< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
કરમણ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કબીરપંથી. મોરારસાહેબ(અવ. ઈ.૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા નિર્દેશતું ૫ કડીનું ૧ ભજન (મુ.)
મળે છે.
કૃતિ : સતવણી. [નિ.વો.]