ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રસાદજીની બેચેની

From Ekatra Foundation
Revision as of 08:10, 29 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રસાદજીની બેચેની

સુન્દરમ્

પ્રસાદજીની બેચેની (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) વેશ્યાગમનના અનુભવે ને વેશ્યાઓ સાથે શરીરસુખ માણ્યા પછી હંમેશ સ્વસ્થ ને પ્રસન્ન રહેતા શિવપ્રસાદજી એક વેશ્યા સાથે શરીરસુખ માણ્યા પછી એ વેશ્યાના ‘યા રહીમ! યા રસૂલ’ શબ્દોથી કેમ બેચેન બની જાય છે તેનું આલેખન લેખકે કર્યું છે. શિવપ્રસાદજીના અંતરાત્માને ઢંઢોળવામાં આ વાક્ય નિમિત્ત બને છે. વાર્તાનું અંતિમ વાક્ય પણ દ્યોતક છે. જ.
ચં.