ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદયસોમ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નંદયસોમ(સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘ચોવીસ જિનલંછન-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. [કી.જો.]