કંસારા બજાર/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Ekatra}}
{{Ekatra}}
<hr>
<hr>
કંસારા બજાર
<center>{{color|black|<big><big><big>'''કંસારા બજાર'''</big></big></big>}}</center>
<br>
<br>
<br>
<br>
<br>


<center><big>'''મનીષા જોષી'''</big></center>
<br>
<br>
<br>
<br>
<br>




<center><big>'''ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.'''</big></center>
<center>મુંબઈ • અમદાવાદ 380 001</center>
<br>


 
<hr>
મનીષા જોષી
''Kansara Bazar'': Collection of Poems by Manisha Joshi
 
<br>
 
<br>
 
{{સ-મ||© મનીષા જોષી}}
 
ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
મુંબઈ • અમદાવાદ
 
 
 
 
Kansara Bazar: Collection of Poems by Manisha Joshi
 
© મનીષા જોષી


પ્રકાશક
પ્રકાશક
Line 31: Line 35:
Visit us on: http://www.imagepublications.com
Visit us on: http://www.imagepublications.com


પ્રથમ આવૃત્તિ: માર્ચ, ૨૦૦૧
{{સ-મ||પ્રથમ આવૃત્તિ: માર્ચ, ૨૦૦૧}}
મૂલ્ય: રૂ. ૬૦.૦૦
<br>
 
{{સ-મ||મૂલ્ય: રૂ. ૬૦.૦૦}}
આવરણ ફોટોગ્રાફ: વિવેક દેસાઈ
<br>
{{સ-મ||'''આવરણ ફોટોગ્રાફ''': વિવેક દેસાઈ}}


લેઆઉટ/ ટાઇપસેટિંગ
લેઆઉટ/ ટાઇપસેટિંગ
Line 45: Line 50:
સૂર્યા ઓફસેટ
સૂર્યા ઓફસેટ
આંબલી
આંબલી
 
<hr>
 
<br>
 
<br>
 
<br>
 
<br>
 
<br>
 
<br>
 
<br>
 
<br>
<br>
<br>
ગોબાતાં,
ગોબાતાં,
ટીપાતાં,
ટીપાતાં,
રણકતાં,
રણકતાં,
ચળકતાં વાસણોને...
ચળકતાં વાસણોને...
 
<br>
 
<br>
 
<br>
 
<br>
 
<hr>
 
'''સર્જકની સાથે'''
 
 
 
સર્જકની સાથે
કોઈ સર્જકને પોતાની કૃતિથી પૂર્ણ પરિચિતતા ક્યારેય અનુભવાય ખરી? ‘કંદરા’ના કાવ્યો આજે સાવ નોંધારા લાગે છે તેમ આ કાવ્યો પણ ક્યારેક એવા જ અનાથ લાગશે. પણ, અત્યારે તો હું વ્યક્ત થઈ રહી છું, આ કાવ્યોના માલિકીભાવ સાથે.
કોઈ સર્જકને પોતાની કૃતિથી પૂર્ણ પરિચિતતા ક્યારેય અનુભવાય ખરી? ‘કંદરા’ના કાવ્યો આજે સાવ નોંધારા લાગે છે તેમ આ કાવ્યો પણ ક્યારેક એવા જ અનાથ લાગશે. પણ, અત્યારે તો હું વ્યક્ત થઈ રહી છું, આ કાવ્યોના માલિકીભાવ સાથે.
કંસારા બજાર' એટલે સ્વ અને સમગ્ર વચ્ચેનો સંઘર્ષ માત્ર અસ્તિત્વની સાતત્યતા જાળવવાના પ્રયત્નમાં લખાયેલી થોડીક કવિતાઓના અનુસંધાન અહીં મળે છે. કપડાં અને વાસણોમાં પૂરાતી, મુક્ત થતી ચેતના આમ જ કણસતી રહેશે, જીવાતું રહેશે.
કંસારા બજાર' એટલે સ્વ અને સમગ્ર વચ્ચેનો સંઘર્ષ માત્ર અસ્તિત્વની સાતત્યતા જાળવવાના પ્રયત્નમાં લખાયેલી થોડીક કવિતાઓના અનુસંધાન અહીં મળે છે. કપડાં અને વાસણોમાં પૂરાતી, મુક્ત થતી ચેતના આમ જ કણસતી રહેશે, જીવાતું રહેશે.
સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડો. સુરેશ દલાલનો વિશેષ આભાર.
સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડો. સુરેશ દલાલનો વિશેષ આભાર.
- મનીષા
'''– મનીષા'''

Revision as of 18:47, 9 May 2022

‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.


કંસારા બજાર






મનીષા જોષી







ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
મુંબઈ • અમદાવાદ 380 001



Kansara Bazar: Collection of Poems by Manisha Joshi

© મનીષા જોષી

પ્રકાશક ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. ૧૯૯૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨, ફોન: ૬૫૬ ૦૫૦૪, ૬૪૪ ૨૮૩૬

૧-૨, અપર લેવલ, સેન્યુરિ બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી અમદાવાદ ૩૮૦ ૦૦૬, ફોનઃ ૨૦ ર૬૯૧, ૨૦૦ ૧૩૫૮ Email: sales@imagepublications.com Visit us on: http://www.imagepublications.com

પ્રથમ આવૃત્તિ: માર્ચ, ૨૦૦૧


મૂલ્ય: રૂ. ૬૦.૦૦


આવરણ ફોટોગ્રાફ: વિવેક દેસાઈ

લેઆઉટ/ ટાઇપસેટિંગ અપૂર્વ આશાર ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. અમદાવાદ

મુદ્રક મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ આંબલી












ગોબાતાં, ટીપાતાં, રણકતાં, ચળકતાં વાસણોને...




સર્જકની સાથે કોઈ સર્જકને પોતાની કૃતિથી પૂર્ણ પરિચિતતા ક્યારેય અનુભવાય ખરી? ‘કંદરા’ના કાવ્યો આજે સાવ નોંધારા લાગે છે તેમ આ કાવ્યો પણ ક્યારેક એવા જ અનાથ લાગશે. પણ, અત્યારે તો હું વ્યક્ત થઈ રહી છું, આ કાવ્યોના માલિકીભાવ સાથે. કંસારા બજાર' એટલે સ્વ અને સમગ્ર વચ્ચેનો સંઘર્ષ માત્ર અસ્તિત્વની સાતત્યતા જાળવવાના પ્રયત્નમાં લખાયેલી થોડીક કવિતાઓના અનુસંધાન અહીં મળે છે. કપડાં અને વાસણોમાં પૂરાતી, મુક્ત થતી ચેતના આમ જ કણસતી રહેશે, જીવાતું રહેશે. સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડો. સુરેશ દલાલનો વિશેષ આભાર. – મનીષા