ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ ભટ્ટારક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયકીર્તિ(ભટ્ટારક)-૧[ઈ.૧૬૩૦માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘અમરદત્તનો રાસ’ (ર.ઈ.૧૬૩૦)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]