ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસૌભાગ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યસૌભાગ્ય [ ] : જૈન સાધુ. ૯ અને ૧૧ કડીના ‘શંખેશ્વર-સ્તોત્ર’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]