18,450
edits
(Created page with "{{SetTitle}} {{Heading|દર્શનો વિનોબાનાં|}} {{center|'''નાન્દી'''}} <poem> વિશ્વપ્રકાશ બનતા પહે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 43: | Line 43: | ||
પણ હજી પ્રભુનો પડછાયો! | પણ હજી પ્રભુનો પડછાયો! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''૨'''}} | {{center|'''૨'''}} | ||
Line 81: | Line 82: | ||
એમાં એ ન જોતા માનવતા. | એમાં એ ન જોતા માનવતા. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''૩'''}} | {{center|'''૩'''}} | ||
Line 112: | Line 114: | ||
દોરી લાવે મહંતની વણજાર — | દોરી લાવે મહંતની વણજાર — | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''૪'''}} | {{center|'''૪'''}} | ||
Line 133: | Line 136: | ||
જેમાં જામે સર્વોદય. | જેમાં જામે સર્વોદય. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''૫'''}} | {{center|'''૫'''}} | ||
Line 152: | Line 156: | ||
કોણ? — પડઘો પોતાનો. | કોણ? — પડઘો પોતાનો. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''૬'''}} | {{center|'''૬'''}} | ||
Line 177: | Line 182: | ||
::: ...અંતરની ગુફામાં. | ::: ...અંતરની ગુફામાં. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''૭'''}} | {{center|'''૭'''}} | ||
Line 230: | Line 236: | ||
::: દેવા મનુને, મનુજને દયાની પાંખ! | ::: દેવા મનુને, મનુજને દયાની પાંખ! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''૮'''}} | {{center|'''૮'''}} | ||
Line 257: | Line 264: | ||
::: આપી રૂપિયા ફાળામાં. | ::: આપી રૂપિયા ફાળામાં. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{center|'''ભરતવાક્ય'''}} | |||
<poem> | |||
મહાપુરુષનું મુખ કોતરવા | |||
એનો આરસ આવ્યો કામ | |||
કવિને. બહુમુખ મૂર્તિ ઘડવા | |||
એનો પારસ આંગળીઓને જાદુ કેરા આપે ઓપ. | |||
દર્શન દેવા દેવ રુકે ના. | |||
::: કવિને લાધ્યા દર્શનમાં | |||
પ્રતિમા પ્રગટે | |||
જે થનગનતું કવિના મનમાં. | |||
સા-રી-ગ-મ સ્વરલિપિમાં ગોઠવતાં | |||
યોગીનું ગાન | |||
બોલી ઊઠે કવિના કાન. | |||
::: ઉંબરે થોભી નિર્વાણના | |||
લંબાવી એક ઘડી કલ્પના પ્રમાણમાં | |||
ઉચ્ચર્યા કશુંક—માનતો કવિ— | |||
(પહોંચી જ્યાં પહોંચતો નથી રવિ): | |||
::: માનવકુળના દુ:ખનો ભારો | |||
::: મુમુક્ષુનું પાથેય; | |||
::: ઊગરવું કે ના બચવું જગને, | |||
::: ઉગારવામાં | |||
...સાધકનું શ્રેય! | |||
—એવી બાની | |||
સાંભળ્યાની દેતો કવિ જુબાની. | |||
</poem> | |||
{{HeaderNav2 | |||
|previous = પુનરપિ વિશે — ઉમાશંકર જોશી | |||
|next = એક વાછડાને | |||
}} |
edits