અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/આપણા માત્રિક છન્દો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 32: Line 32:
{{Block center|'''<poem>‘જાગની જીવડા, ગાની તું ગીતડાં  
{{Block center|'''<poem>‘જાગની જીવડા, ગાની તું ગીતડાં  
{{gap|4em}}બ્રહ્મ કેરાં, વહે વહાલું વાશે  
{{gap|4em}}બ્રહ્મ કેરાં, વહે વહાલું વાશે  
{{gap|4em}}રાગ પરભાત પર રાખ અનુરાગ બહું
રાગ પરભાત પર રાખ અનુરાગ બહું
સફળ આનંદમાં દિન જાશે.’</poem>'''}}
{{gap|4em}}સફળ આનંદમાં દિન જાશે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રભાતિયામાં નર્મદનો ઝૂલણા એના અસલ રૂપને બરાબર જાળવે છે. ‘ઈંદ્રજિતવધ'માં દોલતરામ પંડ્યા 'ચટકથી ચાલતાં અટક નવ ધારતાં કટકરણમધ્ય કરતું ઉધામા'માં શબ્દાલંકારના શણગાર સજી ઝૂલણાને થોડોક ઝોલો આપે છે. કવિ ખબરદાર તો 'દર્શનિકા'ની સુદીર્ઘ કૃતિમાં ચિંતન માટે ઝૂલણાના પ્રલંબ લયને ખપમાં લે છે.
પ્રભાતિયામાં નર્મદનો ઝૂલણા એના અસલ રૂપને બરાબર જાળવે છે. ‘ઈંદ્રજિતવધ'માં દોલતરામ પંડ્યા 'ચટકથી ચાલતાં અટક નવ ધારતાં કટકરણમધ્ય કરતું ઉધામા'માં શબ્દાલંકારના શણગાર સજી ઝૂલણાને થોડોક ઝોલો આપે છે. કવિ ખબરદાર તો 'દર્શનિકા'ની સુદીર્ઘ કૃતિમાં ચિંતન માટે ઝૂલણાના પ્રલંબ લયને ખપમાં લે છે.