ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિરૂપમસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિરૂપમસાગર [                ] : જૈન સાધુ. ૩૬ કડીના ‘ગોડિપાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨. [કી.જો.]