સાહિત્યિક સંરસન — ૩/રાધિકા પટેલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ વિનોદ જોશી ++ '''</span></big></big></big></center> <br> === <span style="color: blue">૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના — </span> === <poem> વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! કાગળનો ખાલી ખૂણો આપજ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big><big><span style="color: red">'''++ વિનોદ જોશી ++ '''</span></big></big></big></center>
<center><big><big><big><span style="color: red">'''++ રાધિકા પટેલ ++ '''</span></big></big></big></center>
<br>
<br>


=== <span style="color: blue">૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના — </span> ===
=== <span style="color: blue"> ૧: પ્રિય નદી </span> ===
<poem>
<poem>
વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા !
આ નદી, મને અત્યંત પ્રિય છે.
                                કાગળનો ખાલી ખૂણો આપજો,
પર્વત, દરિયો, ચાંદ-તારાથી, મારાથી પણ વધુ પ્રિય.
પાઘડિ યું પડખે મેલી દીધી, સરસવતી માતા !
નદીના ગર્ભમાં આકાર લઈ રહ્યો છે - મારો પ્રેમી!
                              વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
એનો ધીમો-ધીમો ઉછેર - ફક્ત હું જોઈ શકું છું.
એનો પિંડ બન્યો છે – પૂર્વ પ્રેમીઓના ખરી પડેલાં અંગોમાંથી.
મારી નાડ પારખીને કોઈ ઉપચાર કર્યા વિના
પથારીવશ છોડી દેનાર વૈદ્યના કપાઈ ગયેલા હાથમાંથી,
મારી ડાળીઓ પરથી ફૂલ તોડી પોતાની પ્રેમિકાનાં કેશ સજાવતી વખતે ખરી પડેલી
આંગળીઓમાંથી.
હું તો ઊંઘી ગયેલી - વૃક્ષના ખોળામાં નિ રાંતે;
મારું માથું ધૂળમાં સરકાવીને ભાગી ગયેલા એ મનુષ્યના તૂટેલા પગમાંથી,
મારી આંખોનો અગ્નિ ન ઠારી શકેલાં અગ્નિશામક ધારી ખભાના કાટમાળમાંથી,
મારા વિલાપ પર આંસુનું એક ટીપું પણ ના વહાવી શકેલી આંખોની કરચમાંથી, મારાં
કપાળ પરથી ચુંબનો ભૂંસી -
પડછાયાને નોખો કરી, મને અંધકારમાં ધકેલી દેનાર શરીરની રાખમાંથી બન્યો છે - એનો પિંડ.
ધીમે ધીમે આકાર પામી રહેલા એના દેહને ફક્ત હું જોઈ શકું છું.
હું રાહ જોઈ રહી છું એના જનમવાની.
કોઈ તોફાની રાતે ગોરંભાયેલું આભ છેવટે તૂટી પડશે.
નદીને ઉપડશે પ્રસૂતિ પીડા.
નદી મને બોલાવશે - ચીસ પાડીને.
ઊછાળા લેતું જળ બની જાશે શેષનાગનું છત્ર.
નદીના ધસમસતાં પ્રવાહમાં બનાવશે- એક છિદ્ર;
જ્યાંથી એ આવશે ગર્ભની બહાર...
અને હાથ લંબાવશે મારી તરફ -
મારો અંતિમ પ્રેમી...!
</poem>


કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા !
=== <span style="color: blue"> ૨ : ટોળું અને સત્ય — </span> ===
                              અટકળ ઓળંગી ઓરાં આવજો,
<poem>
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા !
એ લોકો
                              અખશરનાં અજવાળાં ઉપડાવજો;
સત્યને એક પાત્રમાં લઈ પીગાળે છે.
પછી, એક બીબાંમાં ઢાળી
બનાવે છે - નવું સત્ય.
સત્ય;
હવે, કોઈ પદાર્થ નથી;
છે માત્ર આકાર..!!


પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા !
ટોળામાંથી એક પથ્થર આવ્યો છે.
                                ટાંકાટેભાના અવસર ટાળજો,
પથ્થર કોણે ફેંક્યો?
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા !
જાણવું છે સત્ય.
                                  લેખીજોખીને વળતર વાળજો;
શું ગાયબ કરી શકાય
દુનિયાના બધા જ પથ્થર?!


એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા !
એક ટોળું
                            પરવાળાં વેરી પોથી ઢાંકજો,
તલવારો લઇને એની પાછળ પડ્યું;
ઝળઝળિ યાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા !  
હાંફતું-ફાંફતું એ
                                    પીળી પાંદડિયે અભરક ટાંકજો;
આવીને લપાઈ ગયું-મારી પાછળ,
અને હું - સત્યની પાછળ...!
કોણ-કોને બચાવશે?


પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા !
એ જાદુગર (ટોળું)
                                અમરતમાં બોળી અંજળ ચાખજો,
આબરા... કા ડાબરા..કહી
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા !
બોટલમાંથી કાઢ્યા કરે છે -
                                પરથમ પૂજ્યાની લાજું રાખજો.
અવનવાં સત્યો.
</poem>
મને આશ્ચર્ય થયાં કરે છે -
એને બોટલમાં નાખ્યાં કોણે?


=== <span style="color: blue">૨ : તડકો ચીરીને — </span> ===
ટોળું પરણીને લાવ્યું -
<poem>
સિદ્ધિ નામની રૂપ-યૌવનાને.
તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો
કોઇએ એના હોઠ ચૂમ્યાં,
તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં...
કોઇએ સ્તન,
તો કોઇએ....
બધાએ ભોગવી એને - વારાફરતી.
સવારે મોઢું જોવાનો રિવાજ;
લોકો આવે... ને જુવે, વાહ....કેટલી સુંદર
સત્ય પણ આવ્યું એને જોવા;
ઘૂંઘટ ઉઠાવીને જોયું તો ગાયબ હતી-
એની આંખો..!!


કાચાં પરોઢિ યાંને કાંટો વાગે ને પછી
ટોળાંને મળ્યા છે:
ટશિયો ફૂટે ને એમ ફૂટતો,
કેટલાય હાથ...
ઊગમણાં પડખામાં પાટું મારીને રોજ
કેટલાય પગ...
બાંધેલો સૂરજ વછૂટતો;
અને કદ કરતાં પણ લાંબી - જીભ.
જે ટોળાંને નથી મળી, એ-
સત્યને મળી છે -
માત્ર આંખો.


શરમાતી લ્હેરખીને હોડમાં મૂકીને
મારી સામે જામી રહેલો
બધાં ઝાડવાંઓ ચીપે ગંજીપા...
મેળો.
સમૂહ ગીતોનો બુલંદ નાદ....!
પણે... દૂર પેલી દેરીમાંથી સંભળાય છે
પ્રાર્થના.
મેળામાં જઉં કે મંદિરે?


ઊડતાં પંખીનો જોઈ પડછાયો
સહેજ અદ્ધર માટલીમાં છે-
પાંદડાંઓ વીંઝે પોતાની પાંખ વામણી,
સઘળાં સુખ.
કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા
આંબી તો જવાય;
સાંજ લગી બેસે લજામણી;
એકબીજાની પીઠ પર પગ મૂકી,
 
દોથો ભરી લેવાનો -
ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી
વારાફરતી.
કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
પણ,
હું જોયા કરું છું -
આકાશ સુધી લંબાયેલી પાતળી દોરી પર -
ચડતી, પડતી અને ફરી ચડતી
કીડીને.
છેવટે, પહોંચવાનું ક્યાં?
</poem>
</poem>


=== <span style="color: blue">૩ : તે દિવસની વાત છે — </span> ===
=== <span style="color: blue"> ૩ : તળાવમાં… </span> ===
<poem>
<poem>
જે દિવસથી રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં, તે દિવસની વાત છે.
તું અહીં નથી;
ગોખલામાં ટૂંટિ યું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણ્યા’તા, તે દિવસની વાત છે.
છતાં, આ તળાવમાં હું જોઈ રહી છું
 
તારો ચહેરો.
શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ, એ અફવા ગળે ઊતરી હવે,
આંખોમાં ફૂંકાઇને પથરાતા રણના લાંબા પટ પછી
પંડમાં છુટ્ટા પડી ફરતા અજાણી હૂંફના પારા ગણ્યા’તા, તે દિવસની વાત છે;
એમાં તળાવનું છલકાવું,
 
અને એમાં તારા ચહેરાનું આમ ઉભરાવું.
ખાનગીમાં યુદ્ધ જે ખૂંખાર ખેલાયું હતું બંને તરફ ચુપચાપ એ વેઠ્યા કર્યું,
મન તો થાય છે કે ખોબામાં ઊંચકીને
સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા, તે દિવસની વાત છે;
ચૂમી લઉં આ ચંદ્રને.
 
કે એમાં આંગળીઓ ઝબકોળ્યા કરું
આમ તો બારાખડી સિવ્યા કરી જોયા વગર જાણ્યા વગર ટાંકો ન તૂટે એ રીતે,
કે પછી કૂદી જ પડું આ તળાવમાં.
છેવટે બુઠ્ઠી કલમમાં જાણભેદુ અર્થ ધીમું ગણગણ્યા’તા, તે દિવસની વાત છે;
પણ, આ બધી તો રમત -
 
હવે, હું નહિ કરું.
તીર માફક સોંસરું વીંધી ગયું જે એ હતું શું તે નહીં જાણી શકાયું એટલે,
હું ઇચ્છું કે પવનની એકાદ અમથી લહેરખી પણ ના આવે અહીં-
બે અભણ પંખી પછી તમસાતીરે જઇ શોકના શ્લોકો ભણ્યાં’તાં, તે દિવસની વાત છે.
તારા ચહેરાને આંદોલિત કરવા.
પોતાના હાથ લાંબા ટૂંકા કરી
તાણી જાય તારા ચહેરાને, એ પહેલાં
હાથ વાઢી નાખું - સૂર્યના.
કોઈ પંખી આવી
ચાંચમાં ભરાવી ઊડી જશે તો?
અથવા પોતાની પાંખો તળાવમાં ઝબોળી તને ખળભળાવી જશે તો?
એટલે જ સારું કે કોઈ નાનકડું પંખી કે પશુ
કશું ય ના ફરકે આ તરફ.
મન તો થાય છે હું આખેઆખી ફેલાઈ જાઉં આ તળાવ પર,
ઢાંકી દઉં આખા તળાવને.
તેમ છતાંય,
ભય તો રહેશે જ :
તળિયે બેઠું હશે કોઈ જળચર,
હમણાં જ મોઢું ફાડશે -
</poem>
</poem>
<br>
<br>
Line 75: Line 140:
=== <span style="color: red">તન્ત્રીનૉંધ : </span> ===
=== <span style="color: red">તન્ત્રીનૉંધ : </span> ===
{{Poem2Open}}
{{Poem2Open}}
(તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે.)
'''૧: પ્રિય નદી —'''
ત્રીજી જ પંક્તિએ કાવ્યકલામાં પ્રવેશ મેળવી લીધો -‘નદીના ગર્ભમાં આકાર લઈ રહ્યો છે -મારો પ્રેમી !’ કાવ્યકથક નારી એના પ્રેમીનો પિણ્ડ બન્યાની વાત માંડે છે ખરી, પણ શેમાંથી બંધાયો છે એ હકીકત ભાવક જાણે છે ત્યારે વાતનો રંગ ફિક્કો પડી જાય છે -એ પરિણામ દર્શાવતી શક્તિશાળી પંક્તિ આ છે -‘મારી ડાળીઓ પરથી ફૂલ તોડી પોતાની પ્રેમિકાનાં કેશ સજાવતી વખતે ખરી પડેલી આંગળીઓમાંથી’. ભાવકે ઘડી પહેલાં જાણેલું કે -પિણ્ડ ‘પૂર્વપ્રેમીઓનાં ખરી પડેલાં અંગોમાંથી’ બન્યો છે. હવે એમાં ઉમેરાય છે, ‘મારી નાડ પારખીને કોઈ ઉપચાર કર્યા વિના પથારીવશ છોડી દેનાર વૈદ્યના કપાઈ ગયેલા હાથમાંથી’.  


'''૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —'''
કાવ્યકથક નારીના જીવનમાં કશીક ન ઘટવી જોઈએ એવી ઘટના ઘટી ચૂકી છે, એમ ભાવક કદાચ માની લે પણ નારીએ કરેલી એટલીક પ્રસ્તાવનાથી એ હવે આગળની કથા સાંભળવાને સજ્જ અને આતુર થઈ ગયો છે, ને એને સાંભળવા મળે છે -‘હું તો ઊંઘી ગયેલી’, અને તે પણ, ‘વૃક્ષના ખૉળામાં નિ રાંતે’.


કાવ્યકથક સરસ્વતીનો પરમ આરાધક છે. એને લેખક થવાની હૉંશ છે, અને તે માટે જરૂરી વિનય સાથે સરસ્વતીમાતાને વિનવી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.  
હવે એ પિણ્ડ બન્યાની વાતનો રંગ ઘેરો બની ગયો છે. એ પિણ્ડ એ મનુષ્યના તૂટેલા પગમાંથી, ખભાના કાટમાળમાંથી, આંખોની કરચમાંથી, શરીરની રાખમાંથી બન્યો છે. એ તો ખરું પણ એ મનુષ્ય નારી સાથે શું શું કરી ગયેલો એ જાણવાથી વાતનો ઘેરો રંગ કાળો પડી જાય છે. એ મનુષ્ય નારીનું માથું ધૂળમાં સરકાવીને ભાગી ગયેલો, કપાળ પરથી ચુમ્બનો ભૂંસી પડછાયાને નૉંખો કરી નારીને અન્ધકારમાં ધકેલી ગયેલો.  


એની વાણીમાં બે ધ્રુવોનું સાયુજ્ય છે -આર્દ્રતા અને તેજસ્વીતા -સરસ્વતી પ્રત્યેનો ભક્તિભાવ અને આત્મશક્તિ વિશેનો અહંભાવ.  
એના જનમ અને તે પછીના ભવિતવ્યનો કથાના ઉપસંહરણમાં મુકાયેલો નારીનો આશાલોક બસ પઠન કરવા યોગ્ય છે, એ પઠનને નૉંધથી વેગ આપવાની પણ જરૂર નથી. એમાં, વધારે આસ્વાદ્ય પંક્તિઓ છે -‘કોઈ તોફાની રાતે ગોરંભાયેલું આભ છેવટે તૂટી પડશે’ -‘કોઈ પ્રકાશ શલાકા નીચે ઊતરી આવશે આકાશમાંથી’ -‘જ્યાંથી એ આવશે ગર્ભની બહાર… / અને હાથ લંબાવશે મારી તરફ / મારો અંતિમ પ્રેમી.


આમ તો, આ રચના પ્રાર્થનારૂપે અપ્રતિમ છે એટલી જ સુગમ છે. છતાં, કેટલાંક અર્થઘટનો રજૂ કરું : ‘કાગળનો ખાલી ખૂણો’ માગીને સૂચવ્યું છે કે સાંકડો અવકાશ પણ બસ થશે, પોતાને ઝાઝા અવકાશની જરૂર નથી. એની લેખણ શક્તિમાન છે, એટલા માટે કે ‘વીજળિ યું વેડીને’ સાધી છે. ‘પાઘડિ યું પડખે મેલી છે’ એટલે પાણ્ડિત્યને બાજુમાં રાખ્યું છે પણ સાથોસાથ, કહેવાતી પણ્ડિતાઈને ગૌણ પણ ગણી છે. વાણીના ‘વૈખરી’ રૂપનું અને તેને લાગેલા લૂણાનું એને જ્ઞાનભાન છે. એ જ્ઞાનભાન એને પોતાના દેશકાળમાં પ્રવર્તતા ભાષિક વ્યવહારોના અનુભવથી લાધ્યું હોય. એની પોતાની વાણી પણ એને એમ ભાસી હોય અને બને કે પોતાનાં લેખનથી તેને ઉચ્ચ કોટિએ સિદ્ધ કરવાના એને અભિલાષ હોય. લેખનની વસ્તુસામગ્રી સ્વાનુભવ ગણાય છે પણ એને તો ‘કળતર’-નો, જીવનનાં દુ:ખદર્દનો, અનુભવ છે; જોકે કળતરને એણે ‘કાંત્યું’ છે, એના ‘વીંટા’ વાળ્યા છે, એટલે કે, વસ્તુસામગ્રી પર કામ કર્યું છે. ‘પરપોટા ચીરીને દરિયા બોટવામાં’ એનું લેખનસાહસ જોઈ શકાય. ભાષા સાધન છે પણ એમાં તો ‘અર્થ અને અનર્થ’ બન્ને સંભવે છે. એણે અર્થ અને નર્થને બરાબર ઓળખ્યા છે કેમકે ‘ચાળ્યા’ છે.  
એમ લાગે કે કોઈકે કશોક દ્રોહ કર્યો છે, એમ પણ લાગે કે દ્રોહી પ્રત્યે રોષભરી અનુકમ્પા છે. નારીના એવા દ્વિમુખી સંવેદનનું આ કાવ્ય એક કથાનક છે.


આમ હું પ્રશંસાપૂર્વક અર્થઘટનો કર્યે જઉં પણ અતિ થાય તેથી અટકું. જોકે, સરસ્વતી પાસે એણે ત્રણ વસ્તુ યાચી છે એ દરેક લેખકે પણ પોતાના ઇષ્ટદેવ પાસે કે કલાની દેવી પાસે, muse પાસે, યાચવી : ‘ટાંકાટેભાના અવસર ટાળજો’. ‘લેખીજોખીને વળતર વાળજો’. ‘પરવાળાં વેરી પોથી ઢાંકજો’.
'''૨ : ટોળું અને સત્ય —'''
સરસ વાત એ છે કે રચનામાં ટોળું અને સત્ય વિશે ઠંડા વ્યંગનો અસરકારક સૂર રસાયો છે. બીજી તરફ, રચના એક કાવ્યત્વશીલ વિચારણા લાગે પણ એ કાવ્યકથકની અંગત અનુભૂતિ છે. ત્રીજી તરફ, રચના એટલી જ નાટ્યાત્મક પણ છે. નાટ્યાત્મકતાનું એક ઉદાહરણ જુઓ : ‘એક ટોળું / તલવારો લઇને એની પાછળ પડ્યું; / હાંફતું-ફાંફતું એ / આવીને લપાઈ ગયું-મારી પાછળ, / અને હું - સત્યની પાછળ...! / કોણ-કોને બચાવશે?’ : પરન્તુ, ટોળું સિદ્ધિ નામની નવયૌવનાને પરણી લાવે છે એ પ્રસંગદૃશ્ય સુન્દર તો છે જ પણ એમાં પેલો વ્યંગ પાસાદાર બનીને ચોપાસ વ્યંજનાને પ્રસરાવે છે, અને જોઈ શકાશે કે કાવ્યકથકની આ અંગત અનુભૂતિ તેમજ પેલી નાટ્યાત્મકતા પણ એની શક્ય ઊંચાઇએ પ્હૉંચી ગઈ છે.


'''૨ : તડકો ચીરીને —'''
દરમ્યાન કાવ્યકથકને વિધવિધનાં જ્ઞાન લાધ્યાં છે : સત્યને એ ‘માત્ર આકાર’ કહે : એ પૂછે, સત્યને બોટલમાંથી કાઢ્યાં કોણે? : એ પૂછે, સત્યને બોટલમાં નાખ્યાં કોણે? : કાવ્યકથકને ટોળું અને સત્ય વચ્ચેનો ફર્ક પકડાઈ ગયો છે, કહે છે : ટોળાંને મળી છે કદ કરતાં પણ લાંબી જીભ; સત્યને મળી છે માત્ર આંખો.  
સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને ફર્ક દર્શાવે છે.  


પહેલો અને છેલ્લો શેઅર ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
ટોળું અને સત્ય વચ્ચેના અકાટ્ય ભેદને કાવ્યની રીતભાતમાં આકારતી નૉંધપાત્ર રચના.  


'''૩ : તે દિવસની વાત છે —'''  
'''૩ : તળાવમાં… —'''
રચના એક અનોખું ઉદાહરણ છે, એ વાતનું કે વિરહ કે વિદાયના દર્દને કાવ્યમાં કેવી કેવી પૅરે ગાઈ શકાય છે. એ અનોખાપણું પંક્તિઓમાં ચકાસીને સવિશેષે માણી શકાશે : રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં -શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ -સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા.  
એક અનુપસ્થિત પણ નિરન્તર અનુભવાતી ગત વ્યક્તિને વિશેના તીવ્ર સંવેદનને આકાર આપતી રચના. કાવ્યકથકે તળાવ અને ચ્હૅરાને તાદૃશ કરી દીધાં છે, અને એને જોતો જોતો ભાવક બન્નેને માણે છે. એ દરમ્યાન એને સંવેદનની આ બધી આછીપાતળી રેખાઓ પણ અનુભવવા મળે છે : ‘આંખોમાં ફૂંકાઇને પથરાતા રણનો લાંબો પટ’ : ‘મન તો થાય છે કે ખોબામાં ઊંચકીને ચૂમી લઉં આ ચંદ્રને’ : ‘પવનની એકાદ અમથી લહેરખી’ : ‘મન તો થાય છે હું આખેઆખી ફેલાઈ જાઉં તળાવ પર’ : એ ચ્હૅરો કોઈણ ભોગે નષ્ટભષ્ટ ન થવો જોઇએ એવું એ સંવેદનનું ગદ્યરૂપ જે છેલ્લે સ્ફુરે છે, એ ભાવકના ચિત્તમાં સ્થિર થઈ જાય છે; એ પણ રચનાની એક સફળતા છે.  


તે એક દિવસની વાત હોય કે તેવા જ કે વિભિન્ન અનેક દિવસોની, કહેવું મુશ્કેલ છે. દર્દને દિવસોમાં ક્યાં માપી શકાય છે !
રાધિકાની ત્રણેય રચનાઓમાં કાવ્યતત્ત્વ અને વાર્તાતત્ત્વ એકમેકમાં ભળી ગયાં છે; એમાં ઇંગિત એ ભળાય છે કે એમની સૃષ્ટિ માં લાક્ષણિક સ્વરૂપનું કથાકાવ્ય પ્રગટી આવશે… જોઈએ…
{{Poem2Close}}
{{Poem2Close}}