ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારણ-૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : વેલાબાવા (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અવટંકે માંડળિયા. જ્ઞાતિએ કણબી. ૪ કડીના ‘પ્રભાતિયા’ (મુ.)ના કર્તા. કૃતિ : સોરઠીસંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (પાંચમી આ.નું પાંચમું પુનર્મુદ્રણ). [શ્ર.ત્રિ.]