ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુકીર્તિ


ચારુકીર્તિ [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[શ્ર.ત્રિ.]