ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કરમણ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કબીરપંથી. મોરારસાહેબ(અવ. ઈ.૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા નિર્દેશતું ૫ કડીનું ૧ ભજન (મુ.) મળે છે. કૃતિ : સતવણી. [નિ.વો.]