સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/મણિલાલ દ્વિવેદીનું વિવેચન : સંદર્ભસૂચિ

From Ekatra Wiki
Revision as of 09:41, 6 April 2025 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <center>'''<big>પરિશિષ્ટ : ૨</big>'''</center> સંદર્ભગ્રંથો : વિવેચક મણિલાલ વિશે <poem> પટેલ, પ્રમોદકુમાર, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા' ભાગ-૨ (૧૯૯૯) મહેતા, હીરા ક., ‘આપણું વિવેચનસાહિત્ય’ (૨૦૦૨, બીજી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરિશિષ્ટ : ૨

સંદર્ભગ્રંથો : વિવેચક મણિલાલ વિશે

પટેલ, પ્રમોદકુમાર, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા' ભાગ-૨ (૧૯૯૯)
મહેતા, હીરા ક., ‘આપણું વિવેચનસાહિત્ય’ (૨૦૦૨, બીજી આ.)

ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્ય કોશ ખંડ : ૨’-માં ‘પંડ્યા નવલરામ લક્ષ્મીરામ’ વિશેનું રમેશ શુક્લ લિખિત અધિકરણ : નવલરામના પરના સવિગત પરિચય માટે

નવલરામનાં વિવેચન-સર્જનનાં સર્વ લખાણોનું પહેલું સંપાદન ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘નવલગ્રંથાવલિ’(૧૮૯૧) નામથી ૪ ખંડોમાં કરેલું. (એ ચારે ખંડો એકત્ર-ગ્રંથાલયમાં ઈ-પ્રકાશનરૂપે પણ મૂકેલા છે ). એ પછી હીરાલાલ શ્રોફે શાળા-ઉપયોગી આવૃત્તિરૂપે ૨ ભાગમાં એનું સંપાદન કરેલું (૧૯૧૧) અને નરહરિ પરીખે એની તારણ આવૃત્તિ કરેલી.(૧૯૩૭) છેલ્લે રમેશ શુક્લે નવલરામનાં સર્વ લખાણો ૨ ખંડોમાં પુનઃસંપાદિત કરેલાં છે. આ સંપાદનમાં મુખ્ય સ્રોત તરીકે–

નવલગ્રંથાવલિ ખંડ : ૨, સંપાદક રમેશ મ. શુક્લ,
ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, ૨૦૦૬

-નો ઉપયોગ કર્યો છે. –સં.