પરોઢ થતાં પહેલાં/-: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 26: | Line 26: | ||
દુઃખ જાય તારઈ ઠાંઈ. | દુઃખ જાય તારઈ ઠાંઈ. | ||
</poem>}} | </poem>}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = ૧ | |||
}} | |||
<br> | |||
Latest revision as of 19:45, 3 March 2025
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.
જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
આસ્વાદી જોયું હોય,
તેઓ જ બજેલા કે બોલાયેલા
પવન-પાતળા સૂરને પકડી શકે,
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ
– રાઇનર મારિયા રિલ્કે
ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ.