ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યહર્ષ'''</span> : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ :...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિજ્યસૌભાગ્ય
|next =  
|next = વિજયહર્ષ-૧
}}
}}

Latest revision as of 04:22, 16 September 2022


વિજ્યહર્ષ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]