ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ|રાજેન્દ્ર શુક્લ}} | {{Heading|દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ|રાજેન્દ્ર શુક્લ}} | ||
'''દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ''' (રાજેન્દ્ર શુક્લ; | '''દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ''' (રાજેન્દ્ર શુક્લ; ‘કૃતિ', ૧૯૬૮) દખણાદી દોઢીનો ૭૦ વર્ષનો એકલવાયો જીવ છેલ્લા શ્વાસ લે છે અને એના પ્રાણ અટવાઈ રહ્યા છે. એનો જીવ છૂટતો નથી. કશુંક એને અટક્યું છે. ભૂતકાળમાં બંધાયેલી કોક ક્ષણની ખટક આ વાર્તાના કેન્દ્રમાં છે. સોરઠી સંસ્કાર અને બોલી વાર્તામાં વિશેષ પરિવેશ રચે છે.<br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||
Revision as of 09:43, 28 July 2025
દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ
રાજેન્દ્ર શુક્લ
દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ (રાજેન્દ્ર શુક્લ; ‘કૃતિ’, ૧૯૬૮) દખણાદી દોઢીનો ૭૦ વર્ષનો એકલવાયો જીવ છેલ્લા શ્વાસ લે છે અને એના પ્રાણ અટવાઈ રહ્યા છે. એનો જીવ છૂટતો નથી. કશુંક એને અટક્યું છે. ભૂતકાળમાં બંધાયેલી કોક ક્ષણની ખટક આ વાર્તાના કેન્દ્રમાં છે. સોરઠી સંસ્કાર અને બોલી વાર્તામાં વિશેષ પરિવેશ રચે છે.
ચં.