ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરમાનંદ-૬ [ઈ.૧૮૮૪માં હયાત] જૈન સાધુ. ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ (ર. ઈ.૧૮૮૪; * મુ.)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧).(કી.જો.]