ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયાકુશલ : આ નામે ‘મૌનએકાદશી-સ્તોત્ર’ (લે.ઈ.૧૬૨૬), ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’ (મુ.) તથા ૮ કડીની ‘મુખવસ્ત્રિકા-સઝાય’ એ રચનાઓ મળે છે. આ કયા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. લીંહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]