All public logs

Jump to navigation Jump to search

Combined display of all available logs of Ekatra Wiki. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).

Logs
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)
  • 16:13, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૦. કેનોપનિષદ્ |}} {{Poem2Open}} કોઈપણ પ્રજાએ વિશ્વને કેવી રીતે સંવેદ્યું, પ્રજાચેતનામાં વિશ્વ અંગેનો શો તત્ત્વસાર બંધાયો, એ જે તે પ્રજાના રાષ્ટ્રની કીમતી મૂડી છે. ભારતીય પ્રજાએ એ...")
  • 15:58, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૯ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૯. માડૂક્યોપનિષદ |}} {{Poem2Open}} ૧૯મી સદીમાં માત્ર ૨૧ વર્ષની વયે ગેલ્વા સિદ્ધાન્ત આપી, દ્વન્દ્વ યુદ્ધમાં ગુજરી ગયેલા ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી એવરિસ્ત ગેલ્વાએ કહેલું કે ‘જાણવાથી...")
  • 15:54, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૮ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૮. ગોત્રયાન (અય્યપ્પા પણિક્કર) |}} {{Poem2Open}} ‘ગૌવત જો ભૂમિની રક્ષા કરીશું તો ગૌવત અમારી પણ રક્ષા કરશે ભૂમિ' આવા પર્યાવરણનો મંત્ર જેમાં ગુંજી ઊઠ્યો છે તે રચના ‘ગોત્રયાન' અય્યપ્પ...")
  • 15:53, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૭ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૭. મહારાજાની કથાઓ (અય્યપ્પા પણિક્કર) |}} {{Poem2Open}} કવિ પોતાની ને પોતાની વાત કયાં સુધી કર્યા કરે? જેમ ઈશ્વરને એકલો છું તો લાવ જરા ‘બહુ’ થાઉં એવી ઇચ્છા થયેલી તેમ કવિને પણ થાય કે મે...")
  • 15:52, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૬ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૬. કાલમ્ (એમ. ટી. વાસુદેવન નાયર) |}} {{Poem2Open}} મલયાલમ ભાષામાં આજે યુવાન પેઢી પર અને વિદેશમાં વસેલા મલયાલમ ભાષીઓ પર પણ છવાઈ ગયેલા શ્રી એમ. ટી. વાસુદેવન નાયર ૧૯૯૫માં ભારતીય જ્ઞાનપી...")
  • 15:51, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૫ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૫. જડ (મલયાસૂરિ રામકૃષ્ણન્) |}} {{Poem2Open}} વૃક્ષ હજી મનુષ્યનો આદર્શ રહ્યો છે. ફળ આવતાં ગર્વ કર્યા વગર એનું નમી જવું, સ્વાર્થ વગર છાંયો આપવો, વાતાવરણમાં પ્રાણવાયુ ભરવો વગેરે કૃત્ય...")
  • 15:35, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૪ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૪. ગુરુસંગ્રામ (ઓ. વિ. વિજ્યન્) |}} {{Poem2Open}} કુમનકાવુ ગામના બસસ્ટેન્ડ પર આવી એક બસ ઊભી રહે છે અને એમાંથી ગામની નવી ખૂલનારી શાળાનો એક માસ્તર ઊતરે છે. એક જ શિક્ષકથી ચાલનારી આ શાળા મ...")
  • 15:35, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૩ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૩. અડધી ઘડી (પારપ્પુરત્તુ) |}} {{Poem2Open}} ‘પારપ્પુરત્તુ’ એવા ઉપનામથી મલયાલમ ભાષાના જાણીતા નવલકથાકારનું મૂળ નામ છે : શ્રી કે. ઈ. મત્તાયિ. શાળાના શિક્ષણ પછી લશ્કરમાં જોડાઈ પંદર વર...")
  • 15:34, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૨ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૨. કયર (શિવશંકર પિલ્લાઈ) |}} {{Poem2Open}} કેરલ એ સંસ્કૃત પરંપરાનું અને સ્થાનિક કલાઓનું એક સમૃદ્ધ ધામ છે. ત્યાં એક રિવાજ છે કે રાત પડે દીવાને અજવાળે કુટુંબના વડીલ વૃદ્ધજન મહાભારત અ...")
  • 15:33, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૧ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૧. માર્તણ્ડ વર્મા (સી. વી. રામનપિલ્લાઈ) |}} {{Poem2Open}} જગતની મોટાભાગની કથાઓ વેરની કથાઓ છે. બે વ્યક્તિ વચ્ચે, બે પરિવાર વચ્ચે, બે રાજ્યો વચ્ચે, બે પ્રજાઓ વચ્ચે એમ વેરની આગ સતત ભભકતી...")
