સોરઠી સંતવાણી/છેલ્લી શિખામણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છેલ્લી શિખામણ|}} <poem> સ્થિરતાએ રહેજો ને વચનુમાં ચાલજો ને ::::...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ.
:::: ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = ઉપદેશનું પાત્ર
|next = હરિ સાથે એકતાર
}}

Latest revision as of 11:29, 28 April 2022


છેલ્લી શિખામણ

સ્થિરતાએ રહેજો ને વચનુમાં ચાલજો ને
રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો રે
જેનું મન સદા વિપરીત રે —
ભાઈ રે આગળ ઘણા મહાત્મા થઈ ગયા ને
તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો ને
ઉપજાવે અંતરમાં ખેદ રે. — સ્થિરતાએ.
ભાઈ રે લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું ને
આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો ને
જેને લાગે નહીં લેશ ઉરમાંય રે. — સ્થિરતાએ.
ભાઈ રે ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને
ચૂકવો નહીં અભ્યાસ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
ત્યાં રહે નહીં દુરજનનો વાસ રે. — સ્થિરતાએ.

[ગંગાસતી]