સોરઠિયા દુહા/91: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|91|}} <poem> ભાણું ભાંગ્યું હોય, (એને) રેવણ દઈને રાખિયેં; (પણ) કરમ ફ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
કોઈ વાસણ ભાંગ્યું હોય તો એને રેણ દઈને રાખી શકાય છે, પરંતુ માણસનું કરમ ફૂટી જાય તે પછી એને સાંધી શકાતું નથી.
કોઈ વાસણ ભાંગ્યું હોય તો એને રેણ દઈને રાખી શકાય છે, પરંતુ માણસનું કરમ ફૂટી જાય તે પછી એને સાંધી શકાતું નથી.
<br>
{{HeaderNav2
|previous = 90
|next = 92
}}

Latest revision as of 06:30, 5 July 2022


91

ભાણું ભાંગ્યું હોય, (એને) રેવણ દઈને રાખિયેં;
(પણ) કરમ ફૂટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના.

કોઈ વાસણ ભાંગ્યું હોય તો એને રેણ દઈને રાખી શકાય છે, પરંતુ માણસનું કરમ ફૂટી જાય તે પછી એને સાંધી શકાતું નથી.