  • 15:32, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૧૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૦. મહાનાયક (વિશ્વાસ પાટીલ) |}} {{Poem2Open}} ભારતની સ્વતંત્રતાની ચળવળનાં મોટેભાગે બે જ પાસાં હજી સુધી ભારતીય પ્રજા સમક્ષ આવ્યાં છે; એક ગાંધીજીની અહિંસાવાદી અસહકારનું પાસું અને બી...")
  • 15:31, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૯ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૯. ઉઠાવગીર (લક્ષ્મણરાવ ગાયકવાડ) |}} {{Poem2Open}} આપણી ભદ્રતા, આપણી શિષ્ટતા, આપણા સંસ્કાર, આપણી સામાજિકતા, આપણી નૈતિકતા, આપણી વ્યવસ્થા, આપણી સૌન્દર્યદૃષ્ટિ – આ બધું આપણને જ મુબારક હ...")
  • 15:31, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૮ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૮. શુક્લકાષ્ઠ (રાજેન્દ્ર બનહટ્ટી) |}} {{Poem2Open}} ‘મેં પાણી પીધું' એટલું કહેવાને બદલે કોઈ એમ કહે કે ‘હું ફ્રીજ પાસે ગયો. મેં ફ્રીજ ખોલ્યું. પાણીનો બાટલો બહાર કાઢ્યો. ફ્રીજ બંધ કર્...")
  • 15:30, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૭ (Created page with "{{SetTitle}} {{Heading| ૧૦૭. ઇંધણ (હમીદ દલવાઈ) |}} {{Poem2Open}} ૪૫ વર્ષની વયે કીડનીની ખરાબીને કારણે જીવન સંકેલી લેનાર હમીદ દલવાઈ મરાઠી સાહિત્યમાં મહત્ત્વનું નામ છે. કોંકણના રત્નગિરિ જિલ્લામાં ચિપળૂણ પાસ...")
  • 15:29, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૬ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૬. સાત સક્કમ ત્રેચાલિસ (કિરણ નગરકર) |}} {{Poem2Open}} મરાઠી નવલકથા છે : સાત છક તેંતાળીશ (સાત સકક્કમ ત્રૈચાલિસ). કિરણ નગરકરની ૧૯૭૪માં બહાર પડેલી આ નવલકથાએ મરાઠી સાહિત્યજગતમાં ખાસ્સી...")
  • 15:28, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૫ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૫. રણાંગણ (વિશ્રામ બેડેકર) |}} {{Poem2Open}} કેટલાક લેખકો બહુ લખે છે અને તરત ભુંસાઈ જાય છે. કેટલાક બહુ ઓછું લખે છે અને હંમેશ માટે સાહિત્યમાં જગા કરી જાય છે. સાહિત્યના ઇતિહાસમાં આવી વિ...")
  • 15:27, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૪ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૪. કવિ મોરોપંત |}} {{Poem2Open}} ૧૯૯૪ના ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અજન્તા ઈલોરાનો પ્રવાસ પતાવી હું અને મારાં પત્ની શાલિની ઔરંગાબાદથી પૂના થઈને બારામતી એક સ્નેહીને ત્યાં પહોં...")
  • 15:26, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૩ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૩. અભંગગાથા (તુકારામ) |}} {{Poem2Open}} મરાઠી પ્રજામાં તુકારામ અને શિવાજી ઘરગથ્થુ નામો છે. કોઈપણ મરાઠીને પૂછશો તો કહેશે કે જો શિવાજીએ અમને રાજકીય શિસ્ત શીખવાડી છે, તો તુકારામે અમને...")
  • 15:24, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૦. જાગરી (સતીનાથ ભાદુડી) |}} {{Poem2Open}} ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં થાણું નાખ્યું ત્યારથી બંગાળ વધુ સંવેદનશીલ રહ્યું છે. બંગાળ એ ભારતનું ઍન્ટેના છે. ઘણાંખરાં આંદોલનો ત્યાંથી શ...")
  • 15:22, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૦૧ (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૧. અર્જુન (સુનીલ ગંગોપાધ્યાય) |}} {{Poem2Open}} સુનીલ ગંગોપાધ્યાય બંગાળી સાહિત્યનું જાણીતું નામ છે. મૂળે કવિ. પણ આ કવિએ કથાસાહિત્યમાં પણ કેટલીક ધ્યાન ખેંચનારી રચનાઓ આપી છે. ‘આત્મપ...")
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)