકરણ ૩ માંથી ચર્ચા જુઓ.</ref>
<ref>૬૪. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨૧૩</ref>
<ref>૬૫. મમ્મટાચાર્યની ચર્ચા સરખાવો :
‘શક્તિર્નિપુણતા લોકશાસ્ત્રકાવ્યાદ્યવેક્ષણાત્‌ કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદ્યુદ્‌ભવે ||
Kavyaprakash; Bhandarker Oriental Research Institute Poona, ૭th Edn. ૧૯૬૫ pp ૧૧.</ref>
<ref>૬૬. મનોમુકુર ભા. ૧માં ગ્રંથસ્થ લેખ.</ref>
<ref>૬૭. મનોમુકુર : ગ્રંથ ૧માં : પૃ. ૧૩૬</ref>
<ref>૬૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૭</ref>
<ref>૬૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref>
<ref>૭૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૮૦–૨૮૧</ref>
<ref>૭૧. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૧૨</ref>
<ref>૭૨. “નરસિંહરાવની રોજનીશી” : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : ૧૯૫૩ પૃ. ૭૫–૮૪</ref>
<ref>૭૩. નરસિંહરાવની ‘રોજનીશી’ (આગળ નિર્દેશેલી આવૃત્તિ) પૃ. ૭૭.</ref>
<ref>૭૪. એજન : પૃ. ૭૭-૭૮.</ref>
<ref>૭૫. નરસિંહરાવની રોજનીશી : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૮૦–૮૧</ref>
<ref>૭૬. એજન : પૃ. ૮૨.</ref>
<ref>૭૭. નરસિંહરાવની પાદટીપ : (વિવર્તલીલામાં : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈઃ ૧૯૫૩ : પૃ. ૬ “નિરુપાદાનસંભારમભિનાવેવ તન્વતે જગચ્ચિત્રં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને || કાશ્મીરિ નારાયણભટ્ટપ્રણીતે સ્તવ ચિન્તામણૌ પદ્યમિતિ વદન્તિ –
આમ વામનાચાર્ય ઝળકીકર કાવ્યપ્રકાશની ટીકામાં લખે છે : એ શ્લોક ‘કાવ્યપ્રકાશ’ ઉલ્લાસ ૪માં દૃષ્ટાત-૫ માં છે. પૃ. ૧૩૨).
(ન લીધી રંગસામગ્રી જગચિત્ર તથાપિ
જે ચીતરે શૂન્યમાં હેવા કલાનાથ નમું ત્હને)
એ પ્રસિદ્ધ શ્લોક સરખાવવા જેવો છે. ઉપાદાન (સામગ્રી)ના અને ચીતરવાના સ્થાન (ભીંત્ય)ના અભાવમાં માયાનું બીજ જડશે. </ref>
<ref>૭૮. એજન : પૃ. ૬</ref>
<ref>૭૯. ‘વિવર્તલીલા’ : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ઈ.સ. ૧૯૩૩ પૃ. ૧૪</ref>
<ref>૮૦. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈ : ૧૯૩૭ : પૃ. ૯૧</ref>
<ref>૮૧. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ૧૯૩૩ : પૃ. ૬૩</ref>
<ref>૮૨. “કવિતા અને સંગીતકલા – એ બે વચ્ચે આમ બલતુલના થતાં કોણ ચઢે? સંગીતકલાને ઉપરના તત્ત્વદર્શનમાં ચઢિયાતી પદવી આપી છે તેથી કવિત્વકલાના ભક્તો! મ્હારા ઉપર કોપ ના કરશો. કવિતામાં પણ એક પ્રકારની મૂકતા અને મૂકતાનો પ્રભાવ જોઉં છું. કવિતામાં વાચ્ય એ વ્યઙ્‌ગ્ય એમ અર્થ દર્શાવવાની વાણીની શક્તિ મનાઈ છે; હેમાં વાચ્ય કરતાં વ્યઙ્‌ગ્યને જ સૌંદર્યપોષકતાનો ગુણ અર્પાય છે. ‘અર્થોગિરામપિહિતઃ વિહિતશ્ચ કિંચિત રમ્યત્વમેતિ’ એ વચનમાં વ્યઙ્‌ગ્યનો જ મહિમા સૂચવાયો છે. અને આ રીતે સંગીતમાં જે મૌનનો ગુણ છે તે જ ગુણ પ્રકારાન્તારે કવિતામાં વ્યગ્ય અર્થના અંશમાં પ્રગટ થાય છે. વ્યઙ્‌ગ્ય તે અનુક્ત જ હોય; અર્થાત્‌ એ વાણીની શબ્દોચ્ચારણની સીમાની બ્હારના પ્રદેશમાં જ વશી શકે. તેથી સંગીતનું મૌન inarticulation, અવ્યક્તા, અર્થરહિત, ધ્વનિ; ત્યહારે કવિતાનું મૌન તે વ્યંજના. અલબત્ત સંગીતમાં માત્ર ધ્વનિમાધુર્યની ભાવોત્પાદક શક્તિ વડે જ સામર્થ્ય વસે છે. કવિતાની વ્યંજના આકાશના સાન્ધ્ય ઘનરંગની દૃશ્યરેખાઓ જેવી છે; ત્ય્હારે સંગીતની મૌનશક્તિ એ રેખાઓની પાર દૂર, દૂર સુદૂર પથરાઈને આછી થતી સુવર્ણમય, ક્ષીણરૂપ છતાં સૌંદર્યનું ગૂઢદર્શન કરાવતી, અરૂપદૃશ્યનો ભાસ આપે છે. માટે મ્હારી ભક્તિ તો કવિતા તેમજ સંગીત બંને દેવીઓ તરફ સમતોલ જ હું રાખીશ.”
વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : મુંબઈ ૧૯૩૩ : પૃ. ૬૬</ref>
<ref>૮૩. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૩૯ની ચર્ચા.</ref>
<ref>૮૯. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા, પૃ. ૫૩–૯૨</ref>
<ref>૮૫. જુઓ પ્રકરણ ૫ની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૯</ref>
<ref>૮૬. જુઓ પ્રકરણ ૯ની ચર્ચા. પૃ. ૪૦૩–૪૦૪</ref>
<ref>૮૭. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨ અને પૃ. ૨ ૩૨-૩૫ની ચર્ચા.</ref>
<ref>૮૮. એજન પૃ. ૨</ref>
<ref>૮૯. એજન પૃ. ૨</ref>
<ref>૯૦. એજન પૃ. ૨</ref>
<ref>૯૧. એજન પૃ. ૩૨</ref>
<ref>૯૨. એજન પૃ. ૩૨</ref>
<ref>૯૩. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૩૨.</ref>
<ref>૯૪. એજન : પૃ. ૩૨</ref>
<ref>૯૫. એજન : પૃ. ૩૩</ref>
<ref>૯૬. એજન : પૃ. ૩૩</ref>
<ref>૯૭. એજન : પૃ. ૩૪</ref>
<ref>૯૮. એજન : પૃ. ૩૪</ref>
<ref>૯૯. એજન : પૃ. ૩૪</ref>
<ref>૧૦૦. એજન : પૃ. ૩૪</ref>
<ref>૧૦૧. એજન : પૃ. ૩૪</ref>
<ref>૧૦૨. એજન પૃ. ૩૪</ref>
<ref>૧૦૩. એજન પૃ. ૩૪</ref>
<ref>૧૦૪. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૭-૯ પ્રસ્તુત સંગીતશાસ્ત્રની ચર્ચા (અ) “ગુજરાતી કવિતા અને સંગીત” (મનોમુકુર ભા. ૧ પૃ. ૧૫૯-૧૬૦ પર પાદટીપની ચર્ચામાં) અને (બ) “કવિતા પ્રવેશ” (મનોમુકુર ભા. ૩ : પૃ. ૭-૯ની ચર્ચામાં) ફરીથી રજૂ થયેલી છે.</ref>
<ref>૧૦૫. મનોમુકુર ભા. ૪ : પૃ. ૭</ref>
<ref>૧૦૬. એજન પૃ. ૭</ref>
<ref>૧૦૭. એજન પૃ. ૭</ref>
<ref>૧૦૮. એજન પૃ. ૭.</ref>
<ref>૧૦૯. એજન પૃ. ૮</ref>
<ref>૧૧૦. એજન : પૃ. ૮</ref>
<ref>૧૧૧. એજન : પૃ. ૮</ref>
<ref>૧૧૨. એજન : પૃ. ૮</ref>
<ref>૧૧૩. એજન : પૃ. ૮</ref>
<ref>૧૧૪. એજન : પૃ. ૮</ref>
<ref>૧૧૫. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૨</ref>
<ref>૧૧૬. એજન : પૃ. ૧૨</ref>
<ref>૧૧૭. એજન : પૃ. ૧૨</ref>
<ref>૧૧૮. એજન : પૃ. ૧૫</ref>
<ref>૧૧૯. એજન : પૃ. ૧૫</ref>
<ref>૧૨૦. એજન : પૃ. ૧૬</ref>
<ref>૧૨૧. એજન : પૃ. ૧૭</ref>
<ref>૧૨૨. એજન : પૃ. ૧૭</ref>
<ref>૧૨૩. એજન : પૃ. ૧૭</ref>
<ref>૧૨૪. મનોમુકુર : ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૭–૧૮</ref>
<ref>૧૨૫. એજન : પૃ. ૧૯</ref>
<ref>૧૨૬. એજન : પૃ. ૧૯</ref>
<ref>૧૨૭. એજન : પૃ. ૧૯</ref>
<ref>૧૨૮. એજન : પૃ. ૧૯</ref>
<ref>૧૨૯. એજન : પૃ. ૧૯</ref>
<ref>૧૩૦. એજન : પૃ. ૧૯</ref>
<ref>૧૩૧. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૯–૨૦</ref>
<ref>૧૩૨. મનોમુકુર : ભા. ૪ : પૃ.૨૭</ref>
<ref>૧૩૩. એજન : પૃ. ૯</ref>
<ref>૧૩૪. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref>
<ref>૧૩૫. એજન. પૃ ૪૮–૫૦</ref>
<ref>૧૩૬. એજન. પૃ. ૫૩</ref>
<ref>૧૩૭. એજન. પૃ ૫૪</ref>
<ref>૧૩૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૫૮–૫૯</ref>
<ref>૧૩૯. એજન : પૃ. ૫૯</ref>
<ref>૧૪૦. એજન : પૃ. ૫૯</ref>
<ref>૧૪૧. એજન : પૃ. ૫૯</ref>
<ref>૧૪૨. એજન : પૃ. ૫૯</ref>
<ref>૧૪૩. એજન : પૃ. ૫૯–૬૩</ref>
<ref>૧૪૪. એજન : પૃ. ૬૯</ref>
<ref>૧૪૫. એજન : પૃ. ૬૯</ref>
<ref>૧૪૬. એજન : પૃ. ૭૨</ref>
<ref>૧૪૭. એજન : પૃ. ૭૩.</ref>
<ref>૧૪૮. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૭૪.</ref>
<ref>૧૪૯. જુઓ આ પ્રકરણની પૃ. ૨૪૪ની ચર્ચા.</ref>
<ref>૧૫૦. ‘કુસુમમાળા’ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ આઠમી આવૃત્તિ : ૧૯૫૩ – “પ્હેલી આવૃત્તિની પ્રસ્તાવના” : પૃ ૧૦</ref>
<ref>૧૫૧. એજન : પૃ. ૧૦</ref>
<ref>૧૫૨. એજન : પૃ. ૧૦</ref>
<ref>૧૫૩. એજન : પૃ. ૧૦</ref>
<ref>૧૫૪. એજન : પૃ. ૧૦</ref>
<ref>૧૫૫. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૩–૩૦૪</ref>
<ref>૧૫૬. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૬ ની ચર્ચા : “ગીત તે ગેય કાવ્ય એ હેનું પ્રધાન લક્ષણ; પછી હેમાં સંગીતકાવ્યનું સ્વરૂપ આવો વા ન આવો : આવ્યા વિના ભાગ્યે જ રહેઃ તથાપિ ગેયતા એ જ પ્રધાન અંશ છે.”</ref>
<ref>૧૫૭. એજન : પૃ. ૩૦૪</ref>
<ref>૧૫૮. Murrayનો અંગ્રેજી કોશનો નિર્દેશ છે : એજન પૃ. ૩૦૪ </ref>
<ref>૧૫૯. એજન : પૃ. ૩૦૪.</ref>
<ref>૧૬૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૪</ref>
<ref>૧૬૧. એજન : પૃ. ૩૦૫</ref>
<ref>૧૬૨. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫</ref>
<ref>૧૬૩. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫.</ref>
<ref>૧૬૪. મનોમુકુર ભાગ.૩ : પૃ. ૩૦૫</ref>
<ref>૧૬૫. જુઓ આ પ્રકરણમાં પૃ. પ૫૨ ની ચર્ચા.</ref>
<ref>૧૬૬. મનોમુકુર ભાગ.૪ : પૃ. ૭૫</ref>
<ref>૧૬૭. મનોમુકુર ભાગ.૧ : પૃ. ૧૩૯</ref>
<ref>૧૬૮. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૦૮–૧૦૯</ref>
<ref>૧૬૯. એજન પૃ. ૧૦૮–૧૦૯</ref>
<ref>૧૭૦. એજન પૃ. ૧૦૮–૧૦૯</ref>
<ref>૧૭૧. મનોમુકુર ભા. ૩ : પૃ. ૩૦૭</ref>
<ref>૧૭૨. એજન : પૃઃ ૩૦૭</ref>
<ref>૧૭૩. એજન : પૃ : ૩૦૮</ref>
<ref>૧૭૪. ગુજરાતી કાવ્યપ્રકારોમાં ચોથા વ્યાખ્યાનોની ચર્ચા</ref>
<ref>૧૭૫. એજન : પૃ. ૧૨૯–૧૨૭</ref>
<ref>૧૭૬. એજન : પૃ. ૧૩૦</ref>
<ref>૧૭૭. “ગુજરાતી કાવ્યપ્રકારો” : પૃ. ૧૩૦</ref>
<ref>૧૭૮. એજન : પૃ. ૧૩૧.</ref>
<ref>૧૭૯. નરસિંહરાવની ‘રોજનીશી’ : ગુજરાતી વિદ્યાસભા : અમદાવાદ ૧૯૫૭ : પૃ. ૧૩૨–૧૩૪ની ચર્ચા.</ref>
<ref>૧૮૦. નરસિંહરાવની ‘રોજનીશી’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૧૩૩.</ref>
<ref>૧૮૧. મનોમુકુર ભા. ૨ : પૃ. ૨૯૭–૨૬૮</ref>
<ref>૧૮૨. ‘અભિનયકલા’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૦ પૃ. ૨૭૪</ref>
<ref>૧૮૩. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૬૬–૧૭૯</ref>
<ref>૧૮૪. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૭૭</ref>
<ref>૧૮૫. એજન, પૃ. ૧૭૭</ref>
<ref>૧૮૬. એજન પૃ. ૧૭૭</ref>
<ref>૧૮૭. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૯૪-૩૦૨ની ચર્ચા.</ref>
{{Poem2Close}}{{HeaderNav
|previous = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠની : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા|૫. રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા]]
|previous = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠની : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા|૫. રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા]]
|next = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨|૭. નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨]]
|next = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨|૭. નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨]]
}}
}}

Navigation menu