ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિજય-૧


રંગવિજય-૧ [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન. ૬૦ ગ્રંથાગ્રના ‘નેમિરાજીમતી-લેખ’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા.

સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.
[શ્ર.ત્રિ.]