ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનોદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનોદાસ [                ] : ભુજંગી છંદમાં રચાયેલ ‘અંબિકાષ્ટક’ના કર્તા. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮.[શ્ર.ત્રિ.]