ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ઉદયન ઠક્કરની કવિતા - વિસ્મય અને વિદગ્ધતાની જુગલબંધી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 113: Line 113:
પુરા-સંદર્ભો સિવાયના સંદર્ભોનાં ને વ્યક્તિગત સંવેદનનાં વિભાગ ‘બે’નાં કાવ્યો પ્રશિષ્ટ છંદ-વિધાનમાંથી અછાંદસમાં વહે છે. ક્યાંક તો ગદ્યકથન ને વાર્તાકથન છે, પણ વ્યંજના કવિતાની છે. ‘વારતા’ કાવ્યમાં બકરી, ભટુરિયાં ને વરુ એનાં એ લાગે છે, પણ એનાં એ નથી. બકરીનું નામ અસ્મિતા છે અને છે તેજતર્રાર સ્વભાવની, પોતાની ભાષા પર મગરૂર! ભટૂરિયાં ‘વુલ્ફ’ના ‘હલ્લો, હાઉ ડુ યુ ડુ’માં ફસાઈને એનો ગ્રાસ બને છે. અસ્મિતાએ તો કહેલું, ‘માતાની ભાષા ઓળખનારાં જ જીવતાં રહે છે આ જંગલમાં.’
પુરા-સંદર્ભો સિવાયના સંદર્ભોનાં ને વ્યક્તિગત સંવેદનનાં વિભાગ ‘બે’નાં કાવ્યો પ્રશિષ્ટ છંદ-વિધાનમાંથી અછાંદસમાં વહે છે. ક્યાંક તો ગદ્યકથન ને વાર્તાકથન છે, પણ વ્યંજના કવિતાની છે. ‘વારતા’ કાવ્યમાં બકરી, ભટુરિયાં ને વરુ એનાં એ લાગે છે, પણ એનાં એ નથી. બકરીનું નામ અસ્મિતા છે અને છે તેજતર્રાર સ્વભાવની, પોતાની ભાષા પર મગરૂર! ભટૂરિયાં ‘વુલ્ફ’ના ‘હલ્લો, હાઉ ડુ યુ ડુ’માં ફસાઈને એનો ગ્રાસ બને છે. અસ્મિતાએ તો કહેલું, ‘માતાની ભાષા ઓળખનારાં જ જીવતાં રહે છે આ જંગલમાં.’
‘ડીમન એક્સપ્રેસ’ પણ કૉન્વેન્ટની ભાષામાં ખેંચાઈને ‘ડીમન’(રાક્ષસ)ની રાઇડમાં બેસીને ‘ડીમનના મોંમાં હડપ થતાં’ બાળકોની માતૃભાષાના વિલયની વક્રતા છે. ‘કચરાટોપલી’ અને ‘ઝેરોક્સ સાહિત્ય’ વક્ર સ્થિતિમાં બેસ્વાદ બનતા સાહિત્ય-અનુભવને વિલક્ષણતાથી નિરૂપે છે.
‘ડીમન એક્સપ્રેસ’ પણ કૉન્વેન્ટની ભાષામાં ખેંચાઈને ‘ડીમન’(રાક્ષસ)ની રાઇડમાં બેસીને ‘ડીમનના મોંમાં હડપ થતાં’ બાળકોની માતૃભાષાના વિલયની વક્રતા છે. ‘કચરાટોપલી’ અને ‘ઝેરોક્સ સાહિત્ય’ વક્ર સ્થિતિમાં બેસ્વાદ બનતા સાહિત્ય-અનુભવને વિલક્ષણતાથી નિરૂપે છે.
સંકેતોથી કાવ્યરચના કરતા કવિને ક્યારેક ચમત્કૃતિ રચવામાં રસ પડે છે. એવી ચમત્કૃતિ રસપ્રદ બને છે, પણ ક્યાંક મુખર બની જાય છે. ‘ફૅન્સી ડ્ેસ’માં, મોટપણે મિત્રો બાળપણ અનુભવવાની રમત આદરે છે. કાવ્યમાં વ્યંજના છે એને કવિએ ઉઘાડી પાડી બતાવી છે! –
સંકેતોથી કાવ્યરચના કરતા કવિને ક્યારેક ચમત્કૃતિ રચવામાં રસ પડે છે. એવી ચમત્કૃતિ રસપ્રદ બને છે, પણ ક્યાંક મુખર બની જાય છે. ‘ફેન્સી ડ્રેસ’માં, મોટપણે મિત્રો બાળપણ અનુભવવાની રમત આદરે છે. કાવ્યમાં વ્યંજના છે એને કવિએ ઉઘાડી પાડી બતાવી છે! –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘થોડી પળો અમે
{{Block center|''<poem>‘થોડી પળો અમે
Line 131: Line 131:
‘ચેસ્લો વિમ્બાર્સ્કાની ડાયરી’ નામનું કાવ્ય બીજા વિશ્વયુદ્ધની દારુણતાને કરુણ-બીભત્સની વક્રતાથી આલેખતું  અસરકારક કાવ્ય છે.
‘ચેસ્લો વિમ્બાર્સ્કાની ડાયરી’ નામનું કાવ્ય બીજા વિશ્વયુદ્ધની દારુણતાને કરુણ-બીભત્સની વક્રતાથી આલેખતું  અસરકારક કાવ્ય છે.
એક વિલક્ષણ કટાક્ષનું કાવ્ય છે ‘કાકારેકુ.’ ચૂંટણીથી વાજ આવી ગયેલા બ્રાઝિલના સાઓપોલો શહેરના લોકોએ કાકારેકુ નામના એક ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખેલો! મનહરમાં ચાલતા ને વિનોદ-કાકુવાળી દલપતશૈલી યોજતા આ કાવ્યની છેલ્લી પંક્તિ સાંભળી લઈએ : ગેંડો જીતી જાય છે, મોટાં માથાં સામે આ વનેચર કેમ જીત્યો? ‘તેઓ બોલ્યા : આ બિચારો ખાવાનો સાઠ રતલ / બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે.’ હળવી રીતિની એક સ્વાદ્ય રચના.
એક વિલક્ષણ કટાક્ષનું કાવ્ય છે ‘કાકારેકુ.’ ચૂંટણીથી વાજ આવી ગયેલા બ્રાઝિલના સાઓપોલો શહેરના લોકોએ કાકારેકુ નામના એક ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખેલો! મનહરમાં ચાલતા ને વિનોદ-કાકુવાળી દલપતશૈલી યોજતા આ કાવ્યની છેલ્લી પંક્તિ સાંભળી લઈએ : ગેંડો જીતી જાય છે, મોટાં માથાં સામે આ વનેચર કેમ જીત્યો? ‘તેઓ બોલ્યા : આ બિચારો ખાવાનો સાઠ રતલ / બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે.’ હળવી રીતિની એક સ્વાદ્ય રચના.
વિભાગ ‘ચાર’માં નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સિતાંશુુ યશશ્ચંદ્ર, જયંત પારેખને વિષય કરતાં કાવ્યો છે. એમા ંનિરંજન ભગત વિશેના કાવ્યની આ પંક્તિઓ ધ્યાનાર્હ છે :
વિભાગ ‘ચાર’માં નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સિતાંશુુ યશશ્ચંદ્ર, જયંત પારેખને વિષય કરતાં કાવ્યો છે. એમાં નિરંજન ભગત વિશેના કાવ્યની આ પંક્તિઓ ધ્યાનાર્હ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 144: Line 144:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>‘ગણિકાને ચિત્રકારે તો માત ગણી હતી,
{{Block center|''<poem>‘ગણિકાને ચિત્રકારે તો માતા ગણી હતી,
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.’
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.’
(છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા)</poem>''}}
(છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા)</poem>''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
બ્રાઝિલના ચિત્રકાર પોર્ટિનારિએ સંયુક્ત રાષ્ટ્રસંઘની ભીંતે એક અતિકાય ભીંતચિત્ર આલેખેલું છે. કવિ જુએ છે કે કલાકારે ‘પીંછી ઉપાડી, ભીંતમાં મારગ થતો ગયો.’ (કાવ્ય ‘યુદ્ધ અને શાંતિ’, રચનાવર્ષ ૨૦૨૧). વૉર એન્ડ પીસ નામના આ ચિત્રમાંની પંક્તિઓ તો જુઓ : ‘સર્વત્ર સ્ત્રી જ સ્ત્રી છે. પુરુષો કશે નથી / યુદ્ધોની પૂર્વે તો હતા, કિન્તુ હવે નથી. કુરુકુુળવધૂ ફરી રહી ઓગણીસમે દિવસે?’ છેલ્લા પ્રશ્નાર્થમાં કવિએ વિશ્વનાં, મહાભારત સમેતનાં,  મહાયુદ્ધોના ભયાવહ કરુણને જાણે એક-આકાર કરી દીધો છે. આ કાવ્યનું છંદવિધાન છે – ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા. એનું ઉદા. લખ્યું છે  – ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’ શું આ દૃષ્ટાંત પણ અનાયાસે ધસી આવેલી વ્યંજના?
બ્રાઝિલના ચિત્રકાર પોર્ટિનારિએ સંયુક્ત રાષ્ટ્રસંઘની ભીંતે એક અતિકાય ભીંતચિત્ર આલેખેલું છે. કવિ જુએ છે કે કલાકારે ‘પીંછી ઉપાડી, ભીંતમાં મારગ થતો ગયો.’ (કાવ્ય ‘યુદ્ધ અને શાંતિ’, રચનાવર્ષ ૨૦૨૧). વૉર એન્ડ પીસ નામના આ ચિત્રમાંની પંક્તિઓ તો જુઓ : ‘સર્વત્ર સ્ત્રી જ સ્ત્રી છે, પુરુષો કશે નથી / યુદ્ધોની પૂર્વે તો હતા, કિન્તુ હવે નથી / કુરુકુુળવધૂ ફરી રહી ઓગણીસમે દિવસ?’ છેલ્લા પ્રશ્નાર્થમાં કવિએ વિશ્વનાં, મહાભારત સમેતનાં,  મહાયુદ્ધોના ભયાવહ કરુણને જાણે એક-આકાર કરી દીધો છે. આ કાવ્યનું છંદવિધાન છે – ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા. એનું ઉદા. લખ્યું છે  – ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’ શું આ દૃષ્ટાંત પણ અનાયાસે ધસી આવેલી વ્યંજના?
વિભાગ ‘છ’ આખોય એક જ કાવ્યનો છે. પંદર પાનાંમાં વિસ્તરેલું આ દીર્ઘ કાવ્ય જેરુસલામની જેહાદને આલેખે .ે  આ મહત્ત્વાકાંક્ષી રચના સક્ષમ છે. એની કેટલીક ચાવીરૂપ પંક્તિઓ નોંધીને અટકીએ : ‘ગાજતી ને ગજવતી નીકળે નદી / એમ જેરુસલામ જાવા નીકળી / ઈસુની અગિયારમી આખી સદી. (ગાલગાગા ગાલગાગા ગાલગા)
વિભાગ ‘છ’ આખોય એક જ કાવ્યનો છે. પંદર પાનાંમાં વિસ્તરેલું આ દીર્ઘ કાવ્ય જેરુસલામની જેહાદને આલેખે છે. આ મહત્ત્વાકાંક્ષી રચના સક્ષમ છે. એની કેટલીક ચાવીરૂપ પંક્તિઓ નોંધીને અટકીએ : ‘ગાજતી ને ગજવતી નીકળે નદી / એમ જેરુસલામ જાવા નીકળી / ઈસુની અગિયારમી આખી સદી. (ગાલગાગા ગાલગાગા ગાલગા)
વિભાગ ‘સાત’ : અરે કવિ, છ કોઠા ઠીકઠીક દુર્ભેદ્ય અને છેલ્લો સાતમો કોઠો ભેદ્ય?! કેવી આય્રની! આ વિભાગમાં એક દુહા-સોરઠા-કાવ્ય છે, બીજી છ ગઝલરચનાઓ છે. માર્મિકતા અને રંજકતા વચ્ચેનું અંતર અહીં ઓછું થતું જાય છે, મરમાળો સોરઠો આવી કડી પણ ધરે છે! : ‘હસ્તધૂનન શી ચીજમાં ખાઈ ગયા ને થાપ! / સમજ્યા હસ્તમિલાપ, કોઈ એમાં શુંં કરે?’
વિભાગ ‘સાત’ : અરે કવિ, છ કોઠા ઠીકઠીક દુર્ભેદ્ય અને છેલ્લો સાતમો કોઠો ભેદ્ય?! કેવી આય્રની! આ વિભાગમાં એક દુહા-સોરઠા-કાવ્ય છે, બીજી છ ગઝલરચનાઓ છે. માર્મિકતા અને રંજકતા વચ્ચેનું અંતર અહીં ઓછું થતું જાય છે, મરમાળો સોરઠો આવી કડી પણ ધરે છે! : ‘હસ્તધૂનન શી ચીજમાં ખાઈ ગયા ને થાપ! / સમજ્યા હસ્તમિલાપ, કોઈ એમાં શુંં કરે?’
ગઝલોમાં ઉદયનની પૂર્વકવિતામાંનો હળવો વિનોદ, ચમત્કૃતિ, સભારંકતા વાનગીલેખે અહીં પણ આવ્યાં છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ-દિલ્લગી, દિલબહેલાવ રંજકતા. એની વચ્ચે –
ગઝલોમાં ઉદયનની પૂર્વકવિતામાંનો હળવો વિનોદ, ચમત્કૃતિ, સભારંજકતા વાનગીલેખે અહીં પણ આવ્યાં છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ-દિલ્લગી, દિલબહેલાવ રંજકતા. એની વચ્ચે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘સંતુલન’ આબાદ સાચવ્યું,
{{Block center|''<poem>‘સંતુલન’ આબાદ સાચવ્યું,