બરફનાં પંખી/કૃતિ-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) Created page with "{{SetTitle}} <br> {{Heading|સર્જક-પરિચય}} frameless|center|200px<br> {{Poem2Open}} અનિલ જોશીનો 'કદાચ' (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપં..." |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 7: | Line 7: | ||
અનિલ જોશીનો 'કદાચ' (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપંક્તિઓ ગુજરાતી કવિતાને આપી છે તેમાંથી એક ગીત પંક્તિમાંના શબ્દોથી આ સંગ્રહનું નામકરણ થયું છે. સંવેદનની ઉત્કટતા, સમૃદ્ધ કલ્પનો અને ભાષાકર્મની વિલક્ષણતાનો સુંદર ત્રિમેળ અહીં જોવા મળે છે. અમૂર્તને મૂર્ત કરતી, સૂક્ષ્મને પ્રત્યક્ષ કરતી તેમની કલ્પનલીલામાં સર્જનાત્મક સાહસવૃત્તિ જોઈ શકાય છે. | અનિલ જોશીનો 'કદાચ' (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપંક્તિઓ ગુજરાતી કવિતાને આપી છે તેમાંથી એક ગીત પંક્તિમાંના શબ્દોથી આ સંગ્રહનું નામકરણ થયું છે. સંવેદનની ઉત્કટતા, સમૃદ્ધ કલ્પનો અને ભાષાકર્મની વિલક્ષણતાનો સુંદર ત્રિમેળ અહીં જોવા મળે છે. અમૂર્તને મૂર્ત કરતી, સૂક્ષ્મને પ્રત્યક્ષ કરતી તેમની કલ્પનલીલામાં સર્જનાત્મક સાહસવૃત્તિ જોઈ શકાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|''' | {{Right|'''– અનંત રાઠોડ'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 07:52, 14 June 2026
સર્જક-પરિચય

અનિલ જોશીનો ‘કદાચ’ (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપંક્તિઓ ગુજરાતી કવિતાને આપી છે તેમાંથી એક ગીત પંક્તિમાંના શબ્દોથી આ સંગ્રહનું નામકરણ થયું છે. સંવેદનની ઉત્કટતા, સમૃદ્ધ કલ્પનો અને ભાષાકર્મની વિલક્ષણતાનો સુંદર ત્રિમેળ અહીં જોવા મળે છે. અમૂર્તને મૂર્ત કરતી, સૂક્ષ્મને પ્રત્યક્ષ કરતી તેમની કલ્પનલીલામાં સર્જનાત્મક સાહસવૃત્તિ જોઈ શકાય છે.