બાળનાટકો

Revision as of 08:52, 9 August 2021 by KhyatiJoshi (talk | contribs)
No-Book.svg


બાળનાટકો

રમણ સોની



=================

વડલો, દક્ષિણામૂર્તિ,ભાવનગર, 1931 પીળાં પલાશ, દક્ષિણામૂર્તિ, ભાવનગર, 1933 સોનાપરી અને બીજાં ત્રણ બાળનાટકો, વોરા, મુંબઈ,1950 0 ઈ-બુક સંપાદન : રમણ સોની,2021 [આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પરિશિષ્ટ રૂપે મૂકાયેલી લેખક-કેફિયતો, ભૂમિકાઓ, અભ્યાસીઓએ લખેલી પ્રસ્તાવનાઓ — યોગ્ય ક્રમે ગોઠવી છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટૅક્સ્ટ)ની આવૃત્તિઓને આ ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.]