ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ
Jump to navigation
Jump to search
દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ
રાજેન્દ્ર શુક્લ
દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ (રાજેન્દ્ર શુક્લ; ‘કૃતિ’, ૧૯૬૮) દખણાદી દોઢીનો ૭૦ વર્ષનો એકલવાયો જીવ છેલ્લા શ્વાસ લે છે અને એના પ્રાણ અટવાઈ રહ્યા છે. એનો જીવ છૂટતો નથી. કશુંક એને અટક્યું છે. ભૂતકાળમાં બંધાયેલી કોક ક્ષણની ખટક આ વાર્તાના કેન્દ્રમાં છે. સોરઠી સંસ્કાર અને બોલી વાર્તામાં વિશેષ પરિવેશ રચે છે.
ચં.
વાંચવા અહીં ક્લીક કરો. |