ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ઉદયન ઠક્કરની કવિતા - વિસ્મય અને વિદગ્ધતાની જુગલબંધી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 25: Line 25:


{{Block center|''<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી
{{Block center|''<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી
મથુરદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’   (‘એકાવન’)</poem>''}}
મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’   (‘એકાવન’)</poem>''}}


‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે :
‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે :


{{Block center|''<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભર ફરક નથી પડવાનો; પણ મને પડે છે,
{{Block center|''<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે,
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’     (‘એકાવન’)</poem>''}}
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’     (‘એકાવન’)</poem>''}